________________
૧૬
* મંત્રદિવાકરઅથવા રસ્તે જતાં ચેરે મળવાનો સંભવ હોય તે ડાબા હાથમાં આ મંત્ર લખીને તેનું સમરણ કરે તથા તેમાં મહાપ્રભાવશાળી ધનુષ છે, એવું ચિંતન કરે તે ચરે, સમીપે આવતા નથી. અથવા સમીપે આવ્યા હોય તે ભાગવા માંડે છે.
(૯) “ ફ્રી નો સિદ્ધાળ, % $ી સિવં નમઃ” આ મંત્ર સાત વાર બેલીને વસ્ત્રના છેડે ગાંઠ બાંધવાથી ગમે તેવા મેટા જંગલમાં પ્રવાસ કરતાં પણ શેરને ભય. - ઉપસ્થિત થતો નથી.
ભયનિવારણ માટેના કેટલાક તંત્રપ્રયોગો નીચે. મુજબ છેઃ (૧૦) શુરુપક્ષથુરે પુષ્ય, ગુલ્લામૂરું સમુદ્ધરે !
बद्धं शिरसि शय्यायां, चौरबाधाहरं परम् ॥ .
શુકલ પક્ષમાં પુષ્યનક્ષત્રમાં ચોંઠીનું મૂળ ઉખાડીને પિતાના મતક અને શય્યા પર રાખવાથી ચારનો ભય. દૂર થઈ જાય છે. ? (૧૧) ધીરચનું વર્ષ ગ્રાહ્યાચાં પ્રયત્ન
हस्ते बद्धं भयं हन्ति चौरव्याधादिराजकम् ॥ , “અશ્લેષા નક્ષત્રમાં આંબળાના વૃક્ષને બધે લાવીને હાથમાં બાંધવાથી ચેર, વાઘ તથા રાજા તરફને ભય તે નથી.' - - -