________________
.51 , ' '
૨૦૮
. મંત્રદિવાકર
થાય છે. હવન–હોમને માટે શ્રીસૂક્ત પ્રસિદ્ધ છે અને તે. સરલતાથી મળી શકે એવું છે. તેમાં પંદર મંત્રો વડે. ઘીની આહુતિઓ આપવાનું વિધાન છે. પરંતુ એ મંત્રને દુર્ગાસપ્તશતી (ચંડીપાઠ)ના “દુ સમૃતા” એ મંત્રને. તથા મહાલક્ષ્મીના બીજમંત્રને સંપુટ કરવાથી અતિશીધ્ર. અને નિશ્ચયપૂર્વક લક્ષ્મી પ્રાપ્ત થાય છે, એવો અનુભવ ચચે થો છે. છે. . * * * .
. . : - ઉક્ત વિદ્વાન પંડિતશ્રીએ એ સૂક્તને જે રીતે સંપુટ. કરવાનું કહ્યું છે, તે રીતે સંપુટિત કરેલે સમગ્ર પાઠ અહીં પ્રકટ કરીએ છીએ, જેથી પાઠકેને તેનું સાધન. કરવાની સરલતા રહેશે. આમાંથી એક એક મંત્ર બોલતા. જ અને અગ્નિદેવને ઘીની આહુતિ આપતા જવી. સોળમા. મંત્રને હવન-હેમ કર્યા વિના માત્ર પાઠ કરવો.
अथ सम्पुटितश्रीसूक्तम्
૩ શ્રીં હ્વીં શ્રીં ક્રમ જમા કરી કરી » ओं ही श्री महालक्ष्म्यै नमः, दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव · शुभां ददासि; हिरण्यवर्णा . हरिणी सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्यमयीं लक्ष्मी जातवेदो ममावह ।। दारिद्रयदुःखभयहारिणि का त्वदन्या, सर्वोपकारकरणाय सदाचित्ता; ॐ श्री ही श्री कमले कमलालये प्रसीद કરી ૐ શ્રીં શ્રીં શ્રીં માન્ચે રમે શા . - - -