________________
ભૌતિક શુદ્ધિકરણ અને તે પછી પ્રાણાયામ, ન્યાસ આદિ કરી ઈષ્ટદેવતાનું પૂજન કરવું. - આ સિવાય ત્રીજી પણ એક પ્રણાલિકા છે, જે એક " મહાત્માએ બતાવેલી છે. તેમાં મુખ્ય ચાર મંત્ર છેઃ
. (૧) » મૂકાદવનું શિઃ સુપુત્વપન નીવશિ 'परमपदे योजयामि स्वाहा।। - (૨) ૩ ચે સ્ટિકરારીરં શોષર શેષ રવા
(૩) છે સોરારી વદુ દ સ્વા,
(४) ॐ परमशिवं सुषुम्णापथेन मुलश्रृङ्गाटम् उल्लस - उल्लस, ज्वल बल, प्रज्वल प्रज्वल, सोऽहं हंसः स्वाहा ।
- આ ચાર મંત્ર બોલવાથી અને તેમાં જણાવ્યા પ્રમાણે ભાવના કરવાથી ભૂતશુદ્ધિનું ફલ પ્રાપ્ત થાય છે. - આ મં ચ્ચાર કરતી વખતે મૂલાધારચકેથી તે મસ્તકમાં
રહેલા સહસ્ત્રદલકમલ પર્યત સુષુણ્ણા માર્ગનું ચિંતન કરવું જોઈએ. ત્યાર પછી સંધ્યાવંદન, ઈષ્ટદેવતાપૂજન, મંત્રજપ આદિ કરવાં જોઈએ.
જૈન પરંપરામાં પણ સકતીકરણના અધિકાર ભૂતશુદ્ધિની ક્રિયા કરવામાં આવે છે, પરંતુ તેનું સ્વરૂપ આથી તદ્દન નિરાળું છે અને તે ઘણું સરલ પણ છે, તેથી પાઠકેની જાણે માટે તે અહીં રજૂ કરવામાં આવે છે.