Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञाताधर्मकथाङ्गसूत्रे खलु भो देवानुप्रिया ! श्रमणो भगवान महावीरः आदिकरस्तीर्थकरो यावत् सिद्धिगतिनामधेयंस्थानं संप्राप्तुकामः पूर्वानुपूर्व्या चरन् ग्रामानुग्रामं द्रवन् इहागतः, इह-अस्मिन् मगधदेशे आगतः, इह संप्राप्तः इह-अस्मिन् राजगृहे नगरे संप्राप्तः, इह समबमृतः अत्रास्मद्भाग्योदयेन समागतः, इहै। अस्मिन्नेव, राजगृहे नगरे गुणशिलके चैत्ये यथाप्रतिरूपमवग्रहमवगृह्य संयमेन तपसाऽऽ स्मान भावयन् विहरति, तन्महाफलं खलु भो देवानुपियाः ! तथा रूपाणा महतां भगवतां नामगोत्रस्यापि 'सवणयाए' श्रवणतया प्रवणेन आपत्वात् स्वार्थे तल। किमङ्ग ! पुनः 'अभिगमणवंदणणमंसणपडिपुच्छणपजुधासणयाए' अभिगमनसम्मुखं गमनं, वन्दनं-गुणकीर्तनम्, नमस्यनं-पश्चाङ्ग स यत्ननमः नपूर्वकनमस्करणं, प्रतिप्रच्छनं शरीरादि वार्तापश्नः, पर्युपासना-सावद्ययोगपरिहारपूर्वकनिरवयभावेन सेवाकरणम्, एतेषां समाहारस्ततस्तल-प्रत्यये आदिकर हैं तीर्थकर हैं और जो सिद्धि गति नामक स्थान को प्राप्त करने वाले हैं वे आज तीर्थकर परम्परा के अनुसार विचरते हुए और एक ग्राम से दूसरे ग्राम विचरते हुए राजगृहनगर में गुणशिलक नामक उद्यान में तप संयम से आत्माको भाषित करते हुए विचरते हैं तो हे देवानुपियो ? जब तथा रूप अहंत भगवान के नाम गोत्र के सुनने से शुभ परिणामरूप महा फल प्राप्त होता है तो फिर साक्षात् रुपमें (अभिगमण, वंदण, णमंसण पडिपुच्छण, पज पासणयाए) उनके सन्मुख जाने से, उनके गुणों का कीर्तन करने से पांचो अंगों को झुकाकर उन्हे नमस्कार करने से, उनके शरीरादि की सुखशाता पूछने से, सावद्ययोगका परिहारपूर्वक निरवयोग से उनकी सेवा करने से जो महाफल प्राप्त होता है उसे वर्णन करने કહેવા લાગ્યા કે હે દેવાનપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવી –જે દિકર છે, તીર્થકર છે, અને સિદ્ધિગતિ નામકસ્થાન મેળવનાર છે, તેઓ આજે તીર્થંકર પરંપરા અનુસાર વિચરણ કરતા, અને એક ગામથી બીજા ગામ વિચરતા રાજગૃહ નગરમાં ગુણશીલક નામના ઉદ્યાનમાં તપ અને સંયમ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે. તે હે દેવાનુપ્રિયા ! તથા રૂપ અહંત ભગવાન નામ અને ગોત્રના શ્રવણથી તેના શુભ પરિણામમાં મહાફળ પ્રાપ્ત હોય છે તે પછી સાક્ષાત્ રૂપે (अभिगमण, वंदण, णमंसण, पडिपुच्छणपज्जुवासणयाए) तेभनी सामे જવાથી, તેમના ગુણકીર્તનથી, પાંચ અંગોને નમાવીને તેમને નમસ્કાર કરવાથી, તેમના શરીરની સુખશાંતી પૂછવાથી, સાવદ્યોગના પરિહાર પૂર્વક નિરવદ્યોગથી તેમની સેવા કરવાથી જે મહાફળ પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરવાનું સામર્થ્ય કેણ ધરાવી
For Private and Personal Use Only