Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०
% 3D
ज्ञाताधमकथासूत्रे एकस्मिन्नगरे कश्चिन्मणिधरो भुजङ्गस्तरुमारुह्य स्वमगि क्षैकदेशे संस्थाप्य तत्पकाशबलेन प्रतिदिनं पक्षिणामण्डशावकान् भक्षति । एकदा पक्षिभिः संमील्य चञ्च चरणादिना तं निहत्य तथास्थित एवाधो निपातितो मृतः । वृक्ष स्थितमगिप्र. भया तदधोवर्निकूपगतं सर्व जलं रक्तीभूतमियाभासते, कूपादाकृष्टं तु तत् श्वेतमेव । तदृष्टवा केनचिबालेनाविलम्बितं स्थविराय निजजनकाय तत्सर्व निवेहै-अथवा आत्मपरिणति बढती जाती है वैसे २ अभ्युदय और मोक्ष की तरफ जीव का जो बुद्धि पूर्वक झुकाव होता है उस बुद्धि का नाम पारिणामिकी बुद्धि है।
इस बुद्धि के ऊपह स्थविरका दृष्टान्त इस प्रकार हैएक नगरमें मणिधर भुजंग रहता था। वह अपने फणास्थमणि को जब वृक्ष पर चढता था तो उसके एक कोने में रख देता था और फिर उम के प्रकाश में वह वृक्ष पर इधर उधर फिर कर प्रतिदिन पक्षियों के अंडों को देखकर खाता रहता था। एक दिन की बात है कि पक्षियोंने मिलकर इसका सामना किया। परस्पर में छिडकर युद्ध हुआ। अन्तमें पक्षियों ने चन्चु
और पैरों के आघात से उसे आहत कर वृक्ष से नीचे गिरा दिया। गिरते ही वह मर गया। वृक्ष के नीचे एक कूप था। सो उसका जल उस वृक्ष स्थित मणि की प्रभा से रक्त दिखलाई देता था। परन्तु जब वह जल कूप से बाहर निकाला जाता तो सफेद ही प्रतीत होता था। इस बात को देखकर किसी बालकने अपने पुढे पिता से यह सब
જેમ જેમ આયુષ્ય વધતું જાય છે, અથવા આત્મપરિણતિ વધતી જાય છે, તેમ તેમ અભ્યદય અને મોક્ષની તરફ જીવની જે બુદ્ધિ પૂર્વક પ્રવૃત્તિ હોય છે, તે બુદ્ધિનું નામ “પરિણામિકી” બુદ્ધિ છે.
આ બુદ્ધિ વિષે સ્થવિરનું દષ્ટાંત આ પ્રમાણે છે.
એક નગરમાં મણિધર (સાપ) રહેતું હતું. તે જ્યારે ઝાડ ઉપર ચઢતો હતું, ત્યારે પિતાનાફણના મણિને ઝાડના એક ખૂણામાં મૂકતે, અને પછી તેના અજવાળામાં ઝાડ ઉપર ચારે બાજૂ ફરીને પક્ષીઓના ઈડાઓનું દરરોજ ભક્ષણ કરતો હતો. એક દિવસ પક્ષીઓએ સંપીને તેને સામને કર્યો. બન્ને પક્ષમાં ઘમસાણુયુદ્ધ જામ્યું આખરે પક્ષીએાએ ચાંચ અને પગના પ્રહારથી તેને ઘાયલ કરીને ઝાડ ઉપરથી નીચે પાડે. પડતાંની સાથે જ તે મરણ પામે. ઝાડ નીચે એક કૂ હતું. તેનું પાણી ઝાડ ઉપર મૂકેલા મણિના પ્રકાશવડે લાલરંગવાળું લાગતું હતું, પણ જ્યારે તે પાણી કૂવામાંથી બહાર કાઢવામાં આવતું ત્યારે તે ધણું જ લાગતું હતું આ જોઈને કઈ છોકરાએ પિતાના ઘરડા પિતાને આ બધું કહ્યું. તે સાંભળીને તરત જ તે ઘરડે પિતા ત્યાં આવ્યો અને
For Private and Personal Use Only