________________
૩૦૧
ભૂત-પ્રેતાદિને લગતા મંગો ઊંટના વાળ, છાણ, ગંધક, સફેદ ચણોઠી અને સરસિયું તેલ મેળવી ઉપરને મંત્ર ૧૦૮ વાર ભણી તે અભિમંત્રિત કરવું. તેને ધૂપ દેવાથી ભૂત-પ્રેત, રાક્ષસ, વૈતાલ, ડાકિની. શાકિની આદિને વળગાડ દૂર થઈ જાય છે.
ભૂત-પ્રેતે અંગે વિશેષ જાણવા ઈચ્છનારે સ્પિરિચુએલિઝમ એટલે પ્રેતાવાહનવિદ્યા સંબધી પ્રગટ થયેલું સાહિત્ય વાંચવું જોઈએ. તેમાં ભૂત-પ્રેતને બોલાવવાની રીતથી માંડીને તેમની પાસેથી કામ લેવા સુધીની અનેકપ્રકિયાએ બતાવી છે.