________________
- સંતાનપ્રાપ્તિને લગતા મંત્રપ્રવેગો
શુભ દિવસે, શુભ નક્ષત્રકાલમાં, ગોચનથી ભૂજપત્ર પર આ યંત્ર લખવો અને તેને ગુગળને ધૂપ દે. પછી સોના કે ચાંદીના માદળિયામાં નાખવે. જે આ યંત્ર વંધ્યા સ્ત્રી કંઠમાં બાંધે તે તેને નિશ્ચિત પુત્ર થાય છે અને મૃતવત્સા દોષવાળી સ્ત્રી કંઠમાં બાંધે તે તેના સંતાને જીવે છે.
૭-વાસુપુત્રદ શ્રીકૃષ્ણમંત્ર મૂળમંત્ર–“Sigધરી વાસુદેવાય હું ર્ વા ” આ મંત્રને ૧ લાખ જપ કરવાથી સિદ્ધિ થાય છે. તે
પ્રતિદિન મંત્રજપ કરતાં પહેલાં નીચે પ્રમાણે વિનિચોગ કરઃ
'अस्य श्रीवासुपुत्रदश्रीकृष्णमन्त्रस्य नारद ऋषि :, . गायत्री छन्दः, श्रीकृष्णो देवता, वसुपुत्रप्राप्त्यर्थं जपे विनियोगः ।
તે પછી કરન્યાસ કરઃ - કરું અંગુઠ્ઠાભ્યાં નમ:, છ વર્ષની રવા, ઢું मध्यमाभ्यां वषट्, क्लैं अनामिकाभ्यां हुं, क्लौं कनिष्ठिकाभ्यां વા. રજીઃ રર૪Bચ્ચાં !
તે પછી અંગન્યાસ કરઃ .... क्लां हृदयाय नमः, क्लीं शिरसे स्वाहा, क्लू शिखायै वपट, क्लैं कवचाय हुं, क्लौं नेत्रत्रयाय वौषट्, क्लः अस्त्राय