________________
૨૨૬
મઢવાકર
તે કામ મને છે અને તેવી કૃપા મેળવવાનું મુખ્ય સાધન મંત્રની ઉપાસના છે.
મત્રચિંતામણિના ૩૩૭મા પૃષ્ઠ પર પુત્રપ્રાપ્તિ માટે એક શ્રીકૃષ્ણ મંત્ર ( સંતાનગેપાલમત્ર તથા એ અનુભૂત પ્રયાગ આપવામાં આવ્યા છે, તે આ વિષયમાં રસ લેનારે અવશ્ય વાંચી લેવા.
૧—ગાયત્રીસ પ્રોગ
ગાયત્રીના અનન્ય ઉપાસકે એમ કહે છે કે જો ચ ખીજાક્ષરના ત્રણ સ પુટ કરીને ગાયત્રીને જપ કરવામાં આવે અને એ વખતે શ્વેત વસ્ત્રાલ કાર ધારણ કરેલી, કિશાર વચવાળી, કમળપુષ્પ હાથમાં લીધેલી ગાયત્રી માતાનું ધ્યાન ધરવામાં આવે તે સંતાનસુખની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
આ સાધના કરતી વખતે દૂધ, દહીં આદિ કેવળ શ્વેત
કરવેા જરૂરી છે.
પ્રત્યેક રવિવારે ચેાખા, વસ્તુઓનેા જ આહાર
આ
ગાયત્રીનું સામર્થ્ય ખેતાં થવાની સંભાવના છે, પણ તે કરવા જાઈ એ.
સત્રવિદ્યામાં કહ્યું છે કે :
પ્રયાગ પૂરેપૂરો સફળ અત્યંત શ્રદ્ધાપૂર્વક
૨ –વધ્યાગભ ધારણપ્રયેાગ