________________
૨૩૦
' મંત્રદિવાકર અમાએ “મહામાભાવિક ઉવસગ્ગહર તેત્રના પરિશિષ્ટમાં ૧૧-વંધ્યાશબ્દોપહયંત્ર, ૧થ-મૃતવત્સાદેષનિવારણયંત્ર તથા ૧૩-કાકવંધ્યદોષ નિવારણયંત્ર આપેલા છે, તે આ બાબતમાં ઘણું ઉપયોગી છે. તેનું વિધાન તે ગ્રંથના વશમા પ્રકરણમાં જણાવેલું છે, ત્યાંથી જોઈ લેવું
પ-દ્વાદશાક્ષરસંવપ્રોગ “» દૂ ફ્રી હું પુત્રે કુરુ કુરુ વI ' આ મંત્ર શ્રી શંકર ભગવાને કહેલ છે. તે આંબાના મોરમ વૃક્ષ પર ચડીને તેની ડાળીએ બેસીને એકાગ્ર મને યથાશક્તિ જપવાથી અપુત્રિયાને પણ પુત્ર થાય છે. આ પ્રયોગ ચાલે ત્યાં સુધી રોજ શ્રી શંકરનાં દર્શન કરવા અને તેમને બિલીપત્ર ચડાવવાં એ સંપ્રદાય છે.
૬. પુત્રદાયક યંત્ર शङ्कर मातु शङ्कर पितु
करै वरन लक्ष्मीपः।
શિર રાત્રે વારે હો !
I
E @ hth