Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३५२
ज्ञाताधमकथालने हिए , दायादस्वाहिते-दायादा: भ्रात्रादयस्तेषां स्वाहित= स्वायत्त तर्विभाजिते भवतीति भावः, मच्चुसाहिए' मृत्यु स्वाहितं-मृत्योरधीनं-नाशाधान दुईत्तपुत्रादिभिर्ना शितं भवतीति भावः । उक्च
दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमिभुजो गृहन्ति बबलं प्रदर्य हुतभुग भम्मी करोति क्षणात् । अम्भः मावयते क्षितौ विनिहितं य क्षाहरन्ते हठात्, दुत्तास्तनया नयन्ति निधनं धिग दुःखदं तद्धनम् ।। १ ।। पर मेरा आपसे ऐसा कहना है कि ये सब हिरण्य सुवर्ण आदि द्रव्य जिनके अक्षय होने आदि के विषय में आप मुझ से कह रहे हो वे जैसे अपने स्वामी के आधिन होते हैं-वैसे ही वे अग्नि के भी आधोन बन सकते हैं। चौरों के आधीन बन सकते हैं। दूसरे राजा लोग इन्हें करादि द्वारा अपहरण कर सकते हैं। भाई आदि दायाद इन्हें अपने आधीन बना सकते हैं। दुश्चरित्र पुत्रीदि द्वारा ये विनष्ट किये जा सकते हैं। यही बात किसी कविने इस श्लोक द्वारा प्रकट की है
(दायादाः स्पृहयन्ति, तस्करगणाः मुष्णन्ति इत्यादि)-तात्पर्य इसका यह है-कि धनादि द्रव्य हे मातापिताओ। इस जीव को सुखद त्रिकाल में भी नहीं हो सकता है। यह तो मोह बशवी जीव का ही केवल एक मात्र कल्पना हैं-यदि एमा ही माना जावे तो अनगार अवस्था के धारी सकल संयमी जीव हैं वे इसके अभाव में अत्यात दुग्यी माने जाने चाहिये-परन्तु ऐसा नहीं है कारण वे इसके सद्भाव में जो नाना प्रकारकी चिन्ताओ से कदर्थना होती है उससे सर्वथा रहित हैं-दायाद लोग તે મારું કહેવું એવું છે કે આ બધા ચાંદી સોનું વગેરે દ્રવ્ય-જેના માટે તમે અખુટ હોવા વિશેની વાત રજુ કરી રહ્યા છે–તે જેમ પોતાના સ્વામીની પાસે રહે છે, તેથી પ્રતિકૂળ (તે દ્રવ્ય) અગ્નિને પણ ભેટે છે, ચેરને સ્વાધીન બને છે, અને બીજા રાજા કર વગેરેના રૂપમાં એને લઈ શકે છે. ભાઈ વગેરે કુટખીઓ એને અધિકાર બતાવીને હરી શકે છે. કુપુત્ર વગેરેથી એને નાશ થઈ શકે છે.
विश्य घुछ-"दायादा : स्पृहयन्ति, तस्करगणा : मुष्णन्ति" । કહેવાને હેતુ એ છે કે ધન વગેરે દ્રવ્યનું આ જીવને માટે સુખ સ્વરૂપ થવું તે ત્રિકાળમાં પણ શક્ય બની શકે તેમ જાણતું નથી. આ તે ફકત મેહનાવશમાં સપડાએલા જીવની એક વ્યર્થ કલ્પના છે. જે દ્રવ્યથી જ બધા સુખી થતા હોય તે અનગાર અવસ્થા ધારી બધા સંયમી જી આ દ્રવ્યના અભાવે દુઃખી હોવા જોઈએ. પણ એમ કંઈ જણાતું નથી. કેમકે દ્રવ્ય-ધન-ની હયાતીમાં અનેક પ્રકારની ચિંતાઓ અને ઉપાધિઓ ઊભી થાય છે તેમનાથી તે અનાર મુનિઓ સંપૂર્ણ
For Private and Personal Use Only