Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५८
हाताधर्मकथाङ्गसने शिकाभिः९, 'दमिली' द्राविडीभिः१०, सिंहली' सिंहलीभिः११, 'आरबी' आरबीभिः१२, 'पुलिंदी' पुलिन्दीमि:१३, १कणी' पकणीभिः१४, 'बहली' बालीभिः१५, 'मुरुडी' मुरुण्डीभिः१६, 'सबरी' शबरीभिः१७, 'पारसी' पारसीभिः१८, 'गाणादेसीहि नानादेशीयामिः अनार्यदेशोत्पन्नाभिः विदेसचेसपरिमंडियाहिं' विदेश नेपपरिमण्डिताभिः मानादेशीयानां तासां स्व स्व. देशीय एव वेष आसीदिन्यर्थः । 'इंगियचितियपत्थिय विजाणियाहिं' इङ्गितदासियों से, द्राविडियों से-द्रविड देश की दासियों से, सिंहलीयों से-सिंहलदेश की दासियों से आरवियों से-आरबदेश की दासियों से, पुलन्द. नियों से-पुलिन्द देश की दासियों से, पक्कणियों से-पक्कणदेश की दासियों से बहु-बहलदेश की दासियों से मुरुंडी-मुरुंड देश की दासियों से शबरीशबरदेश की दासियों से पारसी-पारसदेश की दासियों से इन नाना अनार्यदेश की दासियों से सदा सुरक्षित रहा करता था। ये सब भिन्नर देश की दासिया अपने देश के अनुसार वेषभूषा से सदैव सुसज्जित रहता थीं। इगित, चिन्तित, तथा प्रार्थित, विषय को ये जानने में बडी निपुण थीं। अभिप्राय: के अनुसार जो चेष्टा की जाती है उसका नाम इंगित है। जैसे भ्रका चलाना शिरका हिलाना आदि। भोजनादि के समय में मन में जो विचार आता है उसका नाम चिन्तित है। अंग आदि मोडना इसका नाम मार्थित है। इनमें कितनीक स्त्रियों ऐसी भी थी जों अपने ही देश के अनुरूप पोशाक पहिने रहा करती थीं। अन्य देश की पोशाक नहीं पहिनती थीं। ये सब बडी निपुण थी कार्य संपादन करने દેશની દાસીઓથી, આરબીઓથી આરબ દેશની દાસીઓથી, પુલન્દનીઓથી–પુલિન્દદેશની દાસીઓથી, પક્કણિઓથી–પકણદેશની દાસીઓથી, બહબહલદેશની દાસીઓથી, મુડીમડદેશની દાસીઓથી, શબરી–શબરદેશની દાસીઓથી, પારસી–પારસદેશની દાસીઓથી આવી અનેક અનાર્યદેશનીદાસીઓથી તે હમેશાં સુરક્ષિત રહેતું હતું. આ બધી વિભિન્ન દેશેની દાસીઓ પિતા પોતાના દેશની વેષભૂષામાં સદા સુસજિજત રહેતી હતી. ઈગિત, ચિત્િત તેમજ પ્રાર્થિત વિષયને જાણવામાં તેઓ ખૂબ જ ચતુર હતી. અભિપ્રાય મુજબ જે ચેષ્ટા કરવામાં આવે છે તે ઈગિત કહેવાય છે. જેમ કે ભૂસંચાલન, કરવું, માથું હલાવવું વગેરે. ભેજન વગેરેના સમયે જે વિચારો ઉદ્દભવે છે તેનું નામ ચિંતિત છે. અંગ વગેરે વાળવું તે પ્રાર્થિત કહેવાય છે. આમાં કેટલીક સ્ત્રીઓ એવી પણ હતી કે જેઓ પિતાના દેશના પહેરવેશ મુજબ વસ્ત્રો પહેરીને જ રહેતી હતી. બીજા દેશનો પહેરવેશ તેમને પસંદ ન હતું. આ બધી દરેક કાર્યમાં અત્યન્ત નિપુણ હતી, કામ
For Private and Personal Use Only