________________
આ મંત્રદિવાકર અને કીલક પર મંત્રશક્તિને મુખ્ય આધાર હોવાથી તે. સર્વાંગમાં ધારણ કરવા. ચોગ્ય છે. તાત્પર્ય કે– . . (૧) મસ્તકપર–ષિ. (૪) ગુાસ્થાનમાં—બીજ. (૨) મુખમાં–છંદ. (૫) બંને પગમાં–શક્તિ(૩) હૃદયમાં–દેવતા. (૬) સર્વાંગમાં–કીલક,
એ રીતે ઋષિ આદિની સ્થાપના કરવી, તે ઋષ્યાદિ. ન્યાસ કહેવાય છે. .
(૪) માતૃકાન્યાસ–વર્ણમાલાને વર્ણમાતૃકા કહે વામાં આવે છે. આ વર્ણમાતૃકાના તમામ સ્વરે તથા વર્ણની કરાંગુલિઓ તથા હૃદયાદિ અંગે પર સ્થાપના કરવી, તે માતૃકાન્યાસ કહેવાય છે.
માતૃકાન્યાસ કરતાં પહેલાં સામાન્ય રીતે પુષ્યાદિન્યાસ કરવામાં આવે છે. તે આ પ્રમાણે
મસ્તકમાં–છે. ત્રહ્મળ પચે નમઃ | મુખમાં– Tચત્રીરજી નમઃ હૃદયમાં–જી માતૃવાર રેવતાચૈ નમઃ ગુઠ્ઠા સ્થાનમાં– શુક્યો વીણેભ્યો નમઃ પગમાં વચ્ચઃ શમ્યો નમઃ | સર્વાંગમાં–જી વી સ્ત્રય નમઃ |
છે. વ લ સ ધ હે માં અનુષ્ઠાભ્યાં નમઃ } . . # $ % $ = ૐ ગં છું તર્ગની હા ' .