________________
૨૭૯ :
પશુ-પક્ષીઓની બેલીનું જ્ઞાન રાખીને ચિતાસન પર બેસીને આ મંત્રને છ હજાર જપ કરે. આ સાધનમાં પૂજા અને હોમની આવશ્યકતા નથી. આ મંત્રજપ રાત્રિના સમયે કર જોઈએ.
આ સાધનથી સાધકને કાગડાની બોલીનું જ્ઞાન થાય છે અને તેના લીધે સર્વ વિષેની સત્યાસત્યતા જાણી - શકે છે.
જલચર પક્ષીઓની બેલીનું જ્ઞાન “ » તિમિરના દુ” ખંજન પક્ષીની સિદ્ધિ જે જ આ મંત્ર છે. તેને સ્મશાનભૂમિમાં બેસીને છે હજાર જપ કરતાં સાધકને બધા જલચર પક્ષીઓની બલીને અર્થ સમજાય છે તથા તે પક્ષીઓને પોતાની પાસે બેલાવીને વશ કરી શકે છે.
બગલાની બોલીનું જ્ઞાન
ફરી િસિ કરી” પ્રથમ આ મંત્રને સાત હજાર જપ કરે. પછી બીલીના વૃક્ષના મૂળ ઉપર બેસીને
૪ ૪ સ્વા' એ મંત્રને દશ હજાર જપ કરવાથી બગલાની બોલીને અર્થ સમજી શકાય છે.
ચલાની બેલીનું જ્ઞાન “ ટુ વોટુ! ” આ મંત્રને સાત હજાર જપ, કરીને કાલિકાની પૂજા કરવાથી ચકલાની બેલીને અર્થ. સમજી શકાય છે.