Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणीटीका. अ. १. ३० मातापितृभ्यां मेघकुमारस्य संवादः ३५५
मातापित्रोः पुत्रस्य च मध्ये कः पूर्व परलोकं गमिष्यति कः पश्चाद् गमिप्यतीति न कोऽपि जानातीत्यर्थ: । ' तं ' तत् तस्माद् इच्छामि खलु यावत् प्रव्रजितुम् ॥ २९ ॥
मूलम् — तणं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो जाहे नो संचाइ, मेहं कुमारं बहूहिं विसयाणुलोमाहिं आघयणाहिं य, पन्नाहि य, सन्नवणाहि य, विन्नवणाहि य, आघवित्तए वा पन्नवित्तएवा, सत्रवित्तए वा, विन्नवित्तए वा, ताहे विसयपडिकूलाहिं संजमभ उव्वेयकारियाहिं पन्नवणाहिं पन्नवेमाणा एवं वयासीएसणं जाया ! निग्गंथे पावयणे सच्चे अणुत्तरे के लिए पडिपुणे दिन विनाश अवश्य है - तो ऐसी स्थिति में मोक्षाभिलाषी का यह कर्तव्य है कि वह इसका अवश्य ही परित्याग कर अपने कल्याण की साधना कर लेवे। इसे ध्रुव मान मान कर जो आत्मकल्याण से वंचित रहते हैंवे अज्ञान हैं। कौन इस बात को कह सकता है कि इनका भोक्ता पहिले नष्ट हो जावेगा और बाद में ये नष्ट होंगे अथवा पहिले ये नष्ट होंगे और भोगने वाला बाद मेनष्ट होगा । इसलिये ममता का परि त्याग कर हमे आप दीक्षा लेने की आज्ञा प्रदान की जिये। यह मद कहिये कि हमारे परलोक जाने पर ही तुम दीक्षा लेलेना - कारण जीवन का कुछ भरोसा नहीं है कौन पहिले जावे और कौन बाद में इसका निर्णय कैसे किया जा सकता है। || सूत्र २९ ॥
એથી હે માતાપિતા ! આ દ્રવ્યના કોઇ દિવસ વિનાશ ચાકકસ થશે જ તેા એવી સ્થિતિમાં મેાક્ષાભિલાષી માણુસનું આ કર્તવ્ય છે કે આને અવશ્ય ત્યાગ કરીને પોતાના કલ્યાણ માટે તૈયાર થઈ જાય. આ વાતને નહિ સ્વીકારતા જે માણસ આત્મકલ્યાણથી વંચિત રહે છે, તે અજ્ઞાની છે. આ વાત કાણુ ખતાવી શકે છે કે આ દ્રવ્યના ભાકતા પહેલાં નાશ પામશે, અને ત્યારબાદ આ દ્રવ્યા નષ્ટ થશે, અથવા પહેલાં આ નષ્ટ થશે અને ભાકતા પછી નષ્ટ થશે એટલા માટે મમતા ત્યજીને મને તમે દીક્ષા લેવાની આજ્ઞા આપેા. તમે એમ ન કહેતા કે અમારા મૃત્યુ પછી તમે દીક્ષા લેજો, કેમકે આ ક્ષણભંગુર જીવનના શે। વિશ્વાસ ? અહીં કાણુ પછી અને કાણુ પહેલાં જશે એ વાત કાણુ ખતાવી શકે છે? ! સૂત્ર (( " ૨૯
For Private and Personal Use Only