________________
ર૭ર
મંત્રદિવાકર - 'ॐ ही अह" नमो जिणाणं लोगुत्तमाणं लोगनाहाण लोगहियाणं लोगपईवाण लोगप जोअगराण मम शुभाशुभं pય ચ પિરાવિનિ સ્વાë.” *
આ મંત્રને ૧૦૮ વાર જપ કરી, મૌન ધારણ. કરીને સૂઈ જવાથી કર્ણપિશાચિની દેવી સ્વપ્નમાં શુભાશુભ કહે છે.
(૭) શુભાશુભ જાણવાને લગતે એક પ્રયોગ એ. છે કે (૨) તાહર્તા (૨) વાત (૩) વહૂ (૪) 7 અને (૬) વાહતું એ પાંચ શબ્દો હથેળી પર કાળી શાહીએ લખી.. તે હથેલી કાન નીચે રાખી સૂઈ જવાથી શુભાશુભ. સંભળાય છે.
(૮) મંત્રવિદ્યામાં કહ્યું છે કે – पञ्चवटी मूले रात्रौ, पञ्चमुण्डासने शुभे । उपविश्य जपेन्मन्त्रो, त्रिपक्षे यतमानसः॥ यदि विघ्ना न जायन्ते, यदि न दृश्यते जनैः । तदासिद्धिर्भवेदेवि, त्रिकालतत्त्वविद्भवेत् ।। મન્ચરંતુ–સ્ટ્રી ફ્રી ફૈ !
રાત્રિના સમયે પંચવટીના મૂલમાં પાંચ મુડેની. વેદી પર બેસીને સંયત ચિત્તથી ત્રણ પક્ષ સુધી મંત્રજપ કરવો. જે વચ્ચે કેઈ વિદન નડે નહિ અને કઈ જય. કરતી વખતે દેખે નહિ તે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે. સાધક ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાલને જ્ઞાતા. અને છે. જાપ્ય મંત્ર છે-ફ્રીં હ્રીં ? ? ? '