Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नगारधर्मामृतवषिणीटीका अ.१२.३९ मेघमुनेरातध्यानप्ररूपणम् निगमनम् , तान 'पासणाई' प्रश्नान-तत्वाजज्ञापा पारज्ञानलक्षणाः प्रश्नाः यथा 'किमाहबंधनं भगवान किं ज्ञात्वा वाडयत्' इति तान् , अत्र-अर्थहेतु प्रश्नशब्दानामापत्वात नपुंसकत्वं, कारण इं' कारणानि-कार्याऽध्यवहितपूर्वक्षणत्तिरूपाणि तानि, चतुर्दशगुणस्थानवर्ययोगिकेलिनां मोक्षगमन प्रतिशेले श्यवस्था स्वरूपादीनि 'वागरणाई' व्याकरणानित्याक्रियन्ते प्रश्नानन्तर मुत्तरतयाभिः धीयन्ते निर्णयरूपेण इति व्याकरणानि कृतप्रश्नस्यानररूपाणि तानि 'आइकति' आख्यान्ति-मां कथयन्तिम्म, इष्टाभिः कान्ताभिः वाग्भिः 'आलति' उसी तरह सकल संयम भी ऐसा ही है-अतः यह आपको ग्रहण करना उचित है। इस प्रकार के इस कथन में प्रतिज्ञादि पंचावयवों का स्पष्टीकरण किया है कारण और प्रश्नो का अच्छी तरह से स्पष्टीकरण करते थे। 'सका भाव इस प्रकार है-जब मुझे किसी तत्त्व को जानने की इच्छा होती थी-अथवा-यह किस तरह से जानकर करना चाहिये ऐसा उस तत्व को जानने का भाव उत्पन्न होता था- 'जैसे भगवान् ने बंध का क्या स्वरूप कहा है, और उसे मोक्षभिलाषी को किस तरह जानकर अपनी आत्मा से हटाना चाहिये' तो इस रूप के प्रश्नों का तश कार्य के अव्यवहित पूर्वक्षणवर्ती कारणों का-जैसे चौदहवें गुणस्थान में रहे हुए अयोग के वलियो को मोक्षगमन के प्रति शैलेशी अवस्था कारण होती है तथा प्रश्नो के बाद उनके निर्णीतरूप से दिये गये वडा समाधान से जो स्पष्टी करण थे वे बडे सुन्दर और मधुर भारा मे होते थे । સંવેગ વગેરે ભાવ છે, તેમજ સકલ સંયમ પણ એવે જ છે. એટલા માટે તમારે આ સંયમ સ્વીકારે ઉચિત છે. આ રીતે આ કથનમાં પ્રતિજ્ઞા વગેરે પંચાવને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. કારણ અને પ્રશ્નના સારી રીતે સ્પષ્ટીકરણ કરતા હતા. એને અર્થ એ છે કે જ્યારે મને કોઈ પણ તત્વને જાણવાની ઈચ્છા થતી હતી અથવા આ કેવી રીતે જાણીને કરવું જોઈએ. એ તે તત્ત્વને જાણવાનો ભાવ ઉત્પન્ન હોય છે. “દાખલા તરીકે ભગવાને બંધનું સ્વરૂપ શું બતાવ્યું છે. અને મોક્ષની ઈચ્છા રાખનારા માણસને કેવી રીતે જાણીને પિતાના આત્માથી કમ દૂર કરવા જોઈએ” આ જાતના પ્રશ્નના, તેમજ કાર્યના અવ્યવહિત પૂર્વેક્ષણવર્તી કાર
ના જેમ કે ચોદમાં ગુણસ્થાનમાં રહેતા અગ કેવલીઓને મોક્ષ મેળવવા માટે શૈલેશી અવસ્થા કારણ હોય છે, તેમજ પ્રશને પછી તેમના નિર્ણત રૂપે આપવામાં આવેલા સમાધાન રૂપમાં વ્યાકરણોના ઉત્તરો તેમના તરફથી બહુ જ સરસ મધુર ભાષામાં મળ્યા હતા. જ્યારે કે ઈ વાત મને સમજાતી ન હતી અથવા સમજાએલા
For Private and Personal Use Only