Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ९ स्वप्नफलरक्षणोपायनिरूपणम्
११५
गुरुकथाजो गरइ मोक्खमग्गं, हवइ समिइगुत्ति धारओ संतो। खंतो दंतो चाई, सरणं मे सो गुरू होउ ॥१॥ जयणर्ट मुहपत्ति, सदोरगं बंधए मुहे निच्चं । जो मुक्करागदोसो, सरणं मे सो गुरू होउ ॥२॥ पज सियतकमिस्सिय, चणाइ अन्नं य मोयगं जो उ । समभावेणं भुंजइ, सरणं मे सो गुरू होउ ॥३॥ मियमाणजीवरक्खो,-वएसगो धम्मकमलमत्तंडो । हवइय पायविहारी, सरणं मे सो गुरू होउ ॥४॥
जो दूसरे प्राणियों को मोक्ष के मार्ग का उपदेश देते है। पांच समिति एवं तीन गुप्तियों को धारण करते है प्रतिकूलता होने पर भी जो सदा शांत भाव रखते है। अपराधी जीने पर भी जिसके हृदय से सदा क्षमा भाव बहता रहता है जो दांत और परिग्रह के त्यागी होते हैं ऐसे गुरुजनों की मैं शरण स्वीकारता हूं ॥१॥
जीवों की जतना के लिये जो सदा अपने मुख पर सदोरक मुखवस्त्रिको बांधे रहते हैं तथा किसी भी जीव पर जिनके अन्तरंग में राग और द्वेष का उदय नहीं होता है वही मेरे परम गुरु हैं और उन्हीं की मैं शरण स्वीकार करता हूं। ॥२॥
जो पर्युषित, तथा तक्रमिश्रित चना आदि अन्न को तथा मोदक को बिना किसी भेद के समभाव से खाते है वे ही मेरे गुरु हैं और उन्हीं की मैं शरण लेता हूं। ॥३॥
જે બીજા પ્રાણીઓને મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે, પાંચ સમિતિ અને અને ત્રણ ગુપ્તિઓને જે ધારણ કરે છે, પ્રતિકૂળતા હોવા છતાં જે હમેશાં શાંત ભાવ રાખે છે, અપરાધ કરનાર જીવો પ્રત્યે પણ જેના હૃદયથી દરરોજ ક્ષમાભાવ વહેતો રહે છે, જે દાંત અને પરિગ્રહના ત્યાગી હોય છે, એવા ગુરુજનેની હું शरण व खु. ॥१॥
જેના રક્ષણ માટે જે દરરોજ પિતાના મોં ઉપર સદેરક મુખવસ્ત્રિકા બાંધીને રાખે છે, તથા કેઈપણ જીવ ઉપર જેના હૃદયમાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થતા નથી, તે જ મારા ગુરૂ છે અને હું તેમને શરણે જાઉં છું. પારા
જે પર્યાષિત, અને છાશ મિશ્રિત ચણ વગેરે અનાજ તથા માદકને કેઈપણ જાતના ભેદભાવ વગર સમભાવવડે ખાય છે, તે જ મારા ગુરૂ છે, હું તેમને શરણે જાઉં છું. આવા
For Private and Personal Use Only