________________
રૃહાઢિ અગે વિશિષ્ટ જ્ઞાન
પ
વિષ્કારૂપે, જલને સ્વેદ તથા મૂત્રરૂપે અને રસાદિને વીય રૂપે પરિણમાવવા, એ પ્રાણવાયુનું કાર્ય છે.
(૨) પેટમાં અન્નાદિ પચાવવા માટે અગ્નિ પ્રજ્વલિત કરવા, ગુપ્ત ભાગમાંથી મળ કાઢવેા, ઉપસ્થમાંથી મૂત્ર કાઢવુ, અંડકોષમાં વીં મૂકવું, મેડૂ, ઉરુ, જાનુ, કમર અને અને જાંઘા દ્વારા કાર્ય સ ́પન્ન કરવું, એ અપાનવાયુનુ કાર્ય છે.
(૩) પકવ રસાદિને પહેાંતેર હજાર નાડીએમાં પહેાંચાડવા, દેહનુ પુષ્ટિસાધન કરવું તથા પરસેવે કાઢવે, એ સમાનવાયુનું કાય છે.
(૪) અંગપ્રત્યંગના સંધિસ્થાન તથા અગાના વિકાસ કરવા, એ દાનવાયુનું કાર્યાં છે.
(પ) કાન, નેત્ર, ગ્રીવા, ગુલ્ફ, કઢંદેશ અને કમરની નીચેના ભાગની ક્રિયા સ`પન્ન કરવી, એ વ્યાનવાયુનુ કાય છે.
આ જ રીતે એડકાર વગેરે નાગવાયુ, સંકોચન વગેર ક્રૂ વાયુ, ક્ષુધાતૃષ્ણાદિ ધૃકરવાયુ, નિદ્રાતન્દ્રાદિ દેવદત્ત વાયુ અને શેષાદિ કા ધન ંજયવાયુ કરે છે.
વાયુના આ 'ગુણા જાણીને વાયુના જય કરનાર પેાતાના શરીર પર ઈચ્છાનુસાર આધિપત્ય જમાવી શકે છે અને સ્વસ્થતા, નીરાગિતા તથા તુષ્ટિ-પુષ્ટિના અનુભવ
કરી શકે છે..
*