________________
આધ્યાત્મિક વિકાસનેા અને મત્ર
૧૫૩
સોહૈં ને નૈસર્ગિક મત્ર કહેવાનું કારણ એ છે કે તે આપણા શ્વાસોચ્છ્વાસમાંથી સ્વાભાવિક રીતે જ પ્રકટ થાય છે. તમે એક-બે મીનીટ શાંત થઈ જાઓ, સ્વસ્થ થઈ જાએ અને તમારા શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન આપે, એટલે આ વાત સમજાઈ જશે. આપણે જ્યારે શ્વાસ લઈ એ છીએ, અર્થાત્ આપણા શરીરમાં વાયુનું આગમન. ચાય છે, ત્યારે ‘સો' એવે ધ્વનિ સાંભળવામાં આવે છે અને જ્યારે શ્વાસ મૂકીએ છીએ, અર્થાત્ આપણા શરીરમાંથી વાયુનું નિ`મન થાય છે, ત્યારે ‘ૐ’એવા ધ્વનિ શ્રવણગેાચર થાય છે. આ રીતે આપણા શરીરમાંથી નિર ંતર સોહના ધ્વનિ નીકળ્યા કરે છે, એટલે તેને નૈસર્ગિક મંત્ર માનવામાં આવ્યા છે.
સોઢું માંથી ૪ અને હૈં એ એ અક્ષરા ખાદ કરીએ તે ઓમ્ અવશિષ્ટ રહે છે. આ રીતે ૐ તેના ગર્ભોમાં છૂપાયેલા છે. તુ સામર્થ્ય કેવુ છે? તે અમે સત્રચિંતામણિમાં વિસ્તારથી દર્શાવ્યું છે.
સોઢું માં માત્ર એજ અક્ષરા છે, એટલે તે ઘણા
નાના મંત્ર છે.
સોઢું માં ખીજી પણ એક રહસ્ય છૂપાયેલું છે, તે અહી' પ્રકટ કરવું જોઈએ. સોર્ફ રોદું સોઢું એ રીતે ધારાઅદ્ધ જપ કરીએ તે દૂતો ટૂંકો એવા શબ્દ પ્રકટ થાય છે અને Ēલઃ શબ્દ જીવાત્મા કે જીત્રના સૂચક છે. ‘મારે