________________
મંત્રઢિવાકર
નાભિથી હૃદય સુધી રક્તવર્ણનું ત્રિકણાકાર અગ્નિમ'ડલ છે. તેમાં પાયુ-ઇન્દ્રિય, વિસક્રિયા, વિસર્જનીય, રૂપ, ચક્ષુ, તેજ, રુદ્ર, વિદ્યાકલા અને વ્યાનવાયુ નિવાસ. કરે છે. તેનું સ્મરણ કરીને—
૪
'ॐ हूँ रुद्राय तेजाऽधिपतये विद्या कलात्मने हुं फट् विद्याकलात्मने
સાહા ।
?
એ મંત્રના ઉચ્ચારણપૂર્વક કુંડલિની દ્વારા એ ધાને વાયુમ ડલમાં વિલીન કરી દેવાં જોઈએ.
G
હૃદયથી ભ્રમંડલ સુધી ધૂમ્રવનું ષટ્કાણાકાર વાયુમંડળ છે. તેમાં ઉપસ્થ-ઇંદ્રિય, આનંદક્રિયા, વિષય,. સ્પ, ત્વચા, વાયુ, શાન્તિકલા તથા અપાન વાયુના નિવાસ છે. તેનું સ્મરણ કરીને—
'ॐ हैं ईशानाय वाय्वधिपतये शान्तिकलात्मने हुँ ર્વાહા | ’
એ મંત્રના ઉચ્ચારણ પૂર્વક એ મધાંને આકાશમ ડલમાં વિલીન કરી દેવાં જોઈ એ.
બ્રૂમધ્યથી પ્રારંધ્ર સુધી સ્વચ્છ આકાશમ ́લ છે.. તેમાં વાળુ-ઈન્દ્રિય, વચનક્રિયા, વક્તવ્ય, શબ્દ, શ્રોત્ર. (કાન ), આકાશ, સદાશિવ, શાન્ત્યતીતકલા અને પ્રાણ વાયુના નિવાસ છે. તેનું સ્મરણ કરીને
ॐ ह्रौं सदाशिवाय आकाशाधिपतये शान्त्यतीतकलाમને ૐ દૂ સ્વાહા | ' फट्