________________
૧૮૮
अगस्त्यं कुम्भकर्णेच, शनिं च वडवानलम् 1 आहारपाचनार्थाय स्मरेद्भीमं च पञ्चमम् ।
દિવાકર
(૧૧) કાઈપણ કારણે સ્ત્રી અથવા પુરુષને ખૂળ બેચેની લાગતી હૈાય તે ટૂંકુ ંર્ : ' આ મંત્ર વીસ
(
>
ૐ વાર જપીને પાણી અભિમંત્રિત કરવુ અને તે તેથી તરત સ્વસ્થતાના અનુભવ થશે.
પાઈ દેવું.
(૧૨) ‘ૐ નમો મતિમૃતજ્ઞીનિ અનુય
"
-शान्ति कुरु कुरु स्वाहा |
આ મંત્રને મૃતસ’જીવની મંત્ર કહેવામાં આવે છે, કારણ કે તેના જપથી સાધ્ય, કષ્ટસાધ્ય તથા અસાધ્ય ગણાતા રાગામાં પણ ઘણા ફાયદો થાય છે. જ્યાં ‘મુ' શબ્દ છે, ત્યાં રાગીનુ નામ છઠ્ઠી વિભક્તિ લગાડીને ખેાલવુ.
.
(૧૩) તત્રગ્રંથામાં એક સરાગહરણુમંત્ર નીચે પ્રમાણે આપ્યા છે :
ॐ सं सां सिं सीं सुं सूं सें से सों सौं सं स : वं वां विं वीं वुं वूं वें वें वों वौं वं व: हंस : अमृतवर्चसे स्वाहा |
તેને વિધિ એવે છે કે એક નવીન શરાવમાં જલ ન્સુરીને,તેને ૧૦૮ વાર આ મંત્ર ખેલીને અભિમ ત્રિત કરવું અને તેનું પ્રાતઃકાલમાં સેત્રન કરવું. તેથી એક વની અંદર સરાગૈાથી મુક્ત થઈ શકાય છે.