________________
રોગનિવારક મંત્રપ્રયોગો
૧૮૫ - લેકને ત્રણવાર પાઠ કરી જ અભિમંત્રિત કરવું અને તે અજીર્ણના રોગીને પાઈ દેવું, તેથી તરત ફાયદો થશે. એ બ્લેક આ પ્રમાણે જાણ (૧) અë વૈશ્વાન મૂ, કાળાં મશ્રિતઃ' ,
કાળાપાનમાયુ, વાળ્યનું ચતુર્વિધમ્ | . . તાવ અનેક પ્રકારના છે અને દર વર્ષે લાખ
મનુષ્ય તેના ભોગ બને છે, પણ નીચેના મંત્રને દશહજાર જપ કરી આંબાના પાંદડાંને હોમ કરવામાં આવે તે તાવ તરત ઉતરી જાય છે. આ (૨) છ રસ્તે મુë Á, મિમિવદમ્
ક્યાં મૃત્યુમર્થ ઘોર, કવાં નારાયતે ધ્રુમ્ II '' (૩) મંત્રવિદ્યામાં જણાવ્યું છે કે “જી શાન્ત ભાને સર્વારિકરનાિિા વાિ ” એ મંત્રને એક લાખ જપ કરવાથી તાવ તથા અન્ય સર્વ પ્રકારના રોગોની શાંતિ થાય છે. ४) ॐ नमो भगवते रुद्राय छिन्धि छिन्धि ज्वरं वराय
बरोज्वलितकपालपाणये हुं फट् स्वाहा । '' આ મંત્રને વડનાં પાંદડાં પર કોયલાથી લખીને
રિગી વ્યક્તિને બતાવવાથી તાવ ઉતરી જાય છે. જેણે - દશ હજાર મંત્ર જપ વડે આ મંત્ર સિદ્ધ કર્યો હોય,
તેણે આ મંત્ર લખ જોઈએ. .. -
IST