Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षणीटीका अ २ . २ भद्राभार्यायाः वर्णनम
५७३
करेवारूपाणि 'वंजण' व्यञ्जनानि, व्यज्यन्ते सूच्यन्ते भाग्योदया यस्तानि तिलमपादीनि 'गुण' गुणाः मौशील्यपातिव्रत्यादयस्तैः उवत्रेया' उपपे ॥समन्विता, तत्र उप अपइत्युपसर्गयोः 'अप' इत्यत्राद्यड कारस्य पृषोदरादिस्वापः 'माजुम्माणप्यमाणपडि पुन्नसृजायसवंगसुंदर गा मानोन्मान प्रमाणपतिपूजासमुन्दराही तत्र= 'माग' मानं= जलद्रोणप्रमाणता, तथाहि परिपूर्ण जलकुण्डे यस्य पुरुषस्य यस्याः स्त्रियो वा प्रवेशे एति यदि द्रोणपरिमितं जलं बहिर्निस्सरति तदा स पुरुषः सा स्त्री वा मानप्राप्तो च्यते, मानपरतायाः शरीरावगाहनाविशेषो मानमित्युच्यते । 'उम्मान' उन्मानम्, अर्धमारप्रमाणता साचेत्थम्-तुलायामारोपितो नरो नारी वा यथ भारतमाणा भवति तदा स पुरुषः सा स्त्री वा उन्मानपाप्ता निगद्यते 'नाग' या स्वार्मुकैरट्रोनरनोच्छ्रायः इत्थं च मानं चोन्मानं च प्रमाणं युक्त था। (खण) से विद्या, धन आदि की सूचक करस्थशुभ रेखा रूप चिह्नों से, तथा भाग्योदय सूचक तिलममा आदि रूप व्यंजनों से यह समन्वित थी । सुशीलता तथा पातिव्रत आदि गुणों का यह घर थी । (माणुम्माणपमाणपडि पुन्नसुजायसव्वंगसुंदरंगा) मान, उन्मान और प्रमाण
,
इन के अनुसार इसके समस्त अंगपूर्ण थे। परिपूर्ण जल कुण्ड में प्रवेश करने पर द्रोण परिमित जल यदि उस कुंड से बाहर निकल आवे तो वह पुरुष अथवा स्त्री मान वाली कही जाती है । अर्थात् इसके शरीर श्री अवगाहना इतने मान प्रमाण थी । तुला पर आरोपित होने पर जिम स्त्री अथवा पुरुष का वजन अर्धभार प्रमाण निकलता है। तो वह उन्मान प्राप्त कहलाता है। अग्ने अंगुलों ने १०८ रुवाली बने हुए ऊँचाई ધન વગેરેને સૂચવનારી હાથની શુભરેખાઓથી તેમજ ભાગ્યેાદયના સૂચક તલમષા વગેરે રૂપ વ્યંજનેાથી તે સંપન્ન હતી. શાલીનતા તેમજ પાતિત્રત્ય વગેરે ગુણાનુ તે ઘર हती. (माणुम्माणमाणपरिपुनसजायसव्वंगमुदरंगा) मान, ઉન્માન અને પ્રમાણ સહિત તેનાં બધાં અંગે પૂર્ણ હતાં. સંપૂર્ણ રૂપથી ભરેલા પાણીના કુંડમાં પ્રવેશ્યા ખાદ જો દ્રોણ પરિમાણુ જેટલુ પાણી તે કુંડમાંથી બહુ ર નીકળે તેા તે પુરુષ અથવા સ્ત્રી ‘માન' વાળી કહેવામાં આવે છે. એટલે કે તેમના શરીરની અવગાહના અમુક - જેટલા માન પ્રમાણવાળી હતી. ત્રાજવાં ઉપર ચઢીને જે સ્ત્રી અથવા પુરુષ પોતાનુ વજન કરાવતાં તેમનુ વજન અભાર પ્રમાણ જેટલુ થાય તે તે ઉન્માન પ્રાપ્ત કહેવાય છે. પોતાના આંગળથી જ માપ કરવામાં આવે અને તે પુરુષ કે સ્ત્રી એકસો આઠ જેટલા આંગળના માપ જેટલી થાય તે તે પ્રમાણ પ્રાપ્ત કહેવાય છે. એવી રીતે માન, ઉન્માન અને પ્રમાણ યુક્ત તેમના દરેકે
For Private and Personal Use Only