________________
મંત્રદિવાકર ચિંતન કરીને તેના શેપણનો વિનિયોગ કરે જોઈએ. તે આ પ્રમાણે
ॐ शरीरस्यान्तर्गमी ऋषिः सत्यं देवता प्रकृतिपुरुषજી. પાઘguપણે વિનિયો: !”
તે પછી ‘ ’ એ પ્રમાણે વાયુબીજનું ચિંતન કરવું. નાભિના મૂળમાં પબિંદુના ચિહ્નવાળું એક મંડળ છે. તેના પર ધુમ્રવર્ણનું બીજ ચે રહે છે. તેની ધજાઓ ફકતી રહે છે અને તેમાંથી “લૂં છું” એ અવાજ નીકળે છે. બધાને સૂકવી નાખવા એ તેનું કામ છે. આ વાયુબીજની ઘૂરક પ્રાણાયામ દ્વારા ૧૬ આવૃત્તિ કરીને તેના દ્વારા પાપપુરુષને સૂકાયેલો જોવા જોઈએ. એટલે કે - વાયુબીજના જપથી તે સુકાઈ ગયા છે, એવી ભાવના કરવી જોઈએ.
તે પછી “ ” એ પ્રમાણે અગ્નિબીજનું ચિંતન કરવું જોઈએ. હૃદયમાં રક્તનું અગ્નિમંડલ છે. તેના દેવા દ્ધ છે. તેમાં વિદ્યાકલાનો નિવાસ છે. તેમાં “ર”
જ રહેલું છે. આવું ચિંતન કરીને કુંભક દ્વારા તેની ૫૦ કે ૪ આવૃત્તિ કરીને પાપપુરુષના સુકાયેલા શરીરને ભમ કરી નાખવું જોઈએ. એટલે કે ૨ બીજના જપથી તે પાપપુરુષનું શારીર બળીને ભસ્મ થઈ ગયું છે, એવી ભાવના કરવી જોઈએ.
તે પછી વાત પ્રકારે “ ” એ પ્રમાણે વાયુબીજની ઉચક પ્રાણાયામ દ્વારા રર આત્તિ કરીને પાપ