________________
દેવાધિદેવ શ્રી તીથકર ભગવાન
- - *
૩
બાદશાહ પેાતાની નજરે આમ ખેલે છે, કેમકે માદશાહને મન તા ખાજાના ભૂકા એ ફેંકી દેવાની ચીજ છે, પણ જગતની નજરે જુએ તા ખબર પડે કે ખાજાના ભૂકા પણ ભિખારીને મળી શકતા નથી. ખાદશાહ જ્યાં સુધી માદશાહી નજરે જુએ ત્યાં સુધી એ પરિસ્થિતિના ખ્યાલ કદાપિ આવી શકતા નથી. જગતની દૃષ્ટિએ તે બિચારા ભિખારીને ખાજાના ભૂકા જોવાનું પણ કયાં છે? એ જ રીતે આપણે મનુષ્યશરીરમાં આવ્યા, શરીરે વધ્યા, સમજણુમાં વધ્યા માટે મનુષ્યપણાની દુલ ભતા ખ્યાલમાં આવતી નથી કેમકે ષ્ટિ પ્રાપ્ત મનુષ્યપણાની છે. જેને મનુષ્યપણું નથી મળ્યું તેવાં ઝાડ, ફળ, ફૂલ, પાંદડા વગેરેની નજરે જૂએ તેા જરૂર મનુષ્યત્વ દુર્લભ સમજાય. પૃથ્વીકાય, અપૃકાય, તેઉકાય, વાચુકાય, વનસ્પતિકાચમાં રહેલા જીવા મનુષ્યપણું ન પામ્યા અને આપણે પામ્યા તેનું કાંઇ કારણ ખરું કે નહિ ? કયા પુણ્યથી આ મનુષ્યત્વ સાંપડયુ. એ ભલે ન સમજાય પણ એક વાત તા ચાસ કે કોઈ પુણ્ય પ્રકૃતિથી જ તે મળ્યુ છે. જન્મતાં જ મળતાં સુખ-દુઃખમાં આ જન્મનું કયું કારણ છે ?
ગાદીપર આવેલા બાદશાહને રાજ્યાદિ ઋદ્ધિ મળી તે કયા કારણે ? આ ભવમાં કયા પ્રયત્ન છે ? રાજ્ય મેળવવા વગેરેમાં તે વડીલેાના પ્રયત્ન હતાને ! ખીજુ કાઈ અહીં ન જન્મ્યું અને પે!તે કેમ જન્મ્યા ? રાજ્ય માટે પેાતાની મહેનત મુદ્દલ નથી. રાજ્ય કાંઈ ઉપરથી (આકાશથી) ઉતરીને આવ્યું નથી. પેાતે જન્મતાં પહેલાં તે સ્થાનની પસંદગી કરી નથી કે એના જ જન્મ ત્યાં થાય, તેમજ એવી શેાધ કે પસદગી માબાપે પણ કરી નથી. તેા આ બધું થવામાં કાંઇ કારણ ખરુ` કે નહિ ? ખાળે (દત્તક) લેવામાં કે થવામાં તે હજી પરસ્પર જોવાપણું હાય પણ જન્મ લેવામાં નથી. માબાપે દીકરાના જીવને પસંદ નથી ક કે અવતરનારે નથી માબાપને પસંદ કર્યો ! કન્યા આપતી વખતે હજી એ સુખી થશે કે નહિ તેવી તપાસ થાય છે. પછી જં સંબધ સંધાય છે પણ અહી. સંબંધ કાણે સાંધ્યા ? કોઈદલાલ ખરો કે નહીં ? કેટલાયે વેપાર એવા હાય છે કે જેમાં સેત્તા ખૂબ થાય છે