________________
ભયનિવારક મંત્રપ્રયોગ
- ૧૭ (૧૨) માથામદૃતં વંરવા ધારિતમ્, . विजय प्रापयेदूं युद्धे शत्रुमध्ये न संशयः ।।
આ નક્ષત્રમાં વાંસની જડ લાવીને કાનમાં ધારણ કરવાથી યુદ્ધમાં શત્રુઓની સામે વિજય સાંપડે છે, એટલે
કે શત્રુ તરફના ભયનું નિવારણ થાય છે.' - (૧૩) રાજનિતાપૂરું દૃસ્તર્થ વાક્વેર્ જનાર્ !
. श्वेतं बृहतिमूलञ्च हस्तस्थं व्याघ्रभितिनुत् ।
ત અપરાજિતા (વિષ્ણુકાંતા)નું મૂળ હાથમાં ' ધારણ કરવાથી હાથીઓ દૂર ભાગે છે અને સફેદ બૃહતીનું - મૂળ બાંધવાથી વાઘને ભય દૂર થાય છે. આ ; (૧૪) ગુટકીવાસમરજીતવિત્રિછાયુતા
ક્ષાર્થTMયુ, પૂર્વ ક્ષિપૈદત Ll " ગોળ, સફેદ ચંદન, ભિલામા, વાવડીંગ, હરડાં, બહેડાં, આંબળા, લાખનો રસ અને આકડાનાં ફૂલ, એ વસ્તુઓ ભેગી કરીને તેને ધૂપ દેવાથી ઘરમાં રહેલા સાપ અને વીંછી ચાલ્યા જાય છે, એટલે કે તેમના ભયનું શનિવારણ થાય છે.”
(૧૫) સુવિદ્યાર્થëતપિરું ગુહા " જૂ માનુ છોત વહેતુસૈઃ સમન્ ! "
મલ્લુ મરાવાર પૂજા વિષ દિશા पलायन्ते गृहं त्यक्त्वा यथा युद्धेषु कातराः॥ ..
a
,