________________
રોગનિવારક મ ́ત્રપ્રયાગા
૧૭૯
નવા પછી છે, એટલે તમારા રોગના ઉપાય અમારાથી થઈ શકશે નહિ. તમે પરેજ પાળવા તૈયાર હા, તે વધારે વાત કરીએ.’
તેમણે કહ્યું : ‘ઢવાની વાત જવા દો. કાઈ એવા મત્ર તાવા કે જેની-માળા ગણીએ, એટલે મીઠી પેશાબ સદંતર બંધ થઈ જાય..’
અમે કહ્યું : ‘ મંત્રમાં પણ અમુક નિયમનુ પાલન કરવું પડે છે. જો નિયમ ન પાળેા તે એમાં ધમડકા વળે. મૂળ વાત એ છે કે તમે તમારી જાત પર કાઈ પણ પ્રકારનુ નિયંત્રણ કરવા તૈયાર છે કે નહિ? એ નક્કી કરવુ જોઈએ.’
અને પેલા ગૃહસ્થે આજ સુધી એવી રીતે કાઈ જાતનું નિયંત્રણ કરી
"
માથુ ખંજવાળતાં કહ્યું : જીવ્યે છુ કે મારી જાત પર શકું એમ નથી.’
અમે કહ્યું : તે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવુ જોઈ એ.’
'
•
પેલા ગૃહસ્થે કહ્યું : કાઈ માંત્રિક અનુષ્ઠાન કરીએ તે ?’ અમે કહ્યું : “ તેથી લાંભ થાય ખરા, પણ એ અનુષ્ઠાન તમારે જાતે કરવું જોઈ એ. દાખલા તરીકે તમે હી કાર વિદ્યાને સવા લાખ જપ કરી તે તમારા આ રાગ જરૂર મટી જાય, પણ તે તમારે શ્રદ્ધા, શુદ્ધિ અને વિધિપૂર્વક ખરાખર કરવા જોઈએ.’