Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat
Catalog link: https://jainqq.org/explore/005148/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિથ કમળ કેરાટ અશમાધાન્ટવપુછપ ૨૮ જી. થી | યોગદષ્ટિ સમુચ્ચય ભાષાન્તર. કેમક, મહિાપાધ્યાય ના. કશી દેવવેચજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् विजयकमलसूरीश्वरगुरुभ्योनमः શુublishinIvaluargamouIaIteટaimumlaunNIE-MIMIHIRIBennunciation શ્રીમદ્દ હરિભસૂરીશ્વરજી મહારાજ વિરચિત છે શ્રી વિજયકમલ કરે ગ્રંથમાળા દેવપુષ્પ ૨૮ મું ૐnuIElumIBILIPINIPIPitamaul ultistimultiputiLeIn]]IP યુપIneliminalysium IIMHilanetlalekin fillfil In MinIII IITH(tang) I યોગદ્રષ્ટિ સમુચ્ચય. : ભાષાંતરકર્તા : મહાપાધ્યાયજી મા. શ્રી દેવવિજયજીગણિ મહારાજ LI SI :પ્રસિદ્ધ કર્તા શ્રી વિજયકમલ કેશર ગ્રંથમાળા તરફથી શા. હીરાલાલભાઈ મગનલાલ, ખંભાત. MILLIP-iTILuminutreaming leanlinIyકાIIIIIIIIIIIIIII) all E પ્રથમ આવૃતિ. વિ. સં. ૧૯૯૨ પ્રત ૧૨૫૦ કિં. ૧-૪-૦ ÍળાIn ImmunશારાથHિinimuસામીયાણun up લાલાળા રાણા Iunitme Page #3 -------------------------------------------------------------------------- ________________ (ગ્રંથ કર્તાએ સર્વ હક સ્વાધીન રાખ્યા છે.) અમદાવાદ–ધી “ડાયમંડ જ્યુબિલી ” પ્રિન્ટીંગ પ્રેસમાં, પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. ૧૯૩૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આચાર્ય મા. શ્રી વિજયંકેશર સુરીશ્વરજી મહારાજ યાગાશાસ્ત્ર, ધ્યાનદીપીકા, સમ્યક્દર્શન, સુદર્શનાચ॰ મલયસુંદરીય ગૃહસ્થ ધર્મ, આત્માનેાવિકાશક્રમ, નીતિમયજીવન વિગેરે અનેક ગ્રંથકર્તા. જન્મ સં. ૧૯૩૩. આચાર્યપદ સં. ૧૯૮૩ એડવાન્સ પ્રિ. અમદાવાદ. દીક્ષા સં. ૧૯૫૦ ૫૦૫૬ સં. ૧૯૬૨ સ્વ સં. ૧૯૮૭ વર્ષ ૨૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ अर्पण पत्रिका निखिल निगमागमनीरेश्वरपारीणा ऽध्यात्मयोगमार्त्तण्डदार्शनिकसम्राट् जेष्ठबन्धुश्री मद् विजय केशर सूरिश्वरपूज्यपादानां प्रशान्तगंभीराकृतिजुषां योगविद्यां प्रत्यपूर्वप्रेमास्पदतामध्यक्षीकृत्यमविलोक्य च बहुकालंतदीयांध्यानावस्थां चकितचितीभृतोऽहं ज्ञातयाच समग्रमाणिवृन्दं योगप्रवविधातुं भवत्समीहयामत्तप्रेरणत्वात् स्वस्यापितन्मार्गपरायणतां दृष्टुकामः भवत्गुणगणाकृष्टो ऽस्ययोगदृष्टिसमुच्चयाख्यस्यग्रंथस्य मत्कृतानुवादोभवच्चरणकमलमिलिन्दायमानो यत्र कुत्रापि योगिगणैरप्यनवाप्यस्थानेस्थितिमतां श्रीमतां परमानूनां शांतिसंजनयत्वतिप्रार्थयतेऽयं ग्रंथ समर्पकः श्रीमतां कनीयान् भ्राता वन्दननिबद्धाञ्जलि महोपाध्याय देवविजयः सं. १९९१ भाद्रशुक्ल पंचमीतिथौ Page #7 -------------------------------------------------------------------------- ________________ માહારાજશ્રી છત્રવિજયજીની ટુંક જીવનરેખા. આ માહાત્માશ્રી ખંભાતના રહીશ હતા. સંસારી નામ મગનલાલ ઈશ્વરદાસ હતું, ચુડગરનો ધંધો કરતા હતા, સ્થિતિ સામાન્ય છતાં ધર્માસ્થિતિ ઘણી સારી હતી, દરરોજ પ્રતિક્રમણ, સામાયક, દેવપૂજા, પર્વ દિવસે પિસાહ આ વિગેરે ખાસ તેઓશ્રીના નિત્ય કર્તવ્યા હતા. સંતતિમાં એકપુત્ર અને બે પુત્રીઓ હતી. પુત્ર ભાઈ હીરાલાલ સામાન્ય સ્થિતિમાંથી હાલ ઘણી સારી સ્થિતિમાં ધર્મ પ્રભાવથી આગલ આવ્યા છે. સં. ૧૯૪૯ ની સાલમાં શેઠ અમરચંદભાઈ પ્રેમચંદે પાલીતાણાને છરીપાલતો સંઘ કાઢયે હતો તેમાં મગનભાઈ છરીપાલતા જાત્રા કરવા સાથે ચાલ્યા, સંઘમાં મહારાજશ્રી હરખવિજયજી તથા દીપવિજયજી વિગેરે સાથે હોવાથી તેઓના પરિચયમાં આવતા દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ, અને સીદ્ધગીરીની જાત્રા કરી ઘોઘાની જાત્રા કરી ભાવનગર આવ્યા. આ વખતે અહી મહારાજશ્રી દીપવિજયજી બીરાજમાન હતા. તેઓ - શ્રીના ઉમદેશથી ભગનભાઈએ તરત દીક્ષા સ્વીકાર કરી અને છત્રવિજયજી નામ રાખવામાં આવ્યું. દીપવિજયજી મહારાજના શિષ્ય થયા. તે પછી વડી દીક્ષા ત્યાં થયા પછી ગુરૂ સાથે જાત્રા કરવા પાલીતાણા પધાર્યા. ગુરૂ સાથે અવાર-નવાર જાત્રા કરતા નવ નવાણું તેઓશ્રીએ કરી. પાલીતાણું ભાવનગર વિગેરે સ્થલે વિચરી ખંભાત પિતાની જન્મભુમીમાં આવ્યા, અવસ્થા વૃદ્ધ થવાથી. પાછલની જીંદગી અહીં ખંભાતમાં જ પુરી કરી. સં. ૧૯૮૩ ના કાતિક સુદ ચઉદસના દિવસે માસિ પ્રતિક્રમણ તેઓ ભણાવતા પખી સૂત્રના છ આલાવા કહ્યા પછી જરા થાક લાગવાથી તેઓ બેસી ગયા અને પ્રભુ સ્મરણ કરતા દેવલેક પચી ગયા, ચેત્રીસ વર્ષનો દીક્ષા પર્યાય પાળ્યો તેઓની પાછળ તેઓશ્રીના ચીરંજીવી હીરાલાલભાઇએ મહા છવ વિગેરે ધાર્મિક સારા કાર્યો કરી પૈસાને સારો વ્યય કર્યો હતે, હાલ પણ ધમના કાર્યોમાં ઘણી સારે ભાગ લે છે. ખંભાત આલીપાડાની ધર્મશાળા તેઓશ્રીએ સુધરાવી આપી છે તેમજ આ Page #8 -------------------------------------------------------------------------- ________________ મહારાજ શ્રી છત્રવિજ્યજી મહારાજ જન્મથોન ખંભાત. દીક્ષા સં. ૧૯૭૯ ભાવનગર. વર્ગ ગ. સં. ૧૮૮૩ ખંભાત. એડવાન્સ પ્રિ. અમદાવાદ. Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧-૦૦ પુસ્તક પણ પિતાના પીતાશ્રીના સ્મારક તરીકે છપાવી આપેલ છે આ ગ્રંથ યોગ્ય સાધુ સાધ્વી તથા સંગ્રહસ્થાને ભેટ આપતાં બચશે તેના વેચાણમાંથી ફરી આ બુક છપાવવામાં આવશે. - તેઓશ્રીની આ ઉદારતા માટે તેઓનો આભાર માનવામાં આવે છે. સં. ૧૯૯૨ માહા સુદ ૧ લી. ગ્રંથમાલાના વ્યવસ્થાપકે. શ્રી વિજયકમળ કેશર ગ્રંથમાલાના સર્વમાન્ય આત્મજાગૃતિના અપૂવ પુસ્તકે ૧ યોગ શાસ્ત્ર આ. ૪ રેશમી પાકું પૂંઠું કીં. રૂ. ૨-૦-૦ ૨ મલય સુંદરી આ. ૪ રેશમી પાકું પૂંઠું ૧-૪-૦ ૩ રેખા દર્શન–હસ્ત સંજીવન ભા. ૧-૨-૩–પાકું પૂંઠું ,, ,, ૧-૪-૦ ૪ આભાને વિકાસક્રમ-ઊપમીતિભવ પ્ર. સારાંશ , , ૧-૪-૦ ૫ મહાવીર તત્વ પ્રકાશ સરલ સંસ્કૃત પાના આકારે ,, , ૨-૦-૦ ૬ મહાવીર તત્વ છે. નિતિ વિચારામૃત, આત્મવિશુદ્ધિ ,, ,, ૭ દેવવિનોદ. અનેક વસ્તુ. સ્વરોદય વિગેરે રેશમી પાકું પૂંઠ,, , ૧-૦-૦ ૮ સમ્યક દર્શન-સમ્યકત્વના ૬૭ બોલનું વિવરણ પાકું પૂંઠ, , ૦-૧૨-૦ ૯ યોગ દૃષ્ટિસમુચ્ચય ભાષાંતર. આત્મસ્વરૂપ બતાવનાર ,, ,, ૧-૪-૦ ૧૦ બહત જીવન પ્રભા તથા આત્મોન્નતિ વચનામૃત ,, , ૧-૮-૦ ૧૧ જીવન પ્રભા રાસ તથા વચનામૃતો આત્મજાગૃતિને ,, , ૦–૮–૦ ૧૨ શાંતિનો માર્ગ–અપૂર્વ શાંતિ આપનાર નામ તેવા ગુણ,, ,, ૦–૮–૦ ૧૩ પ્રભુના પંથે જ્ઞાન પ્રકાશ. કાચું પૂંઠું ૧૪ આત્મજ્ઞાન પ્રવેશિકા પાઠશાળાને ખાસ ઉપયોગી ,, ,, ૧૫ શિશુશિક્ષા બાલકને ખાસ ઉપયોગી ૧૬ એકારના પંથે. એક ગિની બાઈનુ જીવન વૃતાંત , ૦-૧૦૦ ૧૭ ધર્મોપદેશ તત્વજ્ઞાન શ્રાવક ધર્મનું રહસ્ય કાચું પૂંઠું ,, , ૦-૧-૦ ૧૮ આપણી વર્તમાન કાળની સ્થિતિ. ચડતિ કે પડતી. ભેટ. ૧૯ મુહપતિ ચર્ચાસાર સમીક્ષા. મુહપતિ ચર્ચાને ઊતર, હવે છપાશે ભેટ. પુસ્તકો મળવાનાં ઠેકાણાં અમદાવાદ. શાહ. સદુભાઈ તલકચંદ ઠે. રતનપોળમાં વાઘણ પોળ ,, મેતા નાગરદાસ પ્રાગજીભાઈ કે. શીવાડાની પોળમાં વઢવાણકૅપ શા. મોનજીભાઈ પરશોત્તમ ઠે. લખાવેલશીના ડેલામાં. ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા. * Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તા વ ના આ જૈન જગતમાં આત્મકલ્યાણ કરવાના અનેક માર્ગો નાની પુરૂષોએ બતાવ્યા છે, તેમાં જેને જે અનુકુલ આવ્યા તેના માટે તે ઉપયેગી માર્ગ છે, છતાં યેાગ માગ ઘણા ટુંકો અને સ્ટીમરની માફક જલદી સંચાર સમુદ્રને પાર પમાડી દે છે, દૃઢ પ્રહારી ચીલાતી પુત્ર જેવા ધાર કર્મો કરનારા પણ આ યેાગના આલંબનથી તેજ ભવમાં પરમપદ મેળવી શકયા છે. આ યાગના સ્વરૂપને બતાવનાર જૈનાચાર્યોએ તેમજ જૈનેતર યાગાચાર્યાંએ યાગ બાબતના ઘણા ગ્રંથા લખેલા છે. છતાં આ યાગષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ દરેક ગ્રંથામાં પ્રવેશ કરવાને દ્વારરૂપ છે. આ ગ્રંથના કર્તા શ્રીમાન્ હરિભ્રદ્રસૂરીશ્વરજી મહારાજ વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં થયા છે. તેએ એક જબરજસ્ત પડીત ચઉદસે। ચુંમાલીસ ગ્રંથના કર્તા છે, આ ગ્રંથ જૈન તથા જૈનેતર યોગના ગ્રંથેમાંથી સાર ખેંચીને બનાવેલ છે. આની અંદર આઠ દિષ્ટનું સ્વરૂપ ઘણી સારી રીતે જણાવેલ છે. યોગના આઠે અંગેા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ યાગાંગા દરેક દર્શનકારાએ માનેલ છે, તેને સમાવેશ આ દૃષ્ટિનાં અનુક્રમથી આ ગ્રંથમાં કરેલ છે, જેમકે મિત્રા દૃષ્ટિ હોય ત્યાં યાગનું યમ નામનું યેગાંગ હેાય છે. બીજી તારા દૃષ્ટિમાં નિયમ હોય છે. એ પ્રમાણે બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, અને પરા આ આર્ટ ષ્ટિની સાથે યાગના આઠ અંગે અરાબર સમજાવેલ છે. તથા ખેદહિંદ આઠ દેષો. આ આટ દૃષ્ટિમાં અનુક્રમે ચાલ્યા જાય છે, અને અદ્વેષાદિ આઠ ગુણે અનુક્રમે આ દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, મેક્ષ માગ તરફ ચાલવાની શરૂઆત આ દૃષ્ટિથીજ શરૂ થાય છે. આ જીવે અત્યાર સુધિ જે જે ધર્મોનુષ્કાને કર્યો છે તે બધા માટે ભાગે એવ દૃષ્ટિથીજ વગર સમજણે કરેલ છે. તેથી આ જીવ આગલ વધી શક્યા નથી, આ જીવના ભાવમલ જે કર્મો છે તે ઘણા ખરા ક્ષય થઇ Page #12 -------------------------------------------------------------------------- ________________ જાય છે તેમજ ચરમ પુદગલ પરાવર્તન તથા તથા ભવ્યત્વતાને પરિપાક થાય છે, ત્યારેજ આ જીવને મિત્રાદિ દષ્ટિએ પ્રાપ્ત થાય છે. અને વાસ્તવિક ગુણઠાણાની ગણત્રી પણ અહીથીજ થાય છે. મિત્રા દૃષ્ટિથી પ્રથમ ગુણ સ્થાનકની શરૂઆત થાય છે, અને એથી દીપ્રાસંધિ ઉત્કૃષ્ટ પ્રથમ ગુણ સ્થાનક હોય છે. અહીં સુધી હજી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. સૂક્ષ્મજોધ પણ હજી અહીં થતું નથી. પણ જ્યારે પાંચમી સ્થિર દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે આજીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને સૂક્ષ્મ બેધ–અનુભવ પૂર્વક આત્માનું સત્ય સ્વરૂપ સમજાય છે. ત્યાર પછી છઠ્ઠી કાન્તા દૃષ્ટિ પ્રાપ્ત થતાં દેશ વિરતિપણું તથા સર્વવિરતિપણું પ્રાપ્ત થાય છે. આ વખતે આ છઠ્ઠી દષ્ટિવાળા જીવને પુદ્ગલીક વસ્તુ તરફની ઘણું લાગણું ચાલી જાય છે, અને નિરતીચાર ચારિત્ર પાળે છે, સાતમી પ્રભા દૃષ્ટિ પ્રાપ્ત થતા સામર્થ્ય યોગને પ્રથમ ભેદ ધર્મસંન્યાસ નામને વેગ અહીં પ્રાપ્ત થાય છે. અને ક્ષેપક શ્રેણિ અહીંથી માંડે છે અહીં બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. અને આઠમાં ગુણઠાણાથી આગળ વધતા તેરમાં ગુણઠાણુ સુધી પહોંચે છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આઠમી પરદષ્ટિ પ્રાપ્ત થતાં સામર્થ્યોગને બીજે ભેદ યોગ સંન્યાસ નામને પ્રાપ્ત થાય છે અને ચઉદમાં ગુણઠાણે મન વચન અને કાયાના કેગનો નિષેધ કરી પરમપદ મેળવે છે, અહીં ઇચ્છા યોગ તથા શાસ્ત્રોગનું સ્વરૂપ તથા આધદષ્ટિઓ કયા યેગમાંથી નીકળી છે, વિગેરે બતાવેલ છે. તેમજ ગાવંચક, ક્રિયાવંચય, અને ફલાવંચક, ત્રણનું સ્વરૂપ તથા ગેત્રયોગિકુલગિ, પ્રવૃત્તચક્ર યોગિ અને નિષ્પન્ન ગિઓનું સ્વરૂપ તથા આ ગ્રંથના અધિકારી યોગિઓ, ભવાભિનંદિનું સ્વરૂપ, દિક્ષાના અધિકારી કેવા ગુણવાલા હાય વિગેરે અનેક બાબતો આમાં જણાવવામાં આવેલા છે, ટુંકમાં આ ગ્રંથ એક આરીસાનું કામ સારે છે, આપણે આગળ વધીએ છીએ કે પાછલ પડીએ છીએ તે આ ગ્રંથ બરોબર બતાવી દે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ સં. ૧૯૯૧માં ખંભાત ચાતુર્માસ શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં રહેલ ત્યારે વ્યાખ્યાનમાં વાંચવામાં આવેલ હતો તે વખતે શ્રોતાઓને આ ગ્રંથ ઘણે પ્રિય લાગવાથી આને લાભ દરેક જણને મલે તે ખાતર આ ગ્રંથનું ભાષાંતર કરવા આગ્રહ થયો, આથી આ ગ્રંથનું ભાષાંતર કરવામાં આવ્યું છે અને આ ધર્મશાળામાં બેસનાર સુશ્રાવક હીરાલાલભાઈ મગનલાલ તરફથી પોતાના સાંસારીક પીતાશ્રી છત્રવિજ્યજીના સ્મારક તરીકે આ ગ્રંથ બહાર પાડવામાં આવેલ છે. આ ગ્રંથ મધ્યસ્થ દૃષ્ટિથી લખેલ હોવાથી દરેક કેમના જીવોને ઉપયોગી થાય તે છે. આ ગ્રંથની શુદ્ધિ માટે પુરતી કાળજી રાખેલ છે પુછવા લાયક ગ્ય માહાત્માઓને પુછી તથા સુશ્રાવક પંડીત કેશવલાલ દલસુખભાઈને બતાવી બહાર પાડેલ છે. આ ગ્રંથના પ્રફ શોધવા મુનિશ્રી વિકાશવિજયજી તથા મનહરવિજયજીએ સારી મદદ આપી છે તે માટે તેઓ બધાની આ શુભ પ્રવૃત્તિની અનુમોદના કરવામાં આવે છે. લી. મહેપાધ્યાયજી મા. શ્રી વિજયજગણિ અમદાવાદ, સં. ૧૯૯૨ માહ સુદ ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ મહોપાધ્યાયજી મા. શ્રી દેવવિજ્યજી ગણિ મહારાજ. પ્રકરણપુપમાળા, અનુયાગદ્વારસૂત્રભાષાંતર દેવભક્તિમાળા દેવવિનોદ બહતજીવનપ્રભાના રેખાદર્શન હસ્તસંજીવન ભા. ૧-૨-૩ ચગદષ્ટિ | સમુદય ભાષાંક વિગેરે અનેક ગ્રંથ કર્તા. જન્મ સં. ૧૯૩૬મ દી. સં. ૧૯૫૬માં ૫૦ પદ સં. ૧૯૭૩ મહા પદ સં. ૧૯૮૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ ॐ अर्ह नमः श्रीमद् विजयकमलसूरीश्वर गुरुभ्यो नमः श्रीमद् हरिभद्रसूरिवर्य विरचित योगदृष्टि समुच्चय भाषांतर. मंगलाचरणम् महावीरं भजेदेवं भक्त्या सत्फलदायकं ॥ यत्प्रसादात्मयाप्रापि विद्यासंतोषकारिणीं ॥१॥ गुरुंकमलनामानं ततोवन्देऽतिभावतः ॥ यत्पादनिरतोनित्यं चित्तेशान्तिलभेपरां ।।२।। शारदाचरणौ नत्वा योगमार्गाभिदर्शकः।। अनूदितो मयाप्रेम्णा योगदृष्टिसमुच्चयः ॥३॥ અર્થ ભાષાંતર કર્તા મંગલાચરણ કરે છે, પરમાત્મા મહાવીરદેવ, તથા ગુરૂવર્ય શ્રી વિજયકમનસૂરીશ્વરજી મહારાજ. તથા સરસ્વતી દેવીને વંદન કરી ગમાર્ગના સ્વરૂપને બતાવનાર તથા આત્મકલ્યાણને કરનાર ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથને સારાંશ રહસ્ય ભાષાંતર રૂપે અહીં હું ४ा छु. ॥ १-२-3 ॥ ચોગતંત્ર–ગશાસ્ત્રમાં પ્રવેશ કરવાને બહ નીકટભૂત એવા યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની વ્યાખ્યા નો પ્રારંભ કરૂ છું. અહીં પ્રથમ આચાર્યશ્રી શિષ્ટપુરૂષોના ___ Page #17 -------------------------------------------------------------------------- ________________ આચારને પાલવા સારૂ તથા વિદનેની ઉપશાંતિ માટે પ્રયત્ન જન, અભિધેય, સંબંધ તથા મંગલાચરણને જણાવવા સારૂ પ્રથમ શ્લેકરૂપ સૂત્રને જણાવે છે. મંગલાચરણ તથા પ્રોજનાદિ. नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् ।। वीरं वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः ॥१॥ અર્થ. શ્રુતજીનાદિ ગિપુરૂથી જાણવાલાયક તથા સામાન્ય કેવલીઓમાં ઉત્તમ તથા મનવચન અને કાયાના યોગથી રહિત એવા પરમાત્મા મહાવીરદેવને (શાસ્ત્રગ તથા સામર્થ્ય ચોગથી નમસ્કાર કરે અશક્ય હોવાથી) ઈચ્છાગથી નમસ્કાર કરી સંક્ષેપથી મિત્રાદિ લક્ષણોગને ગદષ્ટિએના ભેદથી કહીશ છેલા વિવેચન. શિષ્ટ પુરૂષને એવો આચાર છે કે કોઈપણ સારા કામમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં ઈષ્ટદેવને નમસ્કાર કરીને પછી પ્રવૃત્તિ કરે છે. આ આચાર્ય પણ શિષ્ટ છે. આથી શિષ્ટસમય પ્રતિપાલન કરવા મંગલાચરણ કરવું જરૂરનું છે, શાસ્ત્રમાં કહ્યું છે કે, શિષ્ટોને આ આચાર છે કે તેઓ સર્વ સ્થલે સારા કામમાં પ્રવૃત્તિ કરતાં ઇષ્ટદેવની સ્તુતિપૂર્વક હંમેશાં પ્રવૃત્તિ કરે છે. તેમજ સારા કામમાં ઘણું વિદને મટાઓને પણ આવે છે, પરંતુ ખરાબ કામમાં પ્રવૃત્તિ કરતાં વિદને ક્યાંઈ ચાલ્યા જાય છે, આ કારણને લઈ આ પ્રકરણ સમ્યક જ્ઞાનને હેતુ હોવાથી ભૂત છે માટે આ કામમાં વિદને ન નડે. તેમજ વિદનોની ઉપશાંતિ Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) થાય તે ખાતર મંગલની જરૂર છે, તથા બુદ્ધિમાનની પ્રવૃત્તિ ખાતર આ ગ્રંથ રચવાનું શું પ્રજન છે તથા આ ગ્રંથમાં શું કહેવાનું છે તે જણાવવું જોઈએ “શાસ્ત્રમાં કહેલ છે કે” જ્યાં સુધિ શાસ્ત્ર રચવાનું અગર કોઈ પણ કાર્ય કરવાનું પ્રયજન કહેલ ન હોય ત્યાં સુધિ તેનું ગ્રહણ કઈ પણ કરતું નથી. તેમજ જેનું અભિધેય. આમાં આ કહેવાનું છે તે કહેલ ન હોય તેનું પ્રયોજન પણ કહી શકાય નહિ, વલી આ અભિધેય અભીષ્ટ તથા શક્ય હેવું જોઈએ, પણ કાગડાનાં દાંતની પરિક્ષા કરવા રૂપ નકામું બીનઉપગી ન હોવું જોઈએ. આ ગ્રંથ રચવાનું આ ફલ છે એમ સ્પષ્ટ બતાવવું જોઈએ, તથા સંબંધ પણ કહેવો જોઈએ, પણ આ સંબંધ અંદર આવી જાય છે વાચ્ય વાચક ભાવરૂપ. જેથી જુદે કરેલ નથી. અહીં હવે ઉપર જણાવી ગએલ મંગલાચરણ પ્રયજન વિગેરે જણાવે છે. नत्वेच्छा योगतोऽयोगं योगिगम्यं जिनोत्तम, विरं .. આ વાક્યથી શિષ્ટ સમય પ્રતિપાલન કરવા તથા વિનોની શાંતિ કરવા ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે, તથા वक्ष्ये समासेन योगं तदृष्टि भेदतः ॥ આ વાકય વડે પ્રજનાદિ ત્રણ કહેલ છે. આ પ્રમાણે આ લેકનો સમુદાય અર્થ બતાવેલ છે, હવે આ શ્લોકને અવયવાર્થ બતાવવામાં આવે છે. નવા પ્રખ્ય થી, Page #19 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા મહાવીરદેવને નમસ્કાર કરીને, કેવી રીતે, તે કહે છે કે ઈચ્છાગતઃ ઈચ્છાપૂર્વક. ઇરછાયેગને આશ્રિ, આ ક્રિયાવિશેષણ છે. ઈચ્છાગવડે નમસ્કાર કરું છું, આ કહેવાથી શાસ્ત્રગ તથા સામર્થ્ય યોગને નિષેધ કર્યો, કારણ કે શાસ્ત્રોગ, તથા સામર્થ્યગથી નમસ્કાર થઈ શકે નહિ, અને ગ્રંથની શરૂઆતમાં મૃષાવાદને દોષ લાગે. તે દૂર કરવા ઈચ્છાગથી નમસ્કાર કરે છે. સર્વ જગ્યાએ ઉચિતતાને અનુસાર પ્રવૃત્તિ કરવી તે જ ગ્યા છે. એ બીના આથી બતાવી, આ ત્રણે ગોનું સ્વરૂપ આગલ બતાવવામાં આવે છે, શાસ્ત્રગ તથા સામગ ઘણા ઊંચા દરજજાના છે તેથી તે ગવડે નમસ્કાર કરે બની શકે નહિ, માટે ઈછાયેગથી નમસ્કાર કરેલ છે, વીરભગવાન કેવા છે તો કહે છે કે-“શિનોરમઆ વસ્તુ વિશેષણ છે, નામાંદિ વીરને વ્યવચ્છેદ કરે છે. રાગદ્વેષાદિ શત્રુને જીતનાર હોવાથી સર્વે વિશિષ્ટ કૃતધરાદિ અને કહેવાય છે. તે બતાવે છે, શ્રુતજીને, અવધિજીનો, મન:પર્યાય જ્ઞાનજીને, અને કેવલિજીને આ તમામ જીનમાં ઉત્તમ, કેલિપણાને લઈ તથા તીર્થકર પણાને લઈ, પ્રભુ મહાવીર દેવ જીનત્તમ છે. આ કહેવાથી પ્રભુના તથા ભવ્યત્વ પરિપકવ પણાથી પ્રાપ્ત થએલ ઉત્તમ બધિબીજના લાભથી આરાધન કરેલ અર્હત્ પદાદિના વાત્સલ્ય ભાવથી ઉપાજીત કરેલ મહાનું પુણ્યરૂપ તીર્થંકર નામ કર્મના વિપાક–ફલરૂપ બીજાને પરમપદ સંપાદન કરાવનાર કર્મ કાય અવસ્થા-સમવસરણ અવસ્થા જણાવી. કેવળ જ્ઞાન Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયા પહેલાની જે સમગ્ર અવસ્થા તે ધર્મકાય અવ સ્થા જાણવી, વલી પ્રભુ કેવા છે તો કહે કે “શે ? મન, વચન, અને કાયાના વ્યાપાર રૂપ જે ચગે તે જેઓને હવે નથી. આને લઈ પ્રભુ ચોગરહિત છે, આ કહેવાથી પ્રભુની શૈલેશી અવસ્થાના ઉત્તર કાલમાં થનાર સંપૂર્ણ કર્મઅભાવરૂપ તથાભવ્યત્વ પરિક્ષયથી પ્રગટ થએલ પરમ જ્ઞાન તથા સુખ લક્ષણથી કૃતકૃત્ય થવાથી પરિપૂર્ણ પણે પરમ ફલરૂપ તત્વકાયાવસ્થા-સિદ્ધ અવસ્થાને જણાવે છે. “સતપવાદ” આથી કહે છે કે “શાનિકળ્યું” નિષ્પન્ન યોગિઓથી જાણવાલાયક છે, અહીં એગિઓ શ્રુતજીનાદિ લેવા; આથી એ જણાવ્યું કે મિથ્યા દષ્ટિએ પ્રભુના સ્વરૂપને જાણી શકતા નથી. પણ શુત અનાદિયેગિઓ છે તે જાણી શકે છે, વળી પ્રભુને જાણવાની ઈચ્છા પણ સમ્યકત્વને પ્રાપ્ત થવાના ટાઈમે થનાર ચરમ યથા પ્રવૃત્તિ કરણ પ્રાપ્ત થયે છતેજ થાય છે. બીજા કાલમાં પ્રભુને જાણવાની ઈચ્છા પણ થાય નહિ. “પી” મા મન આ નામ ગુણ નિષ્પન્ન હોવાથી સાર્થક છે. મહાવીર્યથી 17 Sધીજી વીરાજમાન હોવાથી, તથા મહાઘોર તપશ્ચર્યાથી કર્મ શત્રુને વિદારણ કરવાથી, તથા કષાયરૂપ શત્રુને જીતવાથી. તથા કેવલ જ્ઞાન રૂપ લક્ષ્મીને સ્વયં-પોતાની મેળે ગ્રહણ કરવારૂપ પરાક્રમ વાલા હેવાથી વીર કહેવાય છે. આ કહેવાથી પ્રભુના યથાર્થ અસાધારણ ગુણની સ્તુતિરૂપ ભાવસ્તવથી ઈષ્ટદેવની સ્તુતિ કરી છે, અહીં ઈષ્ટદેવપણાનું સ્વરૂપ બતાવે છે. ઈઝર્વ એટલે ગુણના પ્રકર્ષરૂપ ભગવાન છે માટે ઈષ્ટ છે, અને દેવતાવેંચ, એટલે પરમગતિ ને Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) પ્રાપ્ત થવાથી દેવ છે, આને લઈ પ્રથમ ઈષ્ટદેવની ભાવસ્તવરૂપ સ્તુતિ કરે છે, વયે સમાસેન ચેશાં તરુષ્ટિ મેવત” આ વાકયથી પ્રેક્ષાવાનાની પ્રવૃત્તિ નિમિત્તે પ્રત્યેાજનાદિ ત્રણનું સ્વરૂપ બતાવેલ છે, કેવી રીતે, તેા જણાવે છે કે વચ્ચે કહીશ યાગ મિત્રાદિ લક્ષણ ચેાગને, સંક્ષેપવડે વિસ્તારથી તે પૂર્વના મહાન આચાર્યાએ ઉતરાધ્યયન સૂત્ર તથા ચેોગનિણ યાદિ ગ્રંથામાં જણાવેલ છે. તદૃષ્ટિભેદત- યાગ ષ્ટિના ભેદથી. અહીં સક્ષેપ વડે યાગનું કથન કરવું તે કર્તાનુ' અનંતર પ્રયાજન છે, અને પરપર પ્રયેાજન કર્તાને નિર્વાણ પદ મલવું તે છે. ગ્રંથકર્તાના આશય શુદ્ધ હેાવાથી તથા પ્રાણીઓના હિત ખાતર તેઓશ્રીની પ્રવૃત્તિ હોવાથી આ પ્રવૃત્તિ નિર્વાણ સુખ મેલવી આપવામાં અવય્ય બીજ રૂપ છે, “સમિધૈયં” આ ગ્રંથમાં કહેવા લાયક ચેાગનુ સ્વરૂપ છે, આ અભીષ્ટ છે, તેમજ શકય પણ છે, આથી અનભીષ્ટ તથા અશકય પણાની શંકા દૂર કરી.‘“સંબંધ” સાધ્ય સાધન લક્ષણુ સબંધ અગર વાચ્ય વાચક ભા લક્ષણ સંબંધ પ્રસિદ્ધજ છે. શબ્દરૂપ ગ્રંથ વાચક છે, અને અથ વાચ્ય છે. શ્રેાતાઓને અનંતર પ્રયાજન ચાલુ પ્રકરણ ના અર્થના એધ થા તે, અને પરપર પ્રયાજન તા શ્રોતાઓને પણ નિર્વાણુ સુખ મેળવવું તે છે, પ્રકરણના અને જાણી યોગ્ય રીતે યાગ માર્ગીમાં પ્રવૃત્તિ કરવાથી મેાક્ષ મળી શકે છે, ચૈાગ માગમાં પ્રવૃત્તિ કરવી તે. મેાક્ષ મેલવવામાં અવધ્ય ખીજરૂપ છે. ખાલી ન જાય એવું ચાગ પ્રવૃત્તિ ખીજ છે, આ પ્રમાણે ઇષ્ટદેવને નમસ્કાર કરી Page #22 -------------------------------------------------------------------------- ________________ તથા પ્રજનાદિ કહીને ચાલુ પ્રકરણને ઉપકારક પ્રાસંગિક બીના જણાવે છે. ૧ ઈચ્છાદિ વેગનું સ્વરૂપ બતાવે છે. इहेवेच्छादियोगानां स्वरुपमभिधीयते ।। योगिना मुपकाराय व्यक्तं योग प्रसंगतः ॥ २॥ અર્થ – ગિઓના ઉપકાર ખાતર મિત્રાદિ યોગના પ્રસંગને લઈ સ્પષ્ટ રીતે ઇચ્છાગ, શાસ્ત્રાગ, તથા સામર્થ્ય વેગનું સ્વરૂપ કહેવામાં આવે છે. રા વિવેચન. આ ચાલુ પ્રકરણમાં ઈચ્છાગ, શાસ્ત્રોગ, અને સામર્થ્ય યોગોનું સ્વરૂપ-લક્ષણ કહેવામાં આવે છે. શા માટે. ઉત્તર આપે છે કે ગિઓના ઉપકાર ખાતર, ગિઓ અહીં કુલ ગિઓ તથા પ્રવૃત્ત ચકાગિઓ લેવા, પરંતુ નિષ્પન્ન યોગિઓ કે જેઓ પુર્ણતાને પામ્યા છે તેઓ ન લેવા, કારણકે તેઓને આ યોગના ગ્રંથથી હવે ફાયદે નથી, પૂર્ણતા મેળવી ચુક્યા હોવાથી. આ ત્રણે પ્રકારના એગિઓનું સ્વરૂપ આગળ સવિસ્તર જણાવવામાં આવેલ હોવાથી અહીં જણાવેલ નથી. અતઃ એવ નિષ્પન્ન ગિઓથી જુદા કુલગિઓ તથા પ્રવૃત્ત ચકાગિઓના ઉપકારે ખાતર ઈચ્છાદિ ચગનું સ્વરૂપ કહેવામાં આવે છે. આથી શું ઉપકાર થવાનું છે? ઉત્તર આપે છે કે યોગના રહસ્યને સમ્યક પ્રકારે જાણે. આ ઉપકાર સમજવો, કેવી રીતે કહેશે, ઉત્તર. સ્પષ્ટ રીતે કહીશું પણ અપ્રસ્તુત નહિ કહીશું. “જન સંગત': મિત્રાદિ લક્ષણ યોગના પ્રસંગને લઈ, Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) પ્રસંગ નામના શાસ્ત્રની યુક્તિથી આકર્ષાઈને જણાવીશ.રા ઈચ્છાગનું સ્વરૂપ બતાવે છે. कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः ॥ विकलो धर्म योगो यः स इच्छायोग उच्यते ॥ ३॥ અર્થ. આગમાનુસારે અનુષ્ઠાન ક્રિયા કરવાની ઈચ્છાવાળા જીજ્ઞાસુ જ્ઞાનીને પણ પ્રમાદથી ધર્મવ્યાપાર કરવામાં ખલના થાય. કાલથી વિકલતા થાય-ફારફેર થાય તેને ઇચ્છાગ કહેવામાં આવે છે. કા વિવેચન. તથા પ્રકારના ક્ષયોપશમ ભાવને લઈ કોઈ એક માણસ દ્રવ્યાદિ પુગલીક વસ્તુની ઈચ્છા વગર ધર્મના અનુપઠાન કરવાની ઈચ્છાવા છતાં, સિદ્ધાંતમાં કહેલ અનેક તત્વની વાત જાણતા છતાં, અને કરવા લાયક ધાર્મિક અનુષ્ઠાને સારી રીતે સમજતા છતાં, જે કાલે જે ધર્મનું અનુષ્ઠાન કરવાનું હોય તેમાં ફારફેર કરી નાખે, દૃષ્ટાંત તરીકે પ્રતિક્રમણ કરતાં સુર્યાસ્ત સમયે વંદિતા સૂત્ર આવવું જોવે તેના બદલે પ્રતિકમણની શરૂઆત પણ થતી નથી. ચૈત્યવંદન કરતાં અર્થની વિચારણું. તથા ચિત્તની એકાગ્રતા કરવી છે. તે પણ પ્રમાદને લઈ બરોબર થતી નથી. ક્ષયે પશમ ભાવની વિચિત્રતાને લઈ પોતે અજ્ઞાનિ નથી પણ જ્ઞાનિ છે. તેમજ ધર્મના અનુષ્ઠાનના રહસ્યને જાણનાર છે. માત્ર પ્રમાદ વિકથાને લઈ જે અવસરે જે ક્રિયા કરવાની છે તે કરે નહિ, પ્રભુ પૂજા કરવાના Page #24 -------------------------------------------------------------------------- ________________ ટાઈમે પ્રભુપૂજા કરે નહિ, ગુરૂવંદન કરવાના ટાઈમે ગુરૂવંદન કરે નહિ, સુપાત્રદાન દેવાના ટાઈમે દાન દે નહિ, માત્ર હૃદયમાં ઈચ્છા પ્રબળ હોય પણ આળસ પ્રમાદને લઈ કરી શકે નહિ. અથવા વિકાલે કરે. તેને ઈચ્છાગ કહે છે, આ એગ ચોથા ગુણઠાણે હોય છે. કેવા શાસ્ત્ર વેગનું સ્વરૂપ બતાવે છે. शास्त्रयोगस्त्विह ज्ञेयो यथाशक्त्यऽप्रमादिनः ॥ श्राद्धस्य तीवबोधेन वचसाऽविकलस्तथा ॥ ४ ॥ અર્થ. જ્ઞાનના તીવ્ર બેધને લઈ શક્તિને અનુસારે અપ્રમાદિ એવા શ્રાવકને શાસ્ત્રાનુસારે અખંડ જે ધર્મવ્યાપાર તેને શાસ્ત્રોગ કહે છે. જો વિવેચન, શાસ્ત્ર છેપ્રધાન જેને એ જે યોગ તે શાસ્ત્રગ છે. અપ્રમાદિ એ શ્રાવક શાસ્ત્રમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે ધર્મના તમામ અનુષ્ઠાને જે કાલે જે કરવાને શાસ્ત્રકારોએ ફરમાવેલ છે તે તેજ પ્રમાણે કરે છે. વિકથાદિ પ્રમાદ જેને જરા પણ નથી, તેમજ તથા પ્રકારના મોહના અભાવથી આત્માદિ નિર્ણય જેને ચક્કશ થઈ ચુકેલ છે, તેમજ તીવ્ર બોધને લઈ આગળ અબાધિત એગ્ય સમયે અખંડ ધર્માનુપઠાન કરે છે. જ્યારે ઈચ્છા ગમાં યથાયોગ્ય પ્રવૃત્તિની ખામી છે, ત્યારે શાસ્ત્રયોગમાં યથા યોગ્ય પ્રવૃત્તિ થાય છે. તેમજ ત્યાગ, વૈરાગ્ય પણ વધારે સારો હોય છે, વિચક્ષણ મનુષ્યોજ અતિચાર દેષને જાણે છે પણ બીજાઓ જાણતા નથી. પા Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) સામર્થ્ય ચેાગનું સ્વરૂપ બતાવે છે. शास्त्र संदर्शितोपायस्तदतिक्रान्तगोचरः || शक्तयुद्धे का द्विशेषेण सामर्थ्यारन्योऽयमुत्तमः || ५ | અશક્તિના પ્રાબલ્યપણાથી વિશેષ પ્રકારે, શાસ્ત્રમાં આત્મકલ્યાણ માટે જે જે ચેાગના રસ્તાએ બતાવ્યા છે, તેને પણ ઉલંઘન કરવાના વિષય છે જેને તેને સ ચેાગમાં પ્રધાન એવા સામ યાગ કહે છે. પા! વિવેચન. શાસ્ત્રમાં ચેાગની સિદ્ધિ માટે જેજે ઉપાયેા બતાવ્યા છે, તે તમામ ઉપાયાના અનુભવપૂર્વક સાક્ષાત્કાર કરીને જેઓ ઘણા આગલ વધ્યા છે તેનુ જે ઉત્તમેાત્તમ ધર્માનુષ્ઠાન તેને સામર્થ્ય ચેાગ કહે છે, દૃષ્ટાંત તરીકે તથા પ્રકારના સંઘયણના અભાવે તથા શ્રુતજ્ઞાનના અભાવે જીન કલ્પાદિ વિગેરે જે વસ્તુના વિચ્છેદ શાસ્ત્રમાં કહેલ છે, તે વસ્તુના અભ્યાસ શક્તિના પ્રાબલ્યપણાથી કરવા જીન કલ્પાદિની તુલના કરવી-પેકટીસ કરવી. જેટલે દરજે અને તેટલે દરજે શક્તિ ફેારવવી. તેને સામર્થ્ય ચેાગ કહે છે. આ યાગ વિલંબ વગર પ્રધાનફ્લ-મેાક્ષ મેલવી આપવામાં અસાધારણ કારણ છે. !!પા! આજ વાતને સમર્થન કરે છે. सिद्धचारव्यपद संप्राप्तिहेतुभेदा न तत्वतः ॥ शास्त्रादेवावगम्यन्ते सर्वथैवेह योगिभिः ॥ ६ ॥ અ. મેાક્ષની પ્રાપ્તિ માટે શાસ્ત્ર કારોએ જે જે જુદા જુદા કારણેા-માર્ગો મતાવ્યા છે. તે વાસ્તવીક રીતે શાસ્ત્રથી Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સર્વ પ્રકારે યાગીએ! પણ જાણી શકતા નથી, પણ અનુભવ ગમ્ય તા હાય છે. !! વિવેચન. શાસ્રા તા દિશા ખતાવે છે, પણ પછી આગલના માર્ગ તે પોતાની મેળે મેલવી લેવા જરૂર છે, શાસ્ત્રમાં મેક્ષ મેળવવા માટે સમ્યક્દન, જ્ઞાન, અને ચારિત્રાદિ અનંતા માર્ગ બતાવેલ છે નવપદની પૂજામાં મહાપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જણાવે છે કે “ચેાળ અસહ્ય નિનયર દ્યા નવપર મુખ્ય તે નાળા રે સારાંશ કે, મેક્ષ મેલવવા માટે અસખ્ય સાધના છે, પણ તે બધા શાસ્ત્રથી મેકિંગ પુરૂષ! પણ સર્વ પ્રકારે જાણી શકતા નથી, સ્વાનુભવદ્વારા તા નિષ્પન્ન ચેકિંગએ જાણી શકે છે, આ વાતને દૃષ્ટાંત્ત આપી સમજાવે છે કે, નગરમાં પ્રવેશ કરવા માટે એક દરવાજો હાતા નથી પણ અનેક દરવાજા તથા ખારીઆ હાય છે. જેને જે ઈચ્છામાં આવે તે દરવાજેથી નગરમાં આવી શકે છે. તેના માટે પ્રતિબંધ હાતા નથી, તે પ્રમાણે મેાક્ષરૂપ નગરમાં પ્રવેશ કરવા માટે એકાદસાધન હેાતુ નથી. પણ અસંખ્યાત કે અનંતા સાધનો હાય છે, આ બધા અનતા સાધનાના ઉલ્લેખ શાસ્ત્રમાં કેવી રીતે હાઈ શકે, શાસ્ત્ર તે માત્ર દિશા બતાવે છે. એકાદ સાધન પકડી આગળ વધવા પ્રયત્ન કર! તે આગલના માર્ગ આપેાઆપ સ્વાનુભવ સિદ્ધ જણાઇ આવે છે. શાસ્ત્રથી તમામ સાધના જાણવામાં દોષ બતાવે છે. सर्वथा तत्परिच्छेदात् साक्षात्कारित्वयोगतः || तत्सर्वज्ञत्वसं सिद्धेस्तदासिद्धिपदाप्तितः ॥७॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) અર્થ. શાસ્ત્રથી સર્વ પ્રકારે મોક્ષ પ્રાપ્તિના તમામ માર્ગોને સાક્ષાત્ કાર થાય તે તેજ વખતે સર્વજ્ઞ પણાની પ્રાપ્તિ થવા સાથે સિદ્ધિપદ–મેક્ષપદની પ્રાપ્તિ પણ થવી જે છા વિવેચન. શાસ્ત્રી દિશા બતાવનાર હોવાથી શાસ્ત્રદ્વારા મેક્ષના અનંતા સાધનો-માર્ગો જાણી શકાય નહિ અને જાણવામાં આવે તો છેતારૂપ ગિઓને સ્વાનુભવસિદ્ધ તમામ માર્ગો સાક્ષાત્કાર થવાથી શાસ્ત્ર સાંભળવા ના ટાઈમેજ સર્વજ્ઞપણાની સિદ્ધિ સાથે મુક્તિપદની પ્રાપ્તિ પણ થાય. અર્થાત્ અયોગિકેવલિની દશા પ્રાપ્ત થાય, પણ તેમ થતું નથી. શા વાદિ આ વાતને ઈષ્ટ ગણે છે. તેને ઉત્તર દે છે. न चैतदेवं यत्तस्मात् प्रातिभज्ञानसंगतः ॥ सामर्थ्य योगोऽवाच्योस्ति सर्वज्ञत्वादिसाधनम् ॥८॥ અર્થ. જેમ તમોએ કહેલું તેમ બનતું તો નથી માટે પ્રાતિજ્ઞાન યુક્ત આ સામર્થ્ય નામને ચોગ સર્વજ્ઞ પણાને પ્રાપ્ત કરાવનાર ગિઓથી પણ શબ્દ દ્વારા જેનું વર્ણન પણ થઈ શકે નહિ એ આ સામર્થ્ય નામને રોગ છે. માટે વિવેચન. ઉપર જે બીના કહેવામાં આવી તે પ્રમાણે બનતું તે નથી. શાસ્ત્રથી અગિકેવલિત્વનું જ્ઞાન થયા છતાં પણ સિદ્ધિ-મુક્તિ મલતી તો નથી. જો આમ છે તે પ્રાતિજ જ્ઞાન સંયુક્ત આ સામર્થ્ય એગ ચોક્કશ સર્વજ્ઞ Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) પણાને પ્રાપ્તિ કરી આપે છે, આ યોગ પ્રાપ્ત થતા આત્મસ્વરૂપે પ્રગટ થતા જરાપણ વાર લાગતિ નથી, આ પ્રતિભા જ્ઞાનને માર્ગાનુસારિ–કેવલજ્ઞાનને અનુસરનાર પ્રકૃષ્ટ ઉહાજ્ઞાન-માનસિકતાદશ જ્ઞાન કહે છે. સામર્થ્ય છે પ્રધાન જેમાં એ વેગ તે સામર્થ્યયેગ, અર્થાત્ ક્ષેપક શ્રેણિગત ઉત્તમ ધર્મવ્યાપાર. કે જે ગિઓથી પણ અવાચ્ય છેઅકથનીય છે, જેનું સ્વરૂપ શબ્દદ્વારા વર્ણન પણ કરી શકાય નહિ, પણ સ્વાનુભવગમ્ય છે. આ સામગ -ધર્મવ્યાપાર વિલંબ વગર કેવલજ્ઞાન આપે છે. અહીં વાદિશંકા કરે છે. પ્રાતિજજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન છે. અને એમ નહિ માનો તો શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહેલ છે તેના છ જ્ઞાન થશે, તેમજ પ્રાતિજજ્ઞાનને કેવલજ્ઞાન પણ કહી શકાય નહિ, કારણકે કેવલજ્ઞાન તો સામર્થ્ય યોગનું કાર્ય છે. આ વેગમાં પ્રવૃત્તિ કરવાથી કેવલજ્ઞાન આગલ ઉપર પ્રાપ્ત થાય છે, માટે પ્રતિભજ્ઞાનને શ્રુતજ્ઞાનની અંદર પ્રવેશ કરાવે, જે શ્રુતજ્ઞાનની અંદર પ્રતિભા જ્ઞાનને સમાવેશ થાય તે પછી મોક્ષ પ્રાપ્તિના જે જે કારણે છે તે ધૃતજ્ઞાન રૂપશાસ્ત્રથીજ જણાય છે એમ ચેકસ થયું. આનો ખુલાસે આપે છે કે પ્રાતિજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન નથી. તેમજ કેવલજ્ઞાન પણ નથી. તેમજ પાંચ જ્ઞાનથી જુદુ જ્ઞાન પણ નથી, જેમ અરૂણોદય. આ અરૂણોદય છે તેને રાત્રિ ન કહી શકાય, તેમ દિવસ પણ ન કહી શકાય, તેમજ રાત્રિદિવસથી અતિરિક્ત વસ્તુ છે તેમ પણ ન કહી શકાય, પરંતુ સૂર્યોદય થયા પહેલાની એક અવસ્થા અરૂણોદય Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) છે તેમ કહી શકાય. તે પ્રમાણે પ્રતિભા જ્ઞાનને શ્રુતજ્ઞાન તથા કેવલજ્ઞાન પણ કહી શકાય નહિ. કારણકે સામર્થ્ય એગ કાલે ક્ષપકશ્રેણિત હોવાથી ઉત્કૃષ્ટ ક્ષયે પશમ ભાવને લઈ શ્રુતજ્ઞાની તરીકે વાસ્તવીક વ્યવહાર થઈ શકે નહિ, માટે શ્રુતજ્ઞાન ન કહેવાય, તેમજ ક્ષચોપરામિક જ્ઞાન હોવાથી તમામ દ્રવ્ય પર્યાયને નહિ જાણવાથી કેવલજ્ઞાન પણ કહેવાય નહિ, માટે આ પ્રતિભા જ્ઞાનને અરૂણોદયની માફક કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાની દશા કહે છે. આ જ્ઞાનને બીજાઓ તારકનિરીક્ષણજ્ઞાન શબ્દથી લાવે છે, માટે તેને પ્રાતિજ્ઞાન કહેવામાં દેષ નથી. મેટા સામર્થ્ય ના ભેદ કહે છે. द्विधायं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः ।। क्षायोपशमिकाधर्मा योगाः कायादिकर्म तु ॥९॥ અર્થ. આ સામર્થ્ય ચેગના બે પ્રકાર છે-બે ભેદ છે. ધર્મસંન્યાસ સામગ અને એગસંન્યાસસામર્થ્ય ગ, ક્ષયે પશમિક ભાવથી ઉત્પન્ન થએલા ક્ષમા, આર્જવ, નમ્રતા, વિગેરે ધર્મો છે. કાયાદિ વ્યાપાર કાયેત્સર્ગ કરવા વિગેરે આ ચગે છે. પલા વિવેચન. કેવલ જ્ઞાનરૂપ સુર્યોદય થયા પહેલાના પ્રતિભજ્ઞાન વાલે તીવ્ર તત્વ બધથી ઘણે આગલ વધેલે એ અપ્રમત્ત સંયતિ જ્યારે આઠમા ગુણઠાણે ક્ષેપક શ્રેણિ માંડે છે ત્યારે ધર્મસંન્યાસ નામનો સામયોગને પ્રથમ ભેદ પ્રાપ્ત થાય છે. આ યુગની અંદર ક્ષપશમ ભાવથી ઉત્પન્ન થએલા ક્ષમાદિક દશ પ્રકારના ધર્મોનો Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) નાશ થાય છે, અને ક્ષાયિક ભાવના ક્ષમાદિક દશ પ્રકારના ધર્મો પ્રગટ થયા છે. આ ધર્મસંન્યાસ વેગ છઠા ગુણઠાણાથી શરૂ થાય છે, અને તેરમા ગુણઠાણા સુધિ પહોંચે છે, પણ તાત્વિક–ખરેખર ધર્મસંન્યાસયેગ આઠમાં ગુણઠાણાથી ક્ષપકશ્રેણિ માંડે ત્યારે શરૂ થાય છે, અને પરિણામે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરાવી દે છે, કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી લોપશમ ભાવના ક્ષમાદિક ધર્મો, તથા મત્યાદિ ચાર જ્ઞાન ચાલ્યા જાય છે, અને ક્ષાયિક ભાવના ક્ષમાદિક દશ ધર્મો તથા કેવલજ્ઞાનાદિક પ્રાપ્ત થાય છે, યોગ સંન્યાસ નામને સામર્થ્ય યુગ તેરમાં ગુણઠાણાના અંતે મોક્ષ જવાના ટાઈમે જ્યારે શૈલેશિકરણ કરે છે. ત્યારપછી ચઉદમાં ગુણઠાણે આ રોગ હોય છે. આ ચેગમાં મન વચન અને કાયાના વ્યાપારનો પણ નાશ થાય છે. આજ બીના આગળના લેકમાં જણાવવામાં આવે છે. લાલા આ બંને યોગે જે ગુણઠાણે હોય છે તે કહે છે. द्वितीयाऽपूर्वकरणे प्रथमस्ताविको भवेत् ॥ आयोज्यकरणावं द्वितीय इतितद्विदः ॥१०॥ અર્થ. પ્રથમતાત્ત્વિક ધર્મ સંન્યાસ નામને સામ ગ આઠમાં ગુણઠાણે બીજીવારના અપૂર્વકરણમાહોય છે. અને યોગસંન્યાસ નામને સામાણ્યગ તેરમા ગુણઠાનાં અંતે શેલેશિ કરણ કરે છે, ત્યાર પછી ચઉદમે ગુણઠાણે આ વેગ હોય છે એમ મેંગસંન્યાસ નામના સામર્થ્ય યોગના જાણકારો જણાવે છે. ૧૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) વિવેચન. અહીં બીજું અપૂર્વકરણ ગ્રહણ કરવાથી ગ્રંથિભેદનું કારણભૂત પ્રથમ અપૂર્વકરણને નિષેધ કરવા દ્વિતીય શબ્દ ગ્રહણ કરેલ છે, કારણ કે પ્રથમ અપૂર્વ કરણમાં સામર્થ્ય યોગ હોતો નથી. અપૂર્વ કરણ એટલે આત્માને અપૂર્વ શુભ અધ્યવસાય-પરિણામ. આ અનાદિ અપારસંસારમાં રખડતા આજીવને ધર્મના સારા અનુષ્ઠાને કરતાં પહેલા કયારે પણ નહિ આવે એવો આત્માને અપૂર્વ અધ્યવસાય-પરિણામ ઉત્પન્ન થ તેનું નામ અપૂર્વ કોણ છે, આ અપૂર્વ કરણનું ફલ રાગદ્વેષરૂપી ગાઢ ગાંઠ છે તેને છેદ કરે તે છે, અને આ ગ્રંથિ છેદનું ફલ સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તે છે, અને આ સમ્યક દર્શનથી સત્ય વસ્તુ સમજાય છે-જડતન્યનું જ્ઞાન થાય છે. સમ્યક્રશન એટલે પ્રમાદિલિંગવાલો શુદ્ધ આત્માનો પરિણામ. આ બીના શાસ્ત્રમાં કહેલ છે કે, આપણામાં સમ્યક્ટશન છે કે નહિ તે જાણવાને સમ્યકત્વના પાંચ લક્ષણે બતાવ્યા છે, આ લક્ષણે આપણામાં હોય તે જાણવું જે આપણામાં સમ્યકત્વ છે. અને આ લક્ષણે ન હોય તો તે મેળવવા પ્રયત્ન કરે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્તિકયતા, આ પાંચ લક્ષણથી સમ્યકત્વ અભિવ્યક્ત-પ્રગટ થાય છે-આપણામાં સમ્યકત્વ છે કે નહિ તેની ખાત્રી થાય છે. તત્વાર્થ શ્રદ્ધાને સમ્યકત્વ કહે છે, આ સમ્યકત્વના પાંચ લક્ષણોને અનુક્રમ પ્રાધાન્યતાને અનુસરે છે, અને એક પછી એકને લાભ થાય છે. પ્રશમ. સમભાવ હોય તોજ મેક્ષની અભિલાષારૂપ સંવેગ થાય છે. અને સંવેગ હોયતેજ સંસાર ઉપર Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ). ઉદાસીનવૃત્તિ રૂપનિર્વેદ થાય છે, વૈરાગ્ય આવે છે, અને નિર્વેદ હોય તોજ દુઃખી જીવો ઉપર દયા ચિંતવવારૂપ અનુકંપા થાય છે. અને અનુકંપા હોય તો જ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા બેસવારૂપ આસ્તિયતા પ્રાપ્ત થાય છે. પૂર્વાનુપૂર્વી અસુંદર છે, પશ્ચાનુપૂર્વી સુંદર છે, આસ્તિક્યતા હોય તે અનુકંપાદિ બીજા હોય છે, આમ શાસ્ત્રના જાણકાર કહે છે. સમ્યક્ટશન પ્રાપ્ત થયા પછી કમની જે સ્થિતિ બાકી રહેલ છે તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મની સ્થિતિનો ક્ષય થવાથી બીજા અપૂર્વ કરણમાં પ્રથમ તાત્વિક ધર્મસંન્યાસ નામને સામર્થ્ય યોગ પ્રાપ્ત થાય છે, આ અપ્રમત્ત સંચતિ જ્યારે આઠમાં ગુણઠાણે ક્ષપકશ્રેણિ માંડે છે ત્યારે આ ધર્મસંન્યાસ ગ હોય છે, આ વખતે આત્મ ફુરણા તીવ્ર થાય છે. પરપરિણતિ થતી નથી, આ અતિ સુંદર દશાને જ્ઞાનીઓ પણ વર્ણવી શકે નહિ. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ અતિ ઉત્કૃષ્ટ ચારિત્ર તથા જ્ઞાન દશામાં વર્તતાં ઘન ઘાતિ કર્મનો એકદમ નાશ થાય છે, અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા પશમ ભાવના જે ક્ષમાદિક દશ પ્રકારના ધર્મો તથા મત્યાદિ જ્ઞાન હતા તેની અહિં નિવૃત્તિ થાય છે. અને ક્ષાયિક ભાવના ક્ષમાદિક ધર્મો તથા જ્ઞાને પ્રાપ્ત થાય છે. આ તાત્વિક ધર્મસંન્યાસ યોગ છે. પણ અતાત્વિક ધર્મસંન્યાસયોગ છઠા ગુણ ઠાણે પ્રવજ્યા અંગીકાર કરતી વખતે હોય છે. સાવદ્ય પ્રવૃત્તિ લક્ષણ પ્રભુ પૂજાદિધર્મની નિવૃત્તિ રૂપ પ્રવજ્યા જ્ઞાનની પ્રાપ્તિ રૂપ છે. આ ભાગવતી પ્રવજ્યાનો અધિકારી સંસારથી જે 2. Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) વિરક્ત થયેલ હોય તેજ અધિકારી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, દિક્ષાને લાયક આ જ ગણ્યા છે કે જે ૧ આર્ય દેશમાં ઉત્પન્ન થયે હય, ૨ વિશિષ્ટ જાતિ અને કુલ વાળે હોય, ૩ જેના કર્મ રૂપી મળે ક્ષીણ પ્રાય થઈ ગયા છે એ નિર્મળ બુદ્ધિ વાળ હોય, જે પિતાના મનમાં વિચારતા હોય કે મનુષ્ય ભવ દુલભ છે, ૫ જન્મ મરણ નિમિત્ત માત્ર છે–સર્વ સાધારણ છે. દ ધન સંપત્તિ ચંચલ છે, ૭ વિષયે દુઃખના હેતુ છે. ૮ સંયોગ માત્રનો વિયેગમાં અંત આવે છે, ૯ પ્રતિક્ષણે મરણ થયા કરે છે. ૧૦ ભેગોનો વિપાક અતિભયંકર છે, ૧૧ આવા આવા સુંદર વિચારે જે પ્રાણું કરતો હોય અને એવા વિચારથી જે સંસારમાં વિરક્ત રહેતો હોય, ૧૨ જેના કષાયે ઘણું પાતળા પડી ગયા હોય, ૧૩ જેને હાસ્ય વિગેરે અ૫ હોય, ૧૪ જે ઉપકારને જાણકાર હોય, ૧૫ જે વિનયવાન હોય, ૧૬ જે પ્રવજ્યા ગ્રહણ કરવા પહેલા પણ રાજા પ્રધાન અને નગર વાસી લોકોમાં બહુ માન પામેલ હોય, ૧૭ કેઈનો દ્રોહ કરનાર ન હોય, ૧૮ પરનું કલ્યાણ કરનાર હોય, ૧૯ શ્રાદ્ધ ગુણ સંપન્ન હોય, ૨૦ આચાર્યના પરિચયમાં આવ્યું હોય, ઉન્નત્તિ કામમાં જે આગળ વધેલ હોય તેજ માણસ પ્રવજ્યાને-દિક્ષાને લાયક ગણાય છે. અને તેજ વાસ્તવિક રીતે ધર્મ સંન્યાસવાન્ થઈ શકે છે. કારણકે અહીં જ્ઞાન ગની પ્રાપ્તિ થાય છે. આવા ગુણવાળું પ્રાણી ન હોય તે જ્ઞાનયેગને આરાધી શક્તો નથી, અને જે આવા ગુણવાળ હોય છે તે જ્ઞાન યોગને આરાધતો નથી એમ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પણ બને નહિ એમ વિચારવું. સર્વજ્ઞનું વચન તે આગમ છે, આ બીના આગમમાં નિરૂપિત છે.” “મોકા , ફુદી” ધર્મ સંન્યાસ તાવિક વેગ કહ્યા પછી હવે સંન્યાસ નામને સામર્થ્ય પેગ બતાવતા કહે છે કે, કેવલ જ્ઞાનના ઉપયોગથી તથા અચિંત્ય વીર્ય શક્તિ વડે તે તે પ્રકારના તે તે કાલમાં ક્ષય કરવા ગ્ય ભોપગ્રાહિ કર્મને તથા પ્રકારે ક્ષય કરવા પ્રયત્ન કરવો. આનું નામ શલેશી કરણ અથવા આજ કારણ છે. સારાંશ એ છે કે તેમાં ગુણઠાણાના અંતે શેલેશી કરણ કરવાની શરૂઆત કરતાં ચઉદના ગુણઠાણે આ શશી કરણની ક્રિયાથી મન, વચન અને કાયાના યોગનું રૂંધન કરતાં ચાર અધાતિકર્મો બાકી રહ્યા હતાં તેને નાશ થાય છે, શેલેશી અવસ્થાનું આ ફલ છે. ચાર ધાતિ કર્મો પહેલા ક્ષય થયા હતા, અને આ શૈલેશી કરણથી બીજા ચાર અઘાતિ કમ ક્ષય થવાથી તરતજ પરમપદને-સિદ્ધિગતિને પ્રાપ્ત થાય છે. સિદ્ધિ ગતિમાં આત્મ સ્વરૂપ, પરમતિ રૂપ સચ્ચિદાનંદ સ્વરૂપમાં લિન થાય છે. જન્મજરા આધિ વ્યાધિ અને ઉપાધિ હવે તેઓને હોતા નથી. કમ બીજ સર્વથા દગ્ધ થવાથી ભવાંકુર હવે ઉત્પન્ન થતો નથી. આ આઠમી પરાદષ્ટિનું અંતિમ ફલ છે. આ બીજે ગ સંન્યાસ નામને સામર્થ્ય યોગ શૈલેશી કરણ અવસ્થામાં થાય છે એમ તેના જાણકાર ગિઓ જણાવે છે, આ તમામ બીના આગમથી સિદ્ધ છે. આ વાતને સાબીત કરવા પ્રાચીન સિદ્ધાંતની ગાથાઓ બતાવે છે “યથા પ્રવૃત્તિ કરણ, અપૂર્વ કરણ, અને અનિવૃત્તિ કરણ, આ ત્રણે કરણે ભવ્ય જીવોને Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) હોય છે. અભવ્ય જીને પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ માત્ર હોય છે. કરણ એટલે એક જાતને આત્માને પરિણામ ના જ્યાં ગ્રંથિ છે ત્યાં પહેલું કારણ હોય છે, ગ્રંથિનો છેદકરતાં બીજું કારણ પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિ કરણથી આ જીવ સમ્યક દર્શન મેલવે છે. મારા દુખે કરી તોડીશ કાય, બરસઠ ગાઢ, અને ગુપ્ત એવી લાકડાની ગાંઠની માફક જીવને કર્મથી ઉત્પન્ન થએલે ગાઢ રાગદ્વેષને પરિણામ તેને ગ્રંથિ કહે છે. મારા આ ગ્રંથિને ભેદ થયા પહેલાં આજીવ મિથ્યાત્વિ હતો. પણ ગ્રંથિને ભેદ થયે છતે સમ્યક જ્ઞાન વાલે બને છે. થોડું પણ જ્ઞાન ઘણું સારું છે અને ખરેખર અસંહનું કારણ થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જે કર્મની સ્થિતિ બાકી રહી છે. તેમાં થી બે પલ્યોપમથી નવ પલ્યોપમ જેટલી કર્મની સ્થિતિ ને ઓછી કરે છે ત્યારે દેશ વિરતિ શ્રાવકપણું પ્રાપ્ત થાય છે, ત્યાર પછી ચારિત્ર, ઉપશમશ્રેણી, તથા ક્ષપકશ્રેણું પ્રાપ્ત થવામાં અનુક્રમે સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મની સ્થિતિને ખપાવે ત્યારે પ્રથમ ચારિત્ર પ્રાપ્ત થાય છે. તે પછી તેટલી કર્મની સ્થિતિને ખપાવે એટલે ઉપશમણિ પ્રાપ્ત થાય છે અને તે પછી તેટલીજ કર્મની સ્થિતિને ખપાવે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે લેશથી સિદ્ધાંત ગાથાનો સારાંશ જણાવ્યું. છેલ્લા શૈલેશી કરણ પછી બીજે ગ બતાવે છે. अतस्त्वयोगो योगानां योगः परमुदाहृतः ॥ मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥११॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ). અર્થ. શેલેશી અવસ્થામાં યોગને અભાવ થવાથી મિત્રાદિ આઠ દૃષ્ટિરૂપ યોગેની મધ્યમાં અગરૂપી આ ચોગ સંન્યાસ નામને ચોગ ઘણો જ ઉત્કૃષ્ટ છે. કારણકે આ આત્માને મોક્ષની સાથે જોડી દેનાર હોવાથી કાયાદિ સર્વ ગન જેમાં સંન્યાસ-અભાવ થવાથી આ વેગને સર્વ સંન્યાસ લક્ષણ યોગ કહે છે. ૧૧ વિવેચન. આઠદષ્ટિમાંપરાનામની આઠમી દૃષ્ટિ પ્રાપ્ત થતા આ સંન્યાસનામને સામર્થ્ય યોગ શૈલેશી કરણ અવસ્થામાં મન વચન અને કાયાના વ્યાપારને સર્વથા અભાવ થતા પ્રાપ્ત થાય છે. આ રોગ સર્વ રોગમાં ઉત્તમ છે. કારણકે આત્માને મોક્ષની સાથે જોડી દેવાનેલાયકઉત્કૃષ્ટધર્માનુષ્ઠાનરૂપઆ યોગ સંન્યાસ નામને સામર્થ્ય ગ છે. અહીં ક્ષપશમભાવના ધમધર્માદિ વિગેરેને ક્ષય થાય છે. આ પ્રમાણે ઈચ્છાદિ ત્રણ ચેગનું સ્વરૂપ જણાવીને ચાલતી બીના હવે જણાવે છે. ૧૧ાા एतत्रयमनाश्रित्य विशेषेणैतदुद्भवाः ॥ યોગદgય ને પણ સામાન્યતરજુ તાઃ ૨૨ . અર્થ. ઈચ્છાદિ ત્રણ યોગને વિશેષે કરી આશ્રય લીધા વગર. પરંતુ આ ત્રણ ગથીજ ઉત્પન્ન થએલી ચેગ દષ્ટિએ કહેવામાં આવે છે. આગદષ્ટિએ સામાન્ય પ્રકારે આઠ છે. ૧રા વિવેચન. ઈચ્છાગ, શાસ્ત્રોગ, અને સામાણ્યું Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ચાંગનું સ્વરૂપ પ્રથમ કહી આવ્યા છીએ. આ ત્રણ રોગનો આશ્રય લીધા વગર. પરંતુ એ ચેગથી ઉત્પન્ન થએલી આ દષ્ટિ છે. આ દષ્ટિએ સામાન્ય પ્રકારે આઠ છે. ઈચ્છાદિ ત્રણ ગનું સ્વરૂપ પૂર્ણ થાય છે, હવે આઠ દષ્ટિનું સ્વરૂપ શરૂ થાય છે. મારા આઠ દૃષ્ટિના નામે જણાવે છે. मित्रा तारा बला दीपा स्थिरा कान्ता प्रभा परा ॥ नामानि योगदृष्टिनां लक्षणं च निबोधत ॥ १३ ॥ અથ–મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિર, કાન્તા, પ્રભા અને પરા આ યથાર્થ નામવાલી ગદષ્ટિએ છે, જેનું લક્ષણ હવે કહેવામાં આવે છે તે તમે સાંભળે ૧૩ ' વિવેચન. મિત્રની માફક મિત્રા, સર્વ જીવ ઉપર મિત્ર ભાવના રાખનાર મિત્રા, તારાની માફક તારા. જેનામાં આંખની તારાની માફક આત્મ પ્રકાશ કોઈપણ પ્રગટ છે તે તારા વિગેરે યથાર્થ અન્વય નામવાલી આ આઠ ગદષ્ટિ છે. આ આઠ ચગદષ્ટિઓનું લક્ષણ આગલ કહેવામાં આવે છે. તે તમે સાંભળો. અહીં યોગદૃષ્ટિ નામ આપવાથી આગળ બતાવવામાં આવતી ઓઘદૃષ્ટિને વ્યવ છેદ-નિષેધ કર્યો જાણ. આ એઘદૃષ્ટિ છે તે વાસ્તવિક દષ્ટિ નથી. કારણકે ઓઘદૃષ્ટિથી જે જે ધર્મના અનુષ્ઠાનો કરવામાં આવે છે તે બરાબર ફલને આપતા નથી. પણ ગદષ્ટિથી જે જે ક્રિયા કરવામાં આવે છે. તે ઉત્તમ ફલને આપે છે આજ બીના અહીં જણાવવામાં આવે છે. ૧૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨૩) પ્રથમ ઓઘદષ્ટિ બતાવે છે. समेघाऽमेघराव्यादौ सग्रहाद्यर्भकादिवत् ॥ ओघदृष्टि रिहज्ञेया मिथ्यादृष्टीतराश्रया ॥ १४ ।। અર્થ. જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમની વિચિત્રતાને લઈ નાના પ્રકારની ઓઘદષ્ટિ-સામાન્ય દષ્ટિ છે, આ વાતને દષ્ટાંત આપી સમજાવે છે. એક વરસાદવાળી રાત્રિ, એક વરસાદ વગરની રાત્રિ, આદિ શબ્દથી એક વરસાદ વાલે દિવસ, અને એક વરસાદ વગરનો દિવસ, એક ભૂતાદિ ગ્રહો જેને વળગેલ છે એ બાળક અને આદિ શબ્દથી એક ભૂતાદિ ગ્રહો જેને નથી વળગે એ બાળક, એક તિમીરાદિ દોષવાળા મિશ્રાદષ્ટિ અને એક તિમીરાદિ દોષ વગરને મિથ્યાષ્ટિ આ વિગેરેને કે એક દૃશ્ય વસ્તુ જોવામાં જેમ તરતમતા પડી જાય છે, તે વસ્તુ સંબંધી બંધ થવામાં પણ જેમ ઘણો ફારફેર જોવામાં આવે છે, તેના જેવી આ ઓઘદૃષ્ટિ છે, ઓઘદૃષ્ટિ એટલે સામાન્ય દર્શન, સમજણ વગરના જેજે ધર્માનુષ્ઠાન કરવા તે બધા ઓઘદૃષ્ટિમાં દાખલ થાય છે. ૧૪ વિવેચન. ઓઘદષ્ટિ એટલે જન સમુહની સામાન્ય દષ્ટિ. ભવાભિનંદિ જીવ સંબંધી. વિચાર કે સમજણ કર્યા વગર ગતાનગતિક ન્યાયે વડિલના ધર્મને અનુસરવું; બહું જન સંમત એવા ધર્મના અનુયાયી થવું તે, પિતાની બુદ્ધિને ઉપયોગ ન કરો આનું નામ ઓઘદૃષ્ટિ છે. જ્ઞાન વરણાદિ કર્મની વિચિત્રતાને લઈ આ દૃષ્ટિ નાના પ્રકા Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) રની છે, દૃષ્ટાંતથી આ વાત સમજાવે છે કે એક મેઘવાલી રાત્રિ. અને એક મેઘ વગરની રાત્રિ. આદિશબ્દથી એક મેઘવાળે દિવસ અને એક મેઘ વગરના દિવસ, એક ગ્રહાદિ દોષવાલે માલક અને આદિશબ્દથી એક ગ્રહાદિ દોષ વગરને બાળક, તેમજ એક બાળક અને એક વૃદ્ધ, યુવાન, તેની દૃષ્ટિમાં દશનમાં ફેર પડશે. આધાષ્ટિ-સામાન્ય દન-ભવાભિનંદ જીવવષય વાલી એઘદિષ્ટ સમજવી, કાચ-તિમીર રાગથી ઉપરત થઈ છે ષ્ટિ જેની એવા મિથ્યાદષ્ટિ તથા બીજો અનુપરત દૃષ્ટિવાળા મિથ્યાદૃષ્ટિ. આ અક્ષરા જણાવ્યા, ભાવાથ હવે જણાવે છે. મેઘવાળી રાત્રિમાં એક દૃષ્ટિ. કિંચિત્ માત્ર વસ્તુને ગ્રહણ કરે છે. બીજી ષ્ટિ મેઘ વગરની રાત્રિમાં જરા વધારે વસ્તુને ગ્રહણ કરે છે. મેધવાળા દિવસે અને મેઘ વગરના દિવસે જે છે બેધ કરે છે તેમાં તરતમત્તા રહેલ છે. તેમજ ગ્રંથિલ-ભૂતાદિગ્રહવાલી ષ્ટિ તથા ભૂતાદિંગ્રહ વગરનાની દૃષ્ટિ, આ અનેમાં પણ વિશેષતા રહેલ છે ચિત્તવિભ્રમાદ્વિ ભેદને લઈ, તેમજ આલકની દૃષ્ટિ અને યુવાન વૃદ્ધનીષ્ટિ, વલી એક વિવેકિ માણસની દૃષ્ટિ અને વવેકી માણસની દૃષ્ટિ, તેમજ કાચાદિતિમીર રાગથી જેના લેાચના હાઇ ગયાછે એવા મિથ્યાદૃષ્ટિની દૃષ્ટિ. અને જેના લાચના રાગથી નથી હુણાયા એવા મિથ્યાદષ્ટિની છે. આ બધાની દૃષ્ટિ. દૃષ્ટિમાં કાઈ એક વસ્તુ જોવામાં જેવી રીતે તરતમતા ઉપાધિને લઈ પડે છે. તેવી રીતે પરલેાક સબધી ફાઇ પણ એક પદાર્થના નિર્ણયમાં ક્ષયેાપશમની વિચિત્રતાને લઈ જુદા જુદા પ્રકાર જ્ઞાનભેદ-અભિપ્રાયા પડે છે. આ Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) જ્ઞાનભેદ-સહણ ભેદકારણીક મિત્રાદિ ચાર દષ્ટિમાં પરસ્પર ભેદ પડે છે અથવા દશનોમાં પરસ્પર ભેદ પડે છે. એમ ગાચાર્યો જણાવે છે. રાગદ્વેષની ગ્રંથીને જેઓએ તોડી નાખેલ છે એવા સ્થિરાદિ દષ્ટિવાલા ગિઓ–મહાત્માઓની અંદર આવા સહણભેદે કદિ પડતા નથી. કારણકે તેઓ નય ભેદના સ્વરૂપને બરોબર જાણતા હોવાથી દરેક દર્શનના અભિપ્રાયોને સારી પેઠે સમજી શકે છે. કારણકે દશને છે તે જૈન દર્શનના અંગે છે, જન દશન છે તે સમુદ્ર સમાન છે. તેમાં દરેક દર્શન રૂપી નદીઓ આવીને મળે છે. આવા બેધને લઈ આ યોગિઓમાં ઉક્ત ભેદે પડતા નથી. સિરાદિ દષ્ટિવાળા માહાત્માએની પ્રવૃત્તિ પરના ભલા માટે હોય છે. વળી તેઓમાં શુદ્ધ બોધને લઈ આગ્રહ જરા પણ હોતો નથી, નિરંતર મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાને ભાવતા હોવાથી ગંભીર અને ઉદાર આશયવાળા હોય છે, તેમજ દરેક અને સંજીવની ચારિ ચરનાર બળદના દેહાંતથી મધ્યસ્થ ઉપદેશ આપી આગલ વધારે છે. ચારિસંજીવની દષ્ટાંત. જૈન ધર્મને સ્વિકાર કર્યા પહેલા એકવાર કુમારપાલ રાજાએ ગુરૂવર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીને કર્યો ધર્મ ઉત્તમ છે, એ પ્રશ્ન કર્યો. આના ઉત્તરમાં ગુરૂશ્રીએ ચારિસંજીવનીનું દષ્ટાંત આપ્યું. રાજનું એક સ્ત્રીએ પોતાના પતિને વશ કરવા એક પરિવ્રાજકા પાસેથી વશીકરણ ચૂર્ણ મેળવી પોતાના પતિને ભેજનમાં નાખી ખવરાવ્યું. કર્મ Page #41 -------------------------------------------------------------------------- ________________ - ( ર૬ ) સંગે ચૂર્ણ એકના બદલે બીજું ભુલથી મલ્યું. વશ કરવાના બદલે તે બળદ બની ગયો. પોતાના પતિને બળદ બનેલ જાણી સ્ત્રીને ઘણો પશ્ચાતાપ થયે. પિતાનું પેટ ભરવું, અને બળદનું પણ પેટ ભરવું તે બંને પિતાના ઉપર આવી પડવાથી સવારમાં નીરંતર બળદને ચારવા પિતે લઈ જાય છે, એક ઝાડ નીચે બેસી ત્યાં બળદને ચારે છે, અને પોતે પોતાના કરેલા ગુન્હા બદલ પ્રભુની પાસે માફી માગતા રૂદન કરે છે. એક વખત એક વિદ્યાધરનું વિમાન ત્યાં થઈને ચાલ્યું જાય છે, આ વિમાનમાં વિદ્યાધરની સ્ત્રી હતી તેણે આ સ્ત્રીના રૂદનનું કારણ પુછયું. વિદ્યારે પ્રજ્ઞપ્તિ વિદ્યાદ્વારા રૂદનનું કારણ જાણી ઉત્તર આપ્યોકે પિતાના પતિને વશ કરવાના ચૂર્ણને ફારફેર થવાથી બળદ બની ગયો. આ કારણથી આ સ્ત્રી રૂદન કરે છે, વિદ્યાધરની સ્ત્રીએ પ્રશ્ન કર્યો કે એવો કોઈ ઉપાય છે કે અસલ સ્થિતિમાં પાછો આ માણસ આવી જાય ? વિદ્યાધરે ઉત્તર આપે કે આ ઝાડ નીચે સંજીવની નામની ઓષધી છે જે તે તેના ખાવામાં આવે તે તરતજ અસલ સ્થિતિમાં આવી જાય. આ વાત નીચે રહેલી સ્ત્રી એ સાંભળી, પણ સંજીવની ઔષધી કઈ તે તે જાણતી ન હોવાથી ઝાડ નીચેની તમામ વનસ્પતિ તોડીને બળદ ના મુખમાં આપી, અંદર પેલી સંજીવની ઓષધી પણ આવી જવાથી તરત જ તે પુરૂષ રૂપે બની ગયે. આ દષ્ટાંત આપી આચાર્ય શ્રી કુમારપાળ રાજાને જણાવે છે કે રાજન હું તમને કહીશ કે આ ધર્મ સત્ય છે અને આત્મકલ્યાણ Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) કરનાર છે. પણ તે વાત હમણા તમારા હૃદયમાં ઉતરશે નહિ, હાલ તમે તમામ ધર્મનું સેવન કરે એમ કરતાં આ ધર્મોની અંદર સંજીવની ઔષધની માફક ઉત્તમ ધર્મ પ્રાપ્ત થઈ જશે. આ પ્રમાણે ગુરૂશ્રીએ મધ્યસ્થ ઉપદેશ આપી આખરે કુમારપાળ રાજાને સત્યધર્મની પ્રાપ્તિ કરાવી આપી, મહાન પુરૂષે દેશકાળ ક્ષેત્ર સભા વિગેરે તપાસીને જેવી રીતે સામાને લાભ થાય તે પ્રમાણે ઉપદેશ આપે છે. પ્રસંગ વડે સ. પ્રકૃત કહીએ છીએ. પ્રકૃત મિત્રાદિ ભેદથી જુદી જુદી યોગ દષ્ટિએ આઠ છે. ૧૪મા આઠ દૃષ્ટિનું સ્વરૂપ દષ્ટાંતથી જણાવે છે. तृणगोमयकाष्ठाग्निकणदीपप्रभोपमा ।। रत्नताराकचंद्राभाः सदृष्टेटेष्टिरष्टधा ॥ १५ ॥ અર્થ. તૃણાદિ અગ્નિના કણની ઉપમાવાળી દ્રષ્ટિ વાળા ગિઓની દષ્ટિ આઠ પ્રકારે છે. તૃણ, છાણ, અને કાષ્ટની અગ્નિના કણની ઉપમાવલી પહેલી મિત્રાદિ ત્રણ દષ્ટિઓ છે. દીપ પ્રભાની ઉપમાવલી થી દીપ્રાદષ્ટિ છે, રત્ન. તારા, સૂર્ય અને ચંદ્ર કાંતિની ઉપમા વાલી સ્થિરાદિ ચાર દષ્ટિઓ છે. ઉપરા વિવેચન. અહીંચાલુ દષ્ટિને બે તૃણાદિ અગ્નિના કણના ઉદાહરણથી સરખાપણું બતાવે છે. સામાન્ય પ્રકારે સદ્દષ્ટિવાલા ગિઓની દષ્ટિ-બંધ આઠ પ્રકારે છે. તથા વિધ પ્રકાશ માત્રની સાથે સરખાપણું લેવાનું છે. તે બતાવે છે. ૧ મિત્રા દૃષ્ટિની અંદર બોધ તૃણાગ્નિના કણ કણના ઉદાહરણીની દષ્ટિ-બોધ આવવાનું છે. તે Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) જેવો છે. વાસ્તવિક પિતાના કાર્યને કરનાર થતો નથી. જરૂરીના વખત સુધી અલ્પશક્તિવાળો હોવાથી બંધ ટકી શકતું નથી. સુંદર સ્મૃતિના બીજ ભૂતસારા સંસ્કાર નહિ પડવાથી. આને લઈ દેવગુરૂ વંદન વિગેરેમાં વિકલતા આવે છે. ભાવથી વંદનાદિ કાર્ય કરી શકતો નથી. ૨ તારાદષ્ટિમાં બાધ છાણાની અગ્નિના કણ જે છે. પહેલા કરતાં જરા અધિક ખરો પણ ખરા અવસરે બોધ બુઝાઈ જાય છે. વાસ્તવિક રીતે વધારે વખત ટકી શકે એવા વીર્યને અહીં અભાવ છે. આને લઈ કોઈ પૂજાદિ સારું કાર્ય કરવા તૈયાર થતાં પ્રથમની સ્મૃતિ સારી ન હોવાથી તે કાર્ય કરી શકતો નથી. ૩ બલાદષ્ટિમાં કાષ્ટાશિના કણની જે બેધ છે. આની અંદર પહેલા બે કરતાં જરા વધારે બેધ છે. પહેલા બેને બોધ આમાં આવે છે. આને લઈ આમાં વીર્ય શક્તિ જરા વધારે છે. સ્મૃતિ પણ આમાં જરા સારી હોય છે. આને લઈ પ્રભુ પૂજાદિસારા કાર્યો કરવામાં પ્રીતિ થાય છે. અને પ્રયત્ન જરાપણ કરે છે. આ દીપ્તી દૃષ્ટિમાં બોધ દીવાની પ્રભા જેવો છે. પહેલા કરતા ઘણું વધારે છે. કારણ કે આમાં પહેલાના ત્રણ બંધ આવી જાય છે. આને લઈ આમાં વીર્ય શક્તિ વધારે હોય છે. તેમજ કાર્ય કરવાના ટાઈમે આમાં સ્મૃતિ ઘણી સારી હોવાથી દ્રવ્યથી તથા ભાવથી દેવ પૂજા ગુરૂ ભક્તિ વિગેરે કાર્યો કરવામાં. તથા કર્મબંધન વિગેરે કાર્યોમાં બીજાઓના કરતા આ દષ્ટિવાળાની પૃવૃત્તિ સમજણપૂર્વકની હોવાથી જુદી પડે છે. અહીં જ પ્રથમ ગુણ સ્થાનકની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકારે Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) એ વક્તમિથ્યાત્વરૂપ ગુણને આશ્રિવ્યવહાર રાશિવાળા જીવોને પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક કહેલ છે. તે સામાન્ય પ્રકારે જાણવું, બાકી વાસ્તવિક રીતે પ્રથમ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ આ ચેાથી દષ્ટિમાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે. શ્રાવકના કુલમાં જન્મ થવાથી. કે સાધુનો વેષ પહેરવાથી ચોથું પાંચમું કે છઠું ગુણ સ્થાનક આવી જતું નથી. આગળ ઉપર આ દષ્ટિઓનું સ્વરૂપ જણાવવામાં આવશે ત્યારે આપણને ખબર પડશે કે કેટલી હદે છવ આગળ વધે છે. ત્યારે તેને પ્રથમ ગુણઠાણું મળે છે. ચોથું ગુણઠાણું અને પાંચમું છઠું વિગેરે ગુણઠાણું પ્રાપ્ત કરવા કેટલી હદ સુધી ગુણ પ્રાપ્ત કરવા પડે છે તે હવે બતાવવામાં આવશે. સ્થિરાદષ્ટિતો જેઓ રાગદ્વેષ રૂપી કર્મની ગાંઠને ભેદે છે તેને હોય છે અહીં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અહીં બંધ રત્નની કાંતિ જેવો ચીરસ્થાઈ પરિણામે અપ્રતિપાતી. પ્રવર્ધમાન. વિનાશ રહિત બીજાને પરિતાપ કરનાર નહિ. સંતોષને આપનાર. પ્રાચે કરી ચિત્તની એકાગ્રતાને કરનાર રત્નની કાંતિ જેમ સ્થિર છે. હદયમાં થએલ આત્મતિ પ્રકાશ રત્નની કાંતિ માફક. તે કદી જવાનો નથી. સારાકાર્યોમાં પ્રવૃત્તિ ઘણી પ્રીતિથી સમજણ પૂર્વક કરે છે. અસત્ પ્રવૃત્તિ કરતો નથી. ૬ કાંતા દૃષ્ટિમાં બધા તારાની કાંતિ જે છે રત્નની કાંતિનો પ્રકાશ અમુક હદ સુધી હોય છે. આકાશમાં રહેલા તારાઓનો પ્રકાશ ઘણું દૂર સુધિ જાય છે. સ્થિરા કરતા આ દષ્ટિમાં બોધ ઘણે ભારે હોય છે. સ્થિર અને Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ). શાંત પ્રવૃત્તિ હોવાથી ધર્માનુષ્ઠાનમાં અતિચાર પણ લગાડતો નથી. શુદ્ધ ઉપગપૂર્વક પ્રમાદ રહિતપણે વસ્તુ લેવા મુકવામાં શુદ્ધ પ્રવૃત્તિ પ્રધાન ગંભીર અને ઉદાર આશયવાનું અનુષ્ઠાન કરે છે. ૭ પ્રભા દૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવો બેધ હોય છે. નિરંતર આત્મધ્યાનમાં લિન રહે છે. પ્રાકરિ આ દૃષ્ટીમાં સંક૯૫ વિકલ૫-આડાઅવળા વિચારો હતા નથી, પ્રથમ સારસુખ આત્મસ્વરૂપમાં પરમશાંતિ સુખને અનુભવ કરે છે. સમાધિના શાસ્ત્રાથી અન્ય શાસ્ત્ર હવે નકામા જણાય છે. સમાધિમાં લિન રહેવું એજ ધર્માનુષ્ઠાન છે, તેઓની સમીપમાં સ્વભાવિક વેરવાળા જીના વૈરે નાશ પામે છે, જે ઉપર મહા અનુગ્રહને કરનારા હોય છે. શિષ્ય ઉપર ઉચિતતાને સાચવનારા હોય છે. જે ક્રિયા કરે છે તે અવંધ્ય ફલ વાલી હોય છે. ૮ પર દષ્ટિમાં ચંદ્રમાની ચંદ્રિકા ના જે સૂક્ષ્મ બોધ હોય છે. નિરંતર આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ ધ્યાનમાં લિન રહે છે, તથા વિકલ્પ રહિત હોય છે. આને લઈ પરમ સુખનો અનુભવ કરે છે. વૃક્ષ ઉપર ચડેલાને ફરી ચડવા જરૂર રહેતી નથી, તે પ્રમાણે આ દૃષ્ટિમાં વર્તતા જીવને પ્રતિકમણાદિ અનુષ્ઠાનો ની જરૂર રહેતી નથી. પરંતુ ભવ્યતાને અનુસારે પરોપકાર તથા પહેલાની માફક અવંધ્ય ક્રિયા હોય છે, આ પ્રમાણે સામાન્ય રીતે સદ્દષ્ટિ આઠ પ્રકારે બતાવી. અહીં વાદિ શંકા કરે છે કે ગ્રંથિને ભેદે ત્યારે સદ્ દષ્ટિ–સમ્યક દૃષ્ટિ કહી શકાય. પણ ગ્રંથિને ભેદતો મિત્રાદિ દૃષ્ટિમાં તે નથી. દીપ્રાદષ્ટિના ઉત્તર કાલમાં સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં થાય Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૧ ) છે, તે પછી સદ્દષ્ટિ વાળા જીવોનિ દષ્ટિ આઠ પ્રકારે છે તે કેવી રીતે સમજવું, અહીં શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે મિત્રાદિ ચાર દષ્ટિ પણ સદ્ દષ્ટિ છે, કારણકે સ્થિરા દિ ચાર દૃષ્ટિ પ્રાપ્ત કરવામાં આ ચાર મિત્રાદિ દષ્ટિ છે તે અવંધ્ય કારણ છે. આ ચાર દૃષ્ટિ હોય તોજ અવશ્ય કરી બીજી ચાર સ્થિરાદિ દષ્ટિ પ્રાપ્ત થાય છે, પ્રથમની ચાર દૃષ્ટિ કારણ છે અને પાછળની ચાર દૃષ્ટિ છે તે કાર્ય છેઆથી આ પ્રથમની ચાર દષ્ટિને સદ્ દૃષ્ટિ કહે છે. આવતાને દષ્ટાંત આપી સમજાવે છે. વર્ષોલક-ચુનચુના-સારામાં સારી સાકર ઉત્પન્ન કરવી હોય તો પ્રથમ સેલડી, સેલડી રસ, ગળની રસી, અને ગોળની જરૂર પડે છે. પ્રથમની ચાર દષ્ટિ આ શેલડી વિગેરેના જેવી છે. આ શેલડીમાંથી પ્રથમ રસ નીકળે છે, તેમાંથી ગોળની રસી થાય છે. અને તે ગોળની રસીમાંથી ગેળ થાય છે. આ ગાળમાંથી ખાંડ થાય છે, ખાંડમાંથી સાકર થાય છે, અને સાકરમાંથી મલ્હાંડ થાય છે. અને મત્સ્યાંડમાંથી વર્ષોલક ઉત્તમ જાતીની સાકર બને છે. આ જેવી રીતે શેલડીમાંથી બને છે તેવી રીતે મિત્રાદિ ચાર દષ્ટિમાંથી આગળ વધાય છે, મિત્રાદિ ચાર દષ્ટિ શેલડીના રસાદિ જેવી છે અને આમાંથીજ સ્થિરાદિ ચાર દૃષ્ટિરૂપ ઉત્તમ સાકર બને છે. શેલડીજ સાકરરૂપે બની જાય છે, તે પ્રમાણે પહેલાની ચાર દૃષ્ટિ રૂથ્યાદિ વિષય વાલી છે. ધર્મના અનુષ્ઠાન માં રૂચિ થવા રૂપ છે અને તેમાંથી જ મોક્ષની અભિલાષા રૂપ માધુર્યતા ઉત્પન્ન થાય છે. મિત્રાદિ ચાર દૃષ્ટિ શેલડીરૂપ છે આને લઈ ગ્ય જીમાં સંવેગ માધુર્યતા ઉત્પન્ન થાય છે પણ નલાદિ Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) વંશગાંઠે-ઘાંસ કે જે શેલડીના વાઢમાં ઉગે છે પણ તેમાં માતાના ગધ પણ આવતા નથી. આ નલ-ઘાંસ જેવા અવિજીવે છે, કે જેમાં કયારે પણ સવેગ માતા આવવાની નથી, આ કહેવા ઉપરથી આત્મા પિરણામી છે, જુદા જુદા નિમિતાને પામી તેમાં ફેરફાર થાય છે, મિથ્યાત્વ દશામાં માતા વગરના આ જીવ પ્રથમ હતા. પણ પાછળથી સારા સારા સંચેાગે મળતા માતારૂપ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. પણ સાંખ્યદર્શનકાર આત્માને વ્યાપક, અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવ રૂપ માને છે આ સર્વવ્યાપક અને એક સ્વપ આત્માની અંદર પરિણામિ ધર્મ-પલટન ધર્મ ન હેાવાથી, તેમજ ઐધ દનમાં આત્માને ક્ષણિક-એક ક્ષણ સ્થિતિ વાળા માનવાથી આ દૃષ્ટિના ભેદો તેઓમાં ઘટી શકે નહિ. તે તે રૂપે પરિણમવુ તે તેઓના મતમાં ઘટી શકે નહિ. પરિણમન ધર્મ નિત્યાનિત્ય આત્માને માનવામાં આવે તેજ ઘટે. પણ એકાંત નિત્ય અને એકાંત અનિત્ય આત્મામાં કિદે ઘટી શકે નહિ, આ દૃષ્ટિએ સચેકિંગ દનાને સાધારણ છે. આ દૃષ્ટિ જેવા પ્રકારના જીવાને જેવી રીતે હાય તેવી રીતે અહીં બતાવવામાં આવે છે. ૧પાા મિત્રાદિ દૃષ્ટિ કોને હોય છે તે જણાવે છે यमादियेोगयुक्तानां खेदादिपरिहारतः ॥ अद्वषादि गुणस्थानं क्रमेणैषा सतां मता ॥ १६॥ અ. ચમનિયમ વિગેરે યાગના આઠ અંગેાથી યુક્ત આ ષ્ટિ છે. તેમજ ખેદાદ્ઘિ આઠ દાષા જેમાં નથી. વળી Page #48 -------------------------------------------------------------------------- ________________ ( 33 ) અદ્વેષાદિ આઠ ગુણો જેએમાં છે તે મહાનુભાવ મહાત્માએમાં અનુક્રમે આ આઠ દૃષ્ટિએ હાય છે. ૫૧૬૫ વિવેચન. આ ચાલુ પ્રકરણમાં યમ નિયમ વિગેરે ચેાગના અગ। હાવાથી તેને ચેાગેા કહે છે, શાસ્ત્રમાં કહેલ છે કે. यम नियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान સમાપયોડટાવડશાન્તિ'' યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર ધારણા, ધ્યાન, અને સમાધિ આ યેાગના આઠ અંગા કહેલ છે, આ ચેાગાંગેા મિત્રાદિ દૃષ્ટિમાં અનુક્રમે એક એક હાય છે, જ્યાં મિત્રાદષ્ટિ છે ત્યાં ચમ નામનું ચેાગાંગ હાય છે. તારાષ્ટિમાં નિયમ નામનું યેાગાંગ હાય છે એ પ્રમાણે સમજવું, વલી યાદિ આઠ આઠ ચેાગાંગાના વિરેષિ ખેાદિ દ્વેષા પણ આઠ છે. તે દૂર કરવા, તેજ કરે છે. ૧ ખેદ. સારા કામની પ્રવૃત્તિ કરતાં થાક લાગે તે ખેદ. આવા ભેદ જેને થાય છે, તેને પ્રભુધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કર્દિ થતી નથી. 3 (6 3 ઉવેગ. સારા કામ ઉપર-અગર યાગ ધ્યાન ઉપર અનાદર થાય તેને ઉદ્યવેગ કહે છે. ક્ષેપ. સારિ ક્રિયા કરતાં વચ્ચે બીજી ક્રિયા તરફ્ ચિત્તનું જે જવું એકે ખાખતમાં ચિત્તને સ્થિર કરવું નહિએકાગ્રતા કરવી નહિ તે Àપદોષ છે. ઉત્થાન. ચિત્તની શાંતિ ન હેાવાથી મનની એકાકાર વૃત્તિના અભાવ તે ઉત્થાન દોષ. ભ્રમ. મનનું વિપરીતપણું, છીપમાં રૂપાનું જ્ઞાન, દાર Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) ડામાં સપનું જ્ઞાન. આ કામ મેં કર્યું કે નહિ તેનું ભાન મલે નહિ. અન્યમુદ્ જે અવસરે જે ક્રિયા કરવાની હોય તેને છેડી બીજી ક્રિયા ઉપર રાગ થવે ચાલુ કિયા ઉપર અનાદર કે અબહુમાન તે. જ. સારા અનુષ્ઠાનને સર્વથા ઉચ્છેદ કરે. તે લાભ આપનાર નથી. આ નિર્ણય કરવો અને બીજાને તેવો ઉપદેશ આપવો તે. આસંગ. સંસારિક ક્રિયામાંજ તત્પર રહે. ભવિષ્યના પરિણામ તરફ લક્ષ્ય આપે નહિ. પુદ્ગલિક વસ્તુમાં રક્ત હોવાથી. પુદ્ગલિક ફલની અપેક્ષા રાખ્યા વગર શાસ્ત્રમાં કહેલ મુજબ અનુષ્ઠાન કરવા તે અસંગક્રિયા -અમૃત ક્રિયા છે તે આમાં હોતી નથી. મેહને નાશ થયા વગર આગલ પ્રગતિ થઈ શકતી નથી. એટલા માટે બુદ્ધિમાનેએ આઠ દેષ યુક્ત અંતઃકરણને ત્યાગ પ્રયત્નથી કરે, આઠ દોષના પરિહારથી અનુક્રમે આ આઠ દૃષ્ટિએ પ્રાપ્ત થાય છે. એક એક દેષ દરેક દષ્ટિમાં દૂર થાય છે, અને અદ્વેષાદિ આઠ ગુણ પિકી એક એક ગુણ દરેક દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. આઠણે બતાવે છે. અદ્વેષ. અત્યાર સુધી આ જીવ પુદ્ગલ દશામાં રાચતો હતો અને જીવાદિ તત્વે તરફ તથા મુક્તિ તરફ ઠેષભાવ હતો. પરંતુ જ્યારે આ દૃષ્ટિ પ્રાપ્ત ૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) છે જ થાય છે. ત્યારે દ્વેષ ઘણે મંદ પડી જાય છે. કરૂણ અંશ વધે છે, અને શુભમાં પ્રવૃત્તિ થાય છે. જીજ્ઞાસા. આ ગુણ બીજી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, આ ગુણથી તેને તત્ત્વજ્ઞાન કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે, તેમજ તત્વબેધ પ્રાપ્ત કરવાની પ્રબલ જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે. શુશ્રષા. આ ગુણ ત્રીજી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અહિં રહેલા જીવને તત્વશ્રવણ કરવાની ઈચ્છા થાય છે. શ્રવણ, આ ગુણ ચોથી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અત્યારસુધિ તો સુશ્રુષા હતી પણ હવે તત્વશ્રવણ કરે છે. આથી બોધ વધારે સ્પષ્ટ-વ્યક્ત થાય છે, અને ધર્મ ઉપર પ્રીતિ વધે છે. બેધ. આ ગુણ પાંચમી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. આ ચાર દષ્ટિમાં જે બેધ હતો તે કરતાં અહિં બહુ સ્થિર બોધ થાય છે. શંકા જે કાંઈ થતી હતી તે અહિં વિરમી જાય છે, અને સૂક્ષ્મ પ્રકારને બોધ થાય છે. મીમાંસા. આ ગુણ છઠ્ઠી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તત્વ સંબંધી બહુ વિચાર શ્રેણી પ્રાપ્ત થાય છે, તત્વશ્રવણના અંગે થએલ સ્થિરતા ગુણ સાથે જ્યારે શુભ વિચારની શ્રેણી ચાલવા માંડે છે ત્યારે પ્રગતિમાં એકદમ બહુ સારી રીતે વધારો થાય છે. પરિશુદ્ધપ્રતિપત્તિ. આ ગુણ સાતમી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, અહિં તત્વની આદરણા બહુ સૂક્ષ્મ રીતે થાય Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) છે, અગાઉ જે વિચારણા થઈ હતી તે આ દષ્ટિમાં આદરણા રૂપે વૃદ્ધિ પામે છે. પ્રવૃત્તિ. આ ગુણ આઠમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અહિં તત્વ ાધના અને પ્રવૃત્તિ ગુણ પ્રાપ્ત થાય છે. તેને લઈ આત્મગુણમાં સંપૂર્ણ રીતે પ્રવર્તન થાય છે. અગાઉની દષ્ટિમાં જે પ્રતિપત્તિ તત્વ બોધને અંગે થઈ હતી તે અહિં પ્રવૃત્તિમાં પરિપૂર્ણતા પામે છે. આ પ્રમાણે અનુકમે આ સદ્દષ્ટિઓ મુનિઓ ભગવત્ પતંજલી, ભદંત, ભાસ્કર, બંધુદત, ભગવદંત. વિગેરે ચેગિઓની જાણવી. આ દૃષ્ટિઓનું સ્વરૂપ અનુક્રમે દરેકનું બતાવવામાં આવશે. ૧૬ દષ્ટિ શબ્દને અર્થ કહે છે. सच्छ्रद्धा संगतोबोधो दृष्टिरित्यभिधीयते ।। असत्मवृत्ति व्याघातात् सत्पत्ति पदावहः ॥१७॥ અર્થ. સત્ સમીચીન શ્રદ્ધા યુક્ત જે બોધ તેને દૃષ્ટિ કહે છે આ દષ્ટિ શાસ્ત્રવિરૂધ પ્રવૃત્તિને દૂર કરી શાસ્ત્ર અવિરૂધ પ્રવૃત્તિ કરાવી સમ્યકત્વને મેલવી આપે છે. ૧ળા વિવેચન. પિતાના અભિપ્રાય ઉપર ધર્મ તત્વને નિર્ણય કરો આ જેમ બીન ઉપગી છે, તેમજ અંધ શ્રદ્ધા રાખવી તે પણ બીન ઉપગી છે, પરંતુ સત્ શ્રદ્ધા શાસ્ત્ર અવિરૂધ શ્રદ્ધાયુક્ત સુંદર જે બોધ-વિચારપૂર્વક શ્રદ્ધા-યા નિર્ણય કરે અને સત્ય સ્વરૂપનું જ્ઞાન કરવું Page #52 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭ ) આ ષ્ટિથી હલકી પ્રવૃત્તિ અટકી પડે અને ષ્ટિ કહે છે. છે; અને શુભ પ્રવૃત્તિ તરફ ગમન થાય છે. જેમ જેમ દૃષ્ટિ ઉચ્ચ થતી જાય છે, તેમ તેમ ઉન્નતિ ક્રમમાં આગળ વધતા જાય છે, અહિં શાસ્ત્ર વિરૂધ પ્રવૃત્તિએ બ'ધ પડી જાય છે. અને શાસ્ત્ર કથિત પ્રવૃત્તિ કરવાથી અવૈદ્ય સંવેદ્યપદ્યમિથ્યાત્વના ત્યાગથી વેદ્યસ વેદ્યપદ્ય-સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. વેદ્યસ વેદ્યપદ્યરૂપ સ્થિરાષ્ટિ હાવાથી સમ્યકત્વની ખરી પ્રાપ્તિ સ્થિરાષ્ટિમાંજ થાય છે, તેા પણ સામાન્ય પ્રકારે શરૂઆત આ દૃષ્ટિથીજ થાય છે. અથવા સત્ પ્રવૃત્તિષઃપરમાથ થી શૈલીશી પદ ચઉદમાં ગુણઠાણાતિ. તેને મેળવી આપે છે. સારાંશ એ છે કે આ ષ્ટિથીજ આગળ વધવાની શરૂઆત થાય છે. અને પરપરાએ ચઉદમાં ગુણુઠાણાને મેળવી દઇ પરમપદ-માક્ષને મેળવી આપવામાં જરા પણ વાંધા આવતા નથી. ૫૧૭ના દૃષ્ટિ સામાન્ય પ્રકારે આઠેછે તે કહે છે. इयं च Sावरणापाय भेदादष्टविधा स्मृता ॥ सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥ १८ ॥ અ. ઉપર જણાવેલ સ્વરૂપવાલી દૃષ્ટિ આવરણના ચાલ્યા જવાથી સામાન્ય પ્રકારે આઠ ભેદો પડે છે. પણ વિશેષ પ્રકારે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરતાં ઘણા ભેદો પડે છે. ૧૮૫ વિવેચન. આમ ઉપરનું આવરણ જેમ જેમ આછું થતું જાય છે. તેમતેમ આત્માની જાગૃતિ વધતિ જાય છે. અને જેમ જેમ જાગૃતિ વધે છે, તેમ તેમ દૃષ્ટિના અનેક Page #53 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) ભેદ પડે છે. પરંતુ પૂર્વાચાર્યોએ પરિસ્થરનીતિથીજ મુખ્યત્વેન આઠ ભેદ પાડયા છે, સૂક્રમભેદ તરફ લક્ષ્ય આપેલ નથી, પણ વિશેષથી વિચાર કરવામાં આવે તે સન્દષ્ટિના ઘણા ભેદે પડે છે, સૂમભેદથી અનંતા ભેદે દશનના પડે છે પરસ્પર પસ્થાન પડતા હોવાથી, દશનના જેટલા ભેદ છે તેટલી દષ્ટિઓ છે. પણ આપણે અહિં સામાન્યથી આઠ ભેદો દૃષ્ટિના બતાવેલ છે. ૧૮ દષ્ટિના પ્રતિપાત અપ્રતિપાતાશ્રિત ભેદ કહે છે. प्रतिपातयुताचा डाद्या वतस्त्रोनोतरास्तथाः॥ सापाया अपि चैतास्त प्रतिपातेन नेतराः ॥१९॥ અર્થ. પ્રથમની મિત્રાદિ ચાર દૃષ્ટિએ પડવાના સ્વભાવ વાલી છે–આવીને પાછી ચાલી જાય છે. પણ ઉત્તરાસ્થિરાદિ ચાર દૃષ્ટિએ પડવાના સ્વભાવ વાલી નથી–આવીને પાછી ચાલી જતી નથી. તેમજ પ્રથમની ચાર દૃષ્ટિ દુર્ગતિને આપનારી છે પણ સ્થિરાદિ ચાર દૃષ્ટિએ દુર્ગતિને આપતી નથી. ૧લા વિવેચન. કર્મની વિચિત્રતાને લઈ મિત્રા, તારા, બલા, અને દિમા આ દૃષ્ટિએ આવીને પાછી ચાલી જાય છે. પરંતુ સ્થિરા. કાંતા, પ્રભા, અને પરા આ ચાર દષ્ટિએ પતન સ્વભાવ વાલી નથી-આવીને ચાલી જતી નથી, વલી મિત્રાદિ ચાર દષ્ટિએ પતન સ્વભાવ વાલી હેવાથી દૂર્ગતિનરકાદિ ગતિને આપે છે, પણ આ ચાર દષ્ટિવમીનાખેલ ન હોય તો સદ્ગતિ આપે છે. પણ વમીનાખેલ હોય તો જ Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) નરકાદિ ગતિ આપે છે, તેમજ સ્થિરાદિ ચારદષ્ટિ સદ્ગતિ દેવક તથા મોક્ષગતિને આપે છે, દૂરગતિને દેતી નથી. અહિં વાદિ શંકા કરે છે કે. સ્થિરાદિ દષ્ટિ દુર્ગતિને આપતી નથી તો પછી શ્રેણિક રાજા, કૃષ્ણ વાસુદેવ વિગેરે સ્થિરાદિ દષ્ટિવાળા-ક્ષાયિક સમ્યકત્વવાળા છતાં શા માટે નરકગતિમાં ગયા? સ્થિરાદિ ચાર દષ્ટિને અપ્રતિપાત સ્વભાવ વાલી તથા સદ્ગતિ દેનાર ગણી છે, ઉત્તર. સ્થિરાદષ્ટિ પ્રાપ્ત થયા પહેલા જે નરક ગતિ યે આયુષ્ય કર્મનિકાચિત કરી લીધેલ હોવાથી નરકમાં જવું થયેલ છે, પણ પ્રથમ નરકના આયુષ્યને ત્રીજે ભાગે બંધ પડેલ ન હોત તો સ્વર્ગમાં જાત. કારણ કે સમ્યકત્વ વાલે જીવ વિમાનીક દેવ સિવાય બીજુ આયુષ્ય બાંધતે નથી, અથવા આ વાત પ્રાયીક જાણવી, સંભવ ને આશ્રિ કોઈ જગ્યાએ સાપાયવાલી પણ જાણવી. સૂત્રપ્રવૃત્તિ વાળા હોય છે, એને લઈ આ પ્રમાણે જણાવેલ છે અથવા દષ્ટિનું પતન ન થવાથી નરકગતિ ક્ષેત્રજન્ય અપાય છતાં જ્ઞાનદષ્ટિ જાગૃત હોવાથી કરેલ કમનો આ બદલે છે આમ જાણતા હોવાથી કષ્ટ છતાં સમભાવે વેદવાથી તે કષ્ટજ નથી આતે દેણું ચુકવી દેવાનું છે. આથી આનંદ થાય છે, વજૂના ચેખાને પકાવવાથી કાંઈક તાપ લાગે તોપણ તેમાં વિકાર થતું નથી, તે પ્રમાણે શરીરને જરા દુઃખ થાય તે પણ આત્માને આશય-પરિણામ સારા હોવાથી વિકાર રૂપ કિયા ઉત્પન્ન થતી ન હોવાથી આ પ્રમાણે જણાવેલ છે. બાકી યોગાચાર્યો કહે તેજ પ્રમાણ છે, આ કારણથી કહેલ છે કે પ્રથમની ચાર દૃષ્ટિએ પ્રતિપાત Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) સ્વભાવ વાલી છે. પણ ઈતરા-સ્થિરાદિદૃષ્ટિ પ્રતિપાત સ્વભાવ વાલી નથી તેમજ અપાયવાલી પણ નથી. ૫૧લા प्रयाणभंगा ऽभावेन निशि स्वापसमः पुनः ॥ विधातो दिव्यभवत वरणस्योपजायते ॥ २० ॥ અ. મિત્રાદષ્ટિ પ્રાપ્ત થતા મેાક્ષ તરફનું પ્રયાણ-ગમન શરૂ થાય છે, પ્રયાણમાં ભંગ પડતા નથી, માત્ર રાત્રિમાં નિદ્રા લેવારૂપ વિસામે દેવલાકમાં ઉત્પન્ન થવાથી લેવા પડે છે. આજ ચારિત્રના વિદ્યાતમાં કારણ છે, દેવલાકમાંથી પાછા ફરતા મનુષ્ય જન્મ પામી ચારિત્ર અંગિકાર કરી પા મેાક્ષ તરફના પ્રયાણ શરૂ થાય છે. ારા વિવેચન. એક મુસાફર કનેાજ દેશ જવા નિકળ્યે છે, નિર'તર પ્રયાણ તે શરૂ છે, પણ રાત્રિ આવે ત્યારે નિદ્રા લેવારૂપ વિસામેા લેવે પડે છે, રાત્રિ પૂર્ણ થતાં પાછે પ્રચાણ શરૂ થાય છે અને ઇષ્ટ સ્થાને પાચે છે. તેવી રીતે મેક્ષ રૂપી નગર જવા માટે આ મિત્રાદિ દૃષ્ટિવાળા જીવ પ્રયાણ શરૂ કરે છે. આગળ અતાવવામાં આવતા મેાક્ષને જોડી દેનારા ચેાગના બીજો-ગુણાનું રાત અને દિવસ સેવન કરવા રૂપ પ્રયાણ શરૂ રહેતા વિસામારૂપ દેવલાકમાં ઉત્પન્ન થાય છે. આગલ વધવામાં આજ પ્રતિબંધક છે. રાત્રે નિદ્રા લેવા રૂપ. પણ પાછા દેવલેાકમાંથી નીકળી મનુષ્ય જીંદગી પામી ચારિત્ર અંગિકાર કરી આગળ પ્રયાણ શરૂ કરે છે, જેમ નિદ્રા ચાલી જવાથી પાછું પ્રયાણ શરૂ થતા કનાજ દેશ તે મુસાફર પેચી જાય છે, તેની માફક આ મિત્રાદિ દૃષ્ટિવાળા જીવાત્મા મેાક્ષ તરફ પ્રયાણ શરૂ Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) કરતા કદાચ વચમાં વિસામારૂપ એક બે ભવ દેવલોકના કરવા પડે છે, આ દેવલોકન ભ કરવા તે ચારિત્ર ઉદય આવવામાં પ્રતિબંધક હેવાથી એટલે ટાઈમ વિસામે ખાઈને પાછો મનુષ્ય જીદગીમાં આવી ચારિત્ર અંગિકાર કરી પિતાને પ્રવાસ મોક્ષ તરફ શરૂ કરે છે, અને આખરે આઠમી પરાષ્ટિ પ્રાપ્ત કરી પરમપદ–મોક્ષરૂપી નગર મેળવી પરમશાંતિ સુખ પામે છે. મારા દૃષ્ટિનું સ્વરૂપ તથા ગાંગેની યોજના બતાવે છે. मित्रायां दर्शन मंदं यम इच्छादिकस्तथा ॥ अखेदो देवकार्यादा वद्वेषश्चापरत्र तु ॥२१॥ અથ. મિત્રાદષ્ટિમાં તૃણાગ્નિ કણના પ્રકાશ જેવો મંદ બાધ હોય છે. આ દષ્ટિમાં આઠ ગાંગે પૈકી પ્રથમ ચમ નામનું ગાંગ તથા ઈચ્છાદિ ચાર બીજા યમો હોય છે, આઠ દેષો પૈકી અહિં પ્રથમ ખેદ નામને દોષ ચાલ્યા જાય છે, આથી દેવગુરૂના કાર્યમાં સતત પ્રવૃત્તિ આનંદથી કરે છે, તેમજ આઠ ગુણે પૈકી અહિં અદ્વેષ નામને ગુણ પ્રાપ્ત થવાથી કોઈના ઉપર દ્વેષ કરતું નથી. પરવા વિવેચન. મિત્રાદિ આઠ દૃષ્ટિમાં અનુક્રમે એગના આઠ અંગે યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ કમથી પ્રાપ્ત થાય છે, પ્રથમ મિત્રાદષ્ટિમાં યમ–અહિંસાદિ, તથા ઈચ્છાદિ ચાર યમ હોય છે, ખેદાદિ આઠ દેશે પૈકી અહિં ખેદ દેષ ચાલ્યો જાય છે, તેમજ અષાદિ આઠ ગુણો પૈકી અહિં અદ્વેષ નામને Page #57 -------------------------------------------------------------------------- ________________ અહિં આ બે પ્રહાય છે, (૪૨) ગુણ પ્રાપ્ત થાય છે, આ પ્રમાણે દરેક દ્રષ્ટિમાં જાણવું. મિત્રાદપ્ટિમાં તૃણાગ્નિકણના પ્રકાશ જે બેધમંદ હોય છે. અહિંસાદિ પ્રવૃત્તિમાં કે દેવગુરૂની ભક્તિ પૂજા સેવામાં ખરે અવસરે સ્મૃતિ રહે નહિ, કાંતે ભુલી જાય અગર ટાઈમસર ન કરે, અહિં યમ નામનું ગાંગ હોય છે, તેમાં દેશ થકી અહિંસા તથા સત્ય આ બે ચમો અમલમાં મુકે છે -વ્રત પાળે છે અને બીજા ત્રણ અાય. બ્રહ્મચર્ય. તથા અકિંચન પણાને અમલમાં મુકવાની ઇચ્છા વાલા હોય છે, તથા ઈચ્છા, પ્રવૃત્તિ, , અને સિદ્ધિ આ ચાર યમે છે. આનું સ્વરૂપ આગળ આવશે. આ ચાર યમે પિકી બે યમે અમલમાં મુકે છે અને બે યમોને અમલમાં મુકવાની ભાવના વાળા હોય છે, “ ” આ દૃષ્ટિમાં રહેલ જીવને દેવગુરૂ વિગેરેના શુભકાર્યો કરવામાં જરા પણ કંટાળે આવતું નથી. તેમજ કદી થાકી પણ જતો નથી. પણ દેવગુરૂના કાર્ય કરવામાં આનંદ માને છે, જેમ ભવાભિનંદિ જીવ ભવમાં આનંદ માનનારો. પાંચે ઈદ્રિના સુખમાં મગ્ન રહેનારે. ભેગ સુખથી થતી શરીરની પાયમાલી તથા મગજની હાણી વિગેરે મોટા દોષો નજરે જોતાં છતાં પણ જેમ તે ભેગ કાર્યથી પાછા હઠત નથી. તે પ્રમાણે આ દેવગુરૂના કાર્ય કરવામાં પાછો હઠતો. નથી. “' અમત્સર. દેવગુરૂને પૂજ્ય માને છે. એટલે તેના ઉપર અદ્વેષ હોય તેમાં નવાઈ નથી પણ તે સિવાય ના બીજા કોઈ ઉપર દ્વેષ ભાવ કરતું નથી, કાંઈક તત્વજ્ઞાન થએલ હોવાથી આત્મામાં ઈર્ષારૂપી વિર્યબીજ રહેલ છે. તો Page #58 -------------------------------------------------------------------------- ________________ (૪૩) પણ તેનાથી કમરૂપી ભાવઅંકુરાની ઉત્પત્તિ થતી નથી. કારણ કે આ દષ્ટિવાળાને આશય તાત્વીક અનુષ્ઠાનોના અંગે કર્મને આશ્રિરહેલ છે, તેમજ અન્યના કાર્યમાં ચિંતા રાખતો નથી; કદાચ ચિંતા રાખે તે પણ તેનામાં કરૂણાને અંશ હોવાથીજ રાખે છે. ૨૧ આ દૃષ્ટિમાં રહેલો યોગિ જે મેળવે છે તે કહે છે. करोति योगबीजाना मुपादानमिहस्थितः ।। अवन्ध्य मोक्षहेतुना मितियोगविदो विदुः ॥२२॥ અથ. આ મિત્રાદષ્ટિમાં રહેલો મૈત્રાયોગિ મેક્ષરૂપી ફલ આપવામાં અવંધ્ય કારણ એવા રોગના બીજેને એકઠા કરે છે. એ પ્રમાણે વેગના જાણકાર યોગાચાર્યો કહે છે.રર વિવેચન. આ જીવને ઉદયકાલ આ દૃષ્ટિથી શરૂ થાય છે, અત્યાર સુધિત ઓઘદ્રષ્ટિથી–વગર સમજણથી ગાડરીયા પ્રવાહની માફક અનેક ધર્માનુષ્ઠાન કર્યા. છતાં ઉદયકાલ શરૂ થયો ન હતો, પણ આ દૃષ્ટિ પ્રાપ્ત થતાં ઉદયકાલની શય્યાત મોક્ષ તરફના પ્રયાણની શરૂ થાય છે, આ દૃષ્ટિવાલે જીવ આગળ કહેવામાં આવતાં એવા મોક્ષરૂપી ફલ આપવામાં અવંધ્ય કારણ એવા યુગના બીજેને એકઠા કરે છે, જે બીજેથી અવશ્ય મોક્ષરૂપીફળ મળે તેને અહિં સંગ્રહ કરે છે, આ પ્રમાણે વેગના જાણનારા એવા વિશિષ્ઠ ગિઓ–ગાચાર્યો જણાવે છે. રેરા Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ). હવે યોગના બીજે જણાવે છે. जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च ।। प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।।२३।। અર્થ. જીનેશ્વર પ્રભુ ઉપર સુંદર પ્રીત્તિવાળુ મનઅંતઃકરણ કરવું. તથા તેમને નમસ્કાર કરે. તથા પંચાંગ પ્રણામ શુદ્ધ રીતે-પ્રીતિ પૂર્વક કરવા. તે ઉત્તમોત્તમ ગના બીજે છે. રક્ષા વિવેચન. જગતમાં સારભૂત વસ્તુ દેવ, ગુરૂ, અને ધર્મ આ ત્રણ પરમત છે, આ ત્રણ તને સમ્યક પ્રકારે જાણવા, તેમના પ્રતે બહુ માન કરવું, એજ આપણા ઉદયનું પ્રથમ પગથીયું છે. આ ત્રણ તો પૈકી પ્રથમ દેવતત્ત્વ માટે જણાવે છે કે જેનામાં રાગદ્વેષ ન હોય તે જીન કહેવાય, રાજવૈભવ અને સંસારીક સુખનો અનુભવ કરનારાઓને દેવ તરીકે વંદન પૂજન થઈ શકે જ નહિ. રાગદ્વેષ ગયા ન હોય ત્યાંસુધિ તેઓમાં અને આપણામાં શું ફેર છે કે તેઓને વંદન પૂજન કરીએ? રાગદ્વેષને જીતનાર ગમે તે હોય તેઓ જીન કહેવાય છે. પછી તેને ગમે તે નામથી બોલાવે તેની અડચણ નથી. રાગથી રંગાએલા એક બીજાને અનુગ્રહ કરનારા, દ્વેષથી એક બીજાઓનું નિકંદન કરનારા દેવ ન હોઈ શકે. રાગદ્વેષ જીતનારા તેજ પ્રભુ જીન વાસ્તવિક છે. તેઓના પ્રતે શુદ્ધ અંતઃકરણ પ્રીતિથી કરવું. હૃદયમાં બહુ માનની લાગણી રાખવી, આથી મનોગની એકાગ્રતા જણાવી, તથા અંતઃ Page #60 -------------------------------------------------------------------------- ________________ (૪૫) કરણપૂર્વક તેઓના પ્રતે બહુ માનથી-આદરસત્કારથી વચન દ્વારા નમસ્કાર કરવો.મોઢેથી બેલવું નજીણાણું,આથી વચન યોગની એકાગ્રતા જણાવી, તેમજ તેઓને પંચાંગ પ્રણામ બહુ માનથી કરવા. બે હાથ બે પગ અને એક મસ્તક આ પાંચ અંગે જમીન સાથે અડે તેને પંચાંગ પ્રણામ કહે છે, આ પ્રમાણે શુદ્ધ રીતે મન, વચન, અને કાયાથી વંદન નમન કરવું, આદિશબ્દથી પ્રદક્ષિણા કરવી, તે મોક્ષને મેળવી આપનારા યેગના પરમ બીજે છે. “શુદ્ધ” આ કહેવાથી હૃદયની લાગણી વગર અત્યાર સુધિમાં યથા પ્રવૃત્તિ કરણથી–ઘ સંજ્ઞાથી જેજે વંદન નમસ્કાર થયા તે તે યોગના બીજે તરીકે બન્યા નથી, વસ્તુતત્વને સમજી હૃદયની લાગણીથી બહુ માનપૂર્વક જે જે કિયા થાય તે બધા રોગના બીજે તરીકે ગણાય છે, આ ત્રણે મન, વચન અને કાયાદ્વારા થતા નમસ્કાર પ્રત્યેક તથા સમસ્ત યોગના બીજે છે–મોક્ષને જોડીદેનારા ધર્મના અનુષ્ઠાને છે. આના કરતાં બીજ ઉત્તમ બીજે નથી, આજ મોક્ષના ઉત્તમોત્તમ સર્વ પ્રધાન બીજે છે, આને પ્રધાન ગણવાનું કારણ એજ છે કે આમાં જીનેશ્વર પ્રભુ વિષય પ્રધાન છે, તેને લઈ આ બીજ ઉત્તમ ગણાય છે. પારકા આ બીજો પ્રાપ્ત થવાના કાલ જણાવે છે. चरमे पुद्गलावर्ने तथाभव्यत्वपाकतः ।। संशुद्धमेतन्नियमा नान्यदापीति तद्विदः ॥२४॥ અર્થ. ચરમપુલ પરાવર્તનકાલ પ્રાપ્ત થયે છતે તેમજ તથાભવ્યત્વતાનો પરિપાક થયેતેજ. આ શુદ્ધમાન Page #61 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ચિંગના બીજે નિયમે કરી પ્રાપ્ત થાય છે. તે સિવાય બીજા કાલમાં આ બીજો પ્રાપ્ત થતા નથી એમ એગના જાણકારે જણાવે છે. મારા વિવેચન. સત્ય વસ્તુના બેધ સિવાય આ જીવ ચાર ગતિ રૂપ સંસારમાં અનંતા પુગલ પરાવર્તન કાલ ભયે છે, છતાં હજુ સુધિ સત્યધ થયું નથી. સત્ય બંધ થવાની લાયકાત પણ પ્રાપ્ત થઈ નથી, આ લાયકાત ચરમપુગલ પરાવર્તન જેટલે કાલ મેક્ષ જવાને માટે જ્યારે બાકી રહે છે ત્યારે આ જીવને કાંઈક સત્ય વસ્તુ જાણવાની ઈચ્છા થાય છે, અને કેમે કરી માર્ગનુસારીપણું પ્રાપ્ત થાય છે. પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણી લેવું. આ પુદ્ગલ પરાવર્તન આ અનાદિ અનંતસંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને તથાભવ્ય ત્વતાના પરિપાકથી તથા અકામ નિર્જરાથી ઘણા કર્મોને ખપાવી આગળ આવતા જીવોને પગલપરાવર્તને કોઈને અધિક, કોઈને ઓછા અને કેઈને ચરમપુદ્ગલ-એટલે છેલું હોય છે, આ ચરમપુદ્ગલપરાવતનનું થયું તેમાં પણ તથાભવ્યત્વતાને પરિપાકજ કારણ છે. સારાંશ એ છે કે જીવને આગળ વધવાની ગ્યતા જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તે યોગ્યતાને લઈ આ જીવમાં મિથ્યાત્વને કડવો રસ અનાદિકાલને પડ હતો તે દૂર થાય છે, અને જરામધુરરસ તેમાં દાખલ થાય છે. આ રસ જ્યારે જીવમાં દાખલ થાય છે ત્યારે આ જીવને જીનેશ્વર પ્રભુ પ્રતે હૃદયની શુદ્ધ લાગણી–સુંદર અંતઃકરણ પ્રાપ્ત થાય Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭ ) છે, તેમજ બહુમાન, આદર-સત્કાર, સમાન, પૂર્વક તેઓશ્રીને નમસ્કાર કરવારૂપ વચનથી સ્તુતિ કરે છે, તથા શુદ્ધ અંતઃકરણથી પંચાંગ પ્રણામ કાયાથી કરે છે, તથા ભવ્યત્વતા તથા કર્મના પરિપાકથી નિયમે કરી આ ભેગના બીજો પ્રાપ્ત થાય છે, શરમાવકાલના પહેલાના કાલમાં શુદ્ધ અંતઃકરણ, નમસ્કાર, તથા પ્રણામ વિગેરે શુદ્ધ હોતા નથી, ઓઘદૃષ્ટિથી કરાતાં ધર્મના અનુષ્ઠાને સમજણપૂર્વકના હોતા નથી, કારણકે આ બીજો પ્રાપ્ત કરવાની યેગ્યતાને કાલ હજી પરિપકવ થયે નથી, હૃદયની કિલષ્ટતા હજી ગઈ નથી, અને વિશુદ્ધ આશય પણ થયો નથી, પરંતુ શરમાવર્તકાલ પ્રાપ્ત થતાં હૃદયની કિલષ્ટતા ચાલી જાય છે, અને વિશુદ્ધ આશય થાય છે, આ પ્રમાણે રોગના જાણકારો કહે છે. ૨૪ ગના બીજો પ્રાપ્ત થવાને કાલકહી બીજોની શુદ્ધિ કહે છે उपादेयधियात्यंत संज्ञाविष्कम्भणान्वितम् ॥ फलाभिसंधिरहितं संशुद्धं ह्येतदीदृशम् ॥२५॥ અર્થ. ચોગના બીજે ખરેખર શુદ્ધ ત્યારેજ થાય છે કે તેના પ્રતે અત્યંત ઉપાદેયબુદ્ધિ ઉત્પન્ન થાય. જગતમાં સારભૂત અંગિકાર કરવા લાયક આજ વસ્તુ છે, પણ આહારાદિ દશ પ્રકારની જે સંજ્ઞાઓ છે તે ઉપાદેય નથી. આગળ વધતા પ્રાણિને તે સંજ્ઞાઓ અટકાવનાર છે. તથા આ લોકના તથા પલકના પુદ્ગલીક સુખરૂપી Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ફલની વિચારણા પણ જેઓમાં ન હોય તેજ યોગના શુદ્ધ બીજે કહેવાય છે. રપા વિવેચન. અનાદિ કાલની મલીન વાસનાને લઈ આ જીવ પુદ્ગલીક વસ્તુ તરફ એટલે બધે ટેવાઈ ગયે છે કે તે વસ્તુનેજ ઉપાદેય તરીકે ગણે છે. અને તેજ વસ્તુ મેળવવાને રાત દિવસ પ્રવૃત્તિ કર્યા કરે છે, પણ જ્યારે આ જીવને તથાભવિતવ્યતાના પરિપાકથી, તથા કર્મના ક્ષપશમથી કંઈક સત્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે પુગલીક સર્વ વસ્તુને ત્યાગ કરી અત્યંત ઉપાદેય બુદ્ધિ યોગના બીજે તરફ થાય છે. ક્ષયે પશમની વિચિત્રતાને લઈ ઉત્પન્ન થતી આહારાદિ સંજ્ઞાનો ઉદય. તેના પ્રતે અત્યંત આશક્તિ. તેને આ ગબીજોમાં અભાવ થાય છે, ઉપાદેય તરીકે આ નથી પણ યોગના બીજે છે તેમ સમજાય છે, આ સંજ્ઞાઓ શાસ્ત્રમાં દશ પ્રકારે કહેલ છે, ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગભવન સંજ્ઞાઓ કેટલી કહેલ છે, ગતમ, સંજ્ઞાઓ દશ પ્રકારે કહેલ છે, આહાર સંજ્ઞા ૧ ભયસંજ્ઞા ૨ મિથુનસંજ્ઞા ૩ પરિગ્રહસંજ્ઞા ૪ ક્રોધસંજ્ઞા ૫ માનસંજ્ઞા ૬ માયાસંજ્ઞા ૭ લોભસંજ્ઞા ૮ ઘસંજ્ઞા ૧૦ લોકસંજ્ઞા અનાદિકાલની આ સંજ્ઞાઓ દરેક જીવોને હોય છે, કોઈ જીવ એવો નહિ હશે કે જેને આહારાદિસંજ્ઞાઓ નહિ હશે એવે એક પણ જીવ નથી. અનાદિકાલના અભ્યાસને લઈ આજીવને આહાર લેવાની ઈચ્છા થાય છે, વિરોધીઓ તરફથી ભય પામે છે, વિષયની ઈચ્છા રહે છે. પૈસા તરફ મમત્વવૃત્તિ દરેક જીવને હોય છે, ક્રોધ, માન, માયા, Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪૯) અને લેભ, દરેક જીવને સ્પષ્ટ અને અસ્પષ્ટ તરીકે રહેલ છે, વેલડીનું ઝાડ કે ઘર ઉપર ચડવું થાય છે તે ઘસંજ્ઞા છે. આસંજ્ઞા મુખ્યત્વે કરી એકેદ્રિયને હોય છે, લેકસંજ્ઞાપરમાર્થ સમજ્યા વગર લેકે જેમ કરે તેમ કરવું તે, આદશસંજ્ઞાઓ જાણવી, આ વસ્તુ મેળવવાની ઈચ્છાએ કરેલા ધર્મના સારા અનુષ્ઠાને વ્રત, તપ, જપ વિગેરે. તે પણ આશયના અનુસારે પુદ્ગલીક સુખને આપે છે, પણ મોક્ષના સુખને દેનારા બનતા નથી. કારણકે આશય આત્મકલ્યાણ માટે નથી. પુદ્ગલીક સુખની ઈચ્છા વગર જે જે ધર્મના અનુષ્ઠાન કરવામાં આવે છે તેજ મોક્ષના સુખને આપનાર થાય છે, એમ મહાત્માઓ જણાવે છે. વલી આ લેકના કે પરલોકના સંસારીક ફલ મલવાના વિચારે પણ જેમાં ન હોય તે જ ખરેખર યોગના બીજે છે. અહિંવાદિ શંકા કરે છે કે આહારાદિ સંજ્ઞાનું રોકાવાપણું કહેલ હોવાથી પહેલા કહી ગયા છે ફલાદિને વિચાર ન કરે આ વાતનો સંભવ થતો નથી. આહારાદિ ફલની ઈચ્છાને નિરોધ કરવો. આ કહેવાથી ફલની અભિસંધિ ન કરવી આ વાત આવી જાય છે. તે તે લખવું નકામું છે. ઉત્તર. તારું કહેવું ઠીક છે, સંજ્ઞાના નિરોધમાં આભવ સંબંધિ ફળની વાત જણાવી. અને ફલાભિસંધિરહિતમાં પરલોક સંબંધી ફલની ઈચ્છા ન કરવી આટલો ફેર છે, સામાન્ય પ્રકારે દેવાદિ પુદ્ગલીક ફલની ઈચ્છા ન કરવી, તેમાં પણ ખાસ અભિસંધિ-ઈરાદા પૂર્વક ફલની ઈચ્છા કરવી તે તે ઘણીજ ખરાબ છે, આ ફલની પ્રાપ્તિથી મેક્ષના ફલનો પ્રતિબંધ થાય છે, પછી તે ફલ Page #65 -------------------------------------------------------------------------- ________________ (40) મલતું નથી, પુદ્ગલીક સુખની ઉપેક્ષા વાલુંજીનસ્તવનાદિ અનુષ્ઠાન છે તેજ અપવ–મેાક્ષનું કારણ અને છે. વસ્તુના એવાસ્વભાવ છે. કે એક વસ્તુ તરફ પ્રતિમ ધ લાગણી ઓછી થાય છે ત્યારે તેનું સ્થાન બીજાને મલે છે.. ગાતમસ્વામીને જેમ પ્રભુ મહાવીર દેવ પ્રતે જે લાગણી હતી તે ખીજી તરફની લાગણી ખેંચી લેવાથીજ હતી, આવી લાગણીવાળા જીવનેજ યાગની પ્રાપ્તિ થાય છે, પણ લાગણી વગરનાને પ્રાપ્તિ થતી નથી. જેમ અશાલિ બીજથી કયારે પણ શાલિબીજના અંકુર થતા નથી. તેવી રીતે ચેાગના બીજ કે ચેાગની દૃષ્ટિ તથાવિધ કના ક્ષયાપશમથી રાગદ્વેષ રૂપ કની ગ્રંથિને જોકે ભેદી નથી તેપણ તેની સન્મુખ તે થયે છે. અને ચરમચથા પ્રવૃત્તિ કરણ જેણે પ્રાપ્ત કરેલ છે. તેજ મેલવે છે. જેમકે સરાગી અપ્રમત્તયત્તિ વિતરાગ નહિછતાં વિતરાગનીસન્મુખ થવાથી વિતરાગ કહેવાય છે. તેમ આ ાણવું, “ જેમાં વોટ્ટે 'ચેાગના ખીજવાળું જે ચિત્ત છે તેજ સસાર સમુદ્રમાં ડુબતા પ્રાણને જરા અહાર કાઢવા રૂપ છે, સ`સાર શક્તિને ખુબ શીથિલ કરી નાખે છે, તેમજ પ્રકૃતિના સ્વરૂપને બરાબર તપાસી તેના રહસ્યને જાણી તેના ત્યાગ કરવામાં એક શાસ્ત્રિય ઉપાચ છે. તેમજ બીજને ઉચિત ચિંતા કરવી તેજ રાગદ્વેષરૂપ ગ્રંથિપતને તેડવાને વજ્રનું કામ કરે છે–નિયમે કરી ગ્રંથિ ભેદ કરે છે. વલી સસારરૂપી કેદખાનામાંથી નાશી છુટવાને જમરાજાના ઘંટ સમાન છે. રૂપી કેદખાનામાંથી મુક્તકરાવનાર આ ચાગના મીજની જન્મમરણ Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ). ચીંતા છે. ટૂંકમાં આ બીના જાણવી. ઉપર જણાવી ગયા એવા જે યોગબીજે છે તે જ શુદ્ધ ગણાય છે, જીનકુશલ ચિત્ત વિગેરે, આ બીજો તથા પ્રકારના કાલાદિ સામગ્રી-ચરમપુદ્ગલાદિ પામીને તે તે સ્વભાવ વડે ફળ પાકના આરંભ સમાન મેક્ષરૂપી ફલને આપે છે. આટલાજ યોગના બીજે છે તેમ નથી બીજા પણ કહે છે. आचार्यादिष्वपिोत द्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिव च्छुद्धाशयविशेषतः ॥२६॥ અર્થ. જેવી રીતે જીનેશ્વરો ઉપર કુશલ ચિત્ત વિગેરે માટે જણાવ્યું, તેવી રીતે આચાર્યાદિ ભાવગિઓને વિષે પણ શુદ્ધઅંતઃકરણથી વંદન નમસ્કાર કરે તે પણ ગના બીજે છે, તેમજ તેઓના પ્રતે વિધિપૂર્વક શુદ્ધાશયથી વિશેષ પ્રકારે વૈયાવચ્ચ-ભક્તિ બહુમાનપૂર્વક આહારાદિ દાન દેવું. આ પણ ભેગના બીજે છે મારા વિવેચન. આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, તપસ્વી, ગણિ અને સાધુ કે જેઓ ખરેખરા ભાવોગિઓ છે. તેઓના પ્રતે જીનેશ્વર પ્રભુની માફક વિશુદ્ધ ચિત્ર રાખવું. વચનથી નમસ્કાર તથા કાયાથી પંચાંગ પ્રણામ કરવા આત્મ કલ્યાણ માટે, પણ આલોકના સુખ માટે નહિ. આવા ભાવ ચેગિના પ્રતે જેટલો આદર સત્કાર સન્માન કરીએ તેટલો ઓછા છે. પણ દ્રવ્ય આચાર્યાદિ પ્રતે નહિ. કુટરૂપ અધમિ દ્રવ્ય આચાર્યોપ્રતેઅકુટબુદ્ધિ-સત્યગુરૂ તરીકે બુદ્ધિ રાખવી તે સારી ન ગણાય. આ પ્રમાણે Page #67 -------------------------------------------------------------------------- ________________ (પર ) ભાવગિએના પ્રતે કુશલ ચિત્ત. નમસ્કાર. પ્રણામ કરવા આટલાજ પેગ બીજે નથી પણ તેના પ્રતે વૈયાવૃજ્ય. ભક્તિ. સેવા- સૂત્રમાં કહેલ વિધિપૂર્વક બહુ માનથી અનુકુળપણે આહારાદિદાન પુરૂષાદિગ્ય પાત્ર જોઈ આપવું. આપણા યુગના બીજે છે. શાસ્ત્રમાં કહેલ છે, કે. આ લેકના કોઈપણ જાતના ફલની ઈચ્છા વગર આ કોણ પુરૂષ છે. આને કેવી રીતે ઉપકાર કરે. પોતાની ઉપકાર કરવાની શક્તિ તથા પ્રભુની આજ્ઞા લક્ષ્યમાં રાખી વૈયાવચ્ચ-ભક્તિ કરવી, શુદ્ધઅંતઃકરણની શ્રેણિવિશેષ વડે. આ શુદ્ધાશય-શુદ્ધ અંતઃકરણ ચરમ પુદ્ગલ પરાવર્તન વાલાને જ હોય છે. આ વાત ઉક્ત પ્રાય છે–કહી દીધી છે. પારદા યેગના બીજા બીજે કહે છે. भवोद्वेग श्च स ह जो द्रव्याभिग्रहपालनम् ॥ तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥२७॥ અર્થ. સ્વભાવિક સંસાર ઉપરથી વૈરાગ્ય આવો. ઓષધાદિ રૂપદ્રવ્ય સાધુને આપવાના અભિગ્રહનું પાલવું. તથા વિધિપૂર્વક સિદ્ધાંતનું લખાવવું આદિ શબ્દથી સિદ્ધાંતનું પૂજન કરવું વિગેરે. આ બધા ભેગના બીજ છે. પારકા વિવેચન. સંસારની અંદર ઈષ્ટપુરૂષોના વિગથી દુઃખગભિત વૈરાગ્ય પામનારા ઘણાજી હોય છે, આ આર્તધ્યાન રૂપ હોવાથી વાસ્તવિક વૈરાગ્ય ન કહી શકાય, પણ જન્મ, મરણ, આધિ, વ્યાધિ, અને ઉપાધિરૂપ આ સંસાર છે, તત્ત્વ દૃષ્ટિથી વિચાર કરતાં સંસારમાં સુખ ક્યાં છે? ખરું સુખ તો મોક્ષમાં છે. આમ જ્ઞાનદષ્ટિથી Page #68 -------------------------------------------------------------------------- ________________ ( પ૩ ) સંસાર ઉપર જે કંટાળો આવવોઆનુંનામ ભોગ-વૈરાગ્ય છે. આ યોગનું બીજ છે. વલી સાધુઓને કલ્પી શકે એવા ઓષધાદિ આપવાનો નિયમ કરે તે પણ એગ બીજ છે. આ દ્રવ્ય અભિગ્રહ વિશિષ્ટ ક્ષપશમ ભાવથી જેની રાગદ્વેષરૂપી ગાંઠ ભેદાણી નથી એવાને હોતો નથી. તથા સિદ્ધાંતને વિધિપૂર્વક લખવવા. વિધિ એટલે ન્યાયનિતીથી પ્રાપ્ત કરેલ જે ધન તેનાથી શાસ્ત્રો લખાવવા. પણ સંસારને વધારનારા વિશેષિક નિયાયિક વિગેરે શાસ્ત્રો લખાવવા. જે શાસ્ત્રો વાંચવાથી આત્માની જાગૃતિ રહે, વૈરાગ્ય વાસનામાં વૃદ્ધિ થાય એવા શાસ્ત્રો લખાવવા. એ બીજો છે.રકા અન્ય યોગ બીજો કહે છે. ' लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः ।। प्रकाशनाथ स्वाध्याय श्चिन्तना भावनेति च ॥२८॥ અર્થ. ન્યાયસંપન્નદ્રવ્યથી પુસ્તકોનું લખાવવું, તેનું પુષ્પાદિથી પૂજન કરવું. ચોગ્યજીવને દાન કરવું,ગુરૂદ્વારા સાંભળેલ છબીને બીજાને પ્રકાશવી, ભણેલ પુસ્તકોની આવૃતિ કરવી. તેના અર્થને વિચારો અને વારંવાર તેના અર્થનું મનન કરવું આ બધા યોગના બીજે છે. સારા વિવેચન. ન્યાયનિતિથી કમાલપસીને સદુવ્યય કરવાના સારાસ્થાનોબતાવે છે, કે આત્માની જાગૃતિ રહે. અને સંસાર ઉપરથી વૈરાગ્યની વૃદ્ધિ થાય આવા પુસ્તકો લખાવવા, પુસ્તકોનું પુષ્પાદિ વડે પૂજન બહુ માન કરવું. યોગ્ય સાધુ-સારા પુરૂષને તેનું દાન કરવું. પુસ્તકોનું વારંવાર ગુરૂ પાસે શ્રવણ કરવું, ભાષાં Page #69 -------------------------------------------------------------------------- ________________ (૫૪ ) તર થએલા પુસ્તકનું વાંચન કરવું. બહુમાનથી પુસ્તકોનું ગ્રહણ કરવું અને સારી રીતે તેને સાચવી રાખવા, તેને અથ ગુરૂ પાસે જાણી ગ્ય જીવને સંભલાવ, ભણેલા પુસ્તકે ભૂલી ન જવાય તે ખાતર વારંવાર તેની આવૃત્તિ કરવી, તેમજ તેના અર્થને વારંવાર ચિંતવ, અને મનન કર, આ બધા મેક્ષને મેલવી આપનારા વેગના બીજે છે. ૨૮ છે અપર યોગના બીજે કહે છે. बीजश्रुतौ च संवेगात् प्रतिपत्तिः स्थिराशया ॥ त दुपा दे य मावश्च परिशुद्धो महोदयः ॥ २९ ।' અર્થ. ઉપર કહી ગએલા યોગના બીજ ને સાંભવવાથી શ્રદ્ધાપૂર્વક હૃદયના સ્થિર ભાવથી તેને નિશ્ચય કરો. તેમજ તે યુગના બીજાને અંગીકાર કરવા. આ પણ કેગના બીજે છે. આનાથી પરિણામે પરિશુદ્ધ મહેદયમક્ષ મળે છે, મારા વિવેચન. ગુરૂદ્વારા મોક્ષને મેલવી આપનારા એવા યોગના બીજે સાંભળ્યા છે ખરા. પણ જ્યાં સુધિ શ્રદ્ધાપૂર્વક તે બીજેને નિશ્ચય ન કર્યો હોય ત્યાં સુધિ બધું નકામું માટે શ્રદ્ધાથી તે વાતને નિશ્ચય કરે “તત” આ કહેલવાત બરાબર છે. એમ હૃદયથી શંકાને દૂર કરી સ્થિર ભાવથી ખાત્રી કરવી, આ વેગનું બીજ છે. ખાત્રી કરી પણ જ્યાં સુધિ આ વાતને અમલમાં મુકવામાં ન આવે ત્યાં સુધિ નિશ્ચય કર્યો પણ નકામે છે, માટે બીજેને Page #70 -------------------------------------------------------------------------- ________________ (૫૫ ) અમલમાં મુકવા-કહેલ મુજબ કરવા. ફળ મળવાની ઉત્સુક્યતા વગર શુદ્ધ પ્રયત્ન કરવો, કે જેનાથી મહદય-પ્રાસંગિક સ્વર્ગાદિ સુખને આપી પરિણામે મેક્ષને સિદ્ધ કરી આપે છે. રિલા આ યોગ બીજે કયારે મલે તે કહે છે. एतद्भावमले क्षीणे प्रभृते जायते नृणाम् ॥ करोत्यव्यक्त चैतन्यो महत्कार्य न यतकचित् ॥३०॥ અર્થ. આ કહેલા ચોગના બીજે કમરૂપી ભાવ મલ ઘણે ક્ષય થવાથી મનુષ્યો મેલવી શકે છે, અવ્યક્ત ચૈતન્ય –બાળક કદિ મોટું કામ કરી શકતો નથી. ૩૦મા વિવેચન. પૂર્વે કહી આવ્યા એવા યુગના બીજેને સ્વીકાર ભાવમલ જે કર્મો છે તે ઘણા ઓછા થયા હોય તે પ્રાપ્ત થાય છે, આ જીવે ચાર ગતિ રૂપ સંસારમાં પરિ ભ્રમણ કરતાં અનંતાપુદ્ગલપરાવતને કર્યા છે, છતાં આ જીવન હજી સુધિ અંત આવ્યે નહિ. આ પુદ્ગલ પરાવતને-જીવની કમની સ્થિતિને કાલ ઘણે ખરો ક્ષય થઈ ગયે છતે. માત્ર એક પુદ્ગલપરાવર્તન જેટલે કાલ મોક્ષ જવા માટે જ્યારે બાકી રહે છે. ત્યારે આ જીવ ઉપર કહેલાં ચેગનાબીજે મનુષ્યગતિમાં મેળવી શકે છે, પ્રાયે કરીને મનુષ્યજ આ ચેગન બીજે ના અધિકારી ગયા છે. કારણ કે અવ્યકત ચેત-હિતાહિત જાણવાને વિવેક શૂન્ય એને બાલક, ચતુગંતિક સંસારને યથાપ્રવૃત્તિ કરણ દ્વારા પ્રભૂત-ઘણે ભાવમલક્ષય કરવા છતાં મહાન Page #71 -------------------------------------------------------------------------- ________________ કાર્ચ–મહાન ધર્માનુષ્ઠાન કરી શકતો નથી, પણ વ્યકત ચૈતન્ય-વિવેકવાન માણસ પ્રભૂતમલ ક્ષય કરી શકે છે, સારાંશ એ છે કે ચાર ગતિરૂપ સંસારમાં આ જીવ અ કામ નિર્જરા વડે ઘણે ભાવમલ-કમને ક્ષય કરે છે, પણ મનુષ્ય ગતિ સિવાય આ યોગના બીજે ક્યારે પણ મેળવી શકતું નથી. ૩૦ આજ વાતને બતાવે છે. चर मे पुद्ग लावत क्षयश्चास्योपपद्यते ॥ जीवानां लक्षणं तत्र यत एतदुदाहृतम् ॥३१॥ અથ. ચરમ પુલ પરાવર્તન કાલ મેક્ષ જવાના માટે બાકી રહ્યા હોય ત્યારે ભાવમલ જે કર્મો છે તેનો ક્ષય થાય છે, અને જીવનું લક્ષણ–તાત્વિક સ્વરૂપ ત્યાં જ પ્રગટ થાય છે, તેજ વાત આગલા લોકમાં બતાવે છે. ૩૧ વિવેચન. આ જીવે અનંતાપુદ્ગલપરાવર્તન કરેલ છે સત્ય સ્વરૂપ નહિ સમજવાથી, આ પુદ્ગલ પરાવર્તને માં માત્ર એકજ પુદ્ગલપરાવર્તન કાલ આ જીવને મેક્ષ જવા માટે જ્યારે બાકી રહે છે, ત્યારે આ જીવની કર્મની સ્થિતિ ઘણું ખરી ખપી ગઈ હોય છે. સીતેર-ત્રીશ –અને વીશ કોડાકેડી આગરોપમની સ્થિતિમાંથી. ઓગ તેર. ઓગણત્રીશ અને ઓગણીશ કેડાછેડી સાગરેપની સ્થિતિ ક્ષય થઈ જાય છે અને દરેક કર્મની સ્થિતિ એક કોડાકડી સાગરોપમની બાકી રહે છે ત્યારે આ જીવને ભાવમલ ઘણે ક્ષય થઈ જાય છે અને હૃદયની શુદ્ધિ Page #72 -------------------------------------------------------------------------- ________________ (40) વધવાથી જીવનું ખરેખરૂં લક્ષણ-સ્વરૂપ ત્યારેજ પ્રગટ થાય છે આજ વાત આગલના શ્લોકમાં જણાવે છે. !! ૩૧ !! જે વાત કહી તેજ વાત જણાવે છે. दुःखितेषु दयात्यंत मद्वेषोगुणवत्सु च ॥ औचित्यात्सेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥ ३२ ॥ ॥ અ. દુ:ખિ જીવાઉપર અત્યંત દયારાખવી,ગુણવાન એવા ગુરૂઓ તથા વડીલે ઉપર અદ્વેષ-અમસરભાવ, તથા સર્વ જીવે ઉપર વિશેષ વગર ઉચિતતાનું આચરવું. દિન દુ:ખિ અનાથ જવા ઉપર અનુકપા બુદ્ધિ ધારણ કરવીમદદ કરવી ।।૩રસા વિવેચન. જ્યારે આ જીવના ઘણા કમળે ક્ષય થઇ જાય છે ત્યારે આ જીવ કાઈ પણ દિન દુઃખિ અનાથ જીવને જોવે છે કે તરત જ તેના હૃદયમાં હદપાર વગરની લાગણી તેના દુઃખ દૂર કરવા થઇ આવે છે, આજ ઉત્તમેાત્તમ જીવનું લક્ષણ કે ચેાગમીજ જાણવું. તથા વિદ્યાદિ ગુણવાળા એવા ધર્માચાર્યાં, ગુરૂએ, વડીલેાના પ્રત્યે દ્વેષભાવ કદિપણ ન કરે, તથા શાસ્ત્રાનુસારે સત્ર – સર્વ જગ્યાએ સામાન્ય પણે દરેક જીવાના પ્રત્યે પેાતાની ચિત્તવૃત્તિ-અનુકંપાદાનની બુદ્ધિને છેડે નહિ, ૫૩રા આનાથી થતે લાભ જણાવે છે. एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः ।। शुभो निमित्तसंयोगो जायतेऽवंचकोदयात् ॥ ३३ ॥ અં. જેનું સ્વરૂપ હમણાજ કરી આવ્યા છીએ એવા Page #73 -------------------------------------------------------------------------- ________________ (46) ભદ્રભૂતિ–પિયદશ નવાલા યાગિમહાત્માઓને અવચકત્રયના ઉદયથી સુંદર સદ્દગુરૂના સયેાગ સત્ સમાગમ થાયછે.।।૩૩।ા વિવેચન. જેને ભાવ મલઘણા ચાલ્યા ગયેા છે એવા પરમશાંતમૂર્તિ કે જેના દર્શનથી સામા માણસના ઉપર અપૂર્વ છાપ બેસે-સામે માણસ પણ શાંતિને અનુભવ કરે. એવા પ્રિયદર્શીનવાળા ચેગિ મહાત્માઓના સુંદર આત્મખલથી પ્રાપ્ત થતા પ્રશસ્ત-ઉત્તમ નિમિત્ત સચેાગે – સત્ ચેાગાદિ સંયેાગ – સત્ સમાગમ, કે જે સત્તમાગમ મેક્ષ મેલવી આપવામાં નિમિત્ત કારણ છેતેની પ્રાપ્તિ થાય છે અવંચકત્રયના ઉદયથી. આ અવચક ત્રય આગળ બતાવવામાં આવતી સમાધિ વિશેષ ઉદયરૂપ છે.૩૩. અવંચક યનું સ્વરૂપ _ योगक्रियाफलाख्यं यच्छ्रयते ऽवंचकत्रयम् ॥ साधूनाश्रित्य परम मिषुलक्ष्यक्रियोपमम् ||३४|| અ. ચેાગાવ’ચક, ક્રિયાવચક અને ફલાવચક આ પ્રમાણે અવચક ત્રણ આગમને વિશે સાંભળીએ છીએ, સાધુઓને ઉદ્દેશીને ઉત્કૃષ્ટ અવચક ત્રણ છે- તે ખાણુના લક્ષ્યનીક્રિયા. તેની ઉપમા જેવી છે. ૫૩૪ા વિવેચન, ચેાગાવ‘ચક, ક્રિયાવ ચક, અને ફલાવ’ચક આ પ્રમાણે અવંચક ત્રણ આગમમાં સાંભળીએ છીએ, આ અવંચક ત્રણ અવ્યક્ત સમાધિ છે. તેના અધિકારમાં આ આવે છે, નાના પ્રકારના ક્ષયે:પશમથી થતા તથા પ્રકારના હૃદયને સુંદર આશય – વિચાર તેજ સમાધિ છે. સાધુને આશ્રિઅવચકત્રયનું સ્વરૂપ ઇષુલક્ષ્ય ક્રિયાની ઉપમા છે. જેમ Page #74 -------------------------------------------------------------------------- ________________ તે એલ છે, અને દાણાપંચ ધનુષ્યબાણનું પકડવું તે ગાવંચક છે, લક્ષ્યની સન્મુખ બાણનું ફેંકવું તે કિયાવંચક, અને તે દ્વારા લક્ષ્યરૂપ જે શત્રુ હતો તેને નાશ થવાથી લક્ષ્મી કે રાજ્યનું મલવું તે ફલાવંચક, લક્ષ્યનું વિંધવું તે પ્રધાન હોવાથી તે કામ અહીં થએલ છે, અન્યથા તે લક્ષ્યકિયાજ ન કહેવાય. જે બાણથી લક્ષ્યરૂપશત્રુ ન ભેદાય તે તે લક્ષ્યક્રિયાયજ નથી, એ પ્રમાણે સાધુઓને આશ્રિ ગાવંચક, અવિસંવાદી યોગાદિની પ્રાપ્તિ – પૂર્વે કહેલ વિસંવાદ વગરના યેગના બીજેને સંયોગ થવો તે ગાવંચક, અથવા સદુગુરૂને સંગતે ગાવંચક, સદ્ગુરૂને વંદન નમસ્કાર પ્રણામ બહુમાન કરવા તે ક્રિયાવંચક જાણ, સદ્ગુરૂને વંદનાદિ કરવાથી થતો જે લાભ કર્મક્ષયાદિ તે ફલાવંચક. આ પ્રમાણે ભાવથી અવંચકત્રયનું સ્વરૂપ કહ્યું. પ્રથમ ઈષુ લક્ષ્ય ક્રિયા બતાવી તે દ્રવ્ય અવંચકત્રિય જાણવા અથવા બીજી રીતે પણ ચગાવંચક કહે છે. મનને શુદ્ધ રીતે પ્રવર્તાવવું તે. ગાવંચક છે, વચન અને કાયાને ગ્ય રીતે-શાસ્ત્ર વિહિત રીતે પ્રવર્તાવવા તે કિયાવંચક અને આ બે અવંચકપણાનેયોગે મિથ્યાત્વ કષાયાદિના ત્યાગથી શુભગતિ પ્રાપ્ત થાય તે ફલાવંચક આ પ્રમાણે અવંચક ત્રયનું સ્વરૂપ જાણવું. ૩૪ ગ વંચક જે નિમિત્તે થાય છે તે કહે છે. एतच्च सतप्रणामादि निमित्तं समये स्थितम् ।। अस्य हेतुश्च परम स्तथाभावमलाल्पता ॥३५॥ અર્થ. આ અવંચક ત્રય છે તે ગુરૂશ્રીને પ્રણામ, Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) નમસ્કારાદિ નિમિત્તક છે. આ બીના સિદ્ધાંતમાં કહેલ છે, આ પ્રણામાદિના મુખ્ય હેતુ ક`મલનું ચાલી જવું અને અત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તેજ છે. શા૩પા! વિવેચન. આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરપુર એવા આ સંસારમાં આજીવને આગળ વધવામાં ખાસ કોઇ પણ કારણ હોય તે! માત્ર સત્સંગતિ છે, આજ બીનાને શ્રીમાન્ હરિભદ્ર સૂરિપુંગવ પુષ્ટિ આપતા જણાવે છે કે, ચેાગાવ ચક. સદ્ગુરૂને સમાગમ થા તે સ્હેજ કાંઇ નથી. ભાવમલ ઘણાજ ઓછો થાય છે ત્યારે આ સદ્ગુરૂના સમાગમ થાય છે, આ સમાગમ થયા પછી તે પૂજ્ય ગુરૂ પ્રત્યે વંદન નમસ્કાર સત્કાર સન્માન જો ન કરવામાં આવે તે તેના દ્વારા જે અપૂર્વ લાભ મલવાને છે તે કર્દિ પણ મલતા નથી. અને ક્રિયાવચકયાગ પણ થતા નથી. આ ખાતર પૂજય ગુરૂશ્રીએ જણાવ્યું કે ‘સસ્ત્રળામાફિ નિમિત્તે’ સતગુરૂ પ્રત્યે વદન નમસ્કારાદિ કરવામાં આવે તેાજ ક્રિયાવચકયેાગની પ્રાપ્તિ થાય છે. સતગુરૂને વંદનાદિ કરવાથી ખાસ તેઓને કાંઇ લાભ નથી, લાભ તે। વંદના કરનારનેજ થાય છે. શ્રીકૃષ્ણવાસુદેવે અઢાર હજાર સાધુઓને વન્દ્વના કરવાથી સાતમી નરકના ખાંધેલા ઢળીયા ત્રણના રહ્યા. ચાર નરકના દળીયા ઉડી ગયા. આ લાભ કાંઈ જેવા તેવે નથી. આજકાલના સુધારક વગે ખાસ વાત લક્ષ્યમાં રાખવા જરૂર છે. ગુરૂ પ્રતે નમસ્કારાદિ કર્યાં વગર કમલની અલ્પતા કર્દિ થતી નયી. સદ્ગુરૂને સમાગમ તે થયા પણ તેઓશ્રીના વિનય કર્યા સિવાય Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ઉપદેશને લાભ મલતે નથી. અને ઉપદેશના લાભ વગર સત્યસ્વરૂપ સમજાય નહિ. અને સત્યસ્વરૂપ સમજ્યા વગર કમલના ક્ષય થાય નહિ. અને મેાક્ષ પણ તેએ મેળવી શકે નિહ. જેઓ સદ્ગુરૂ પ્રતે પ્રણામાદિ કરે છે, તે રત્ન ઉપર ચડેલ મલ જેમ દૂર થતાં રત્નનું ખરૂં સ્વરૂપ યાતિ રૂપ પ્રગટી નીકળે છે, તેવી રીતે આત્માનું ખરૂ સ્વરૂપ જયેતિ રૂપ મેલવે છે એમ ચોગાચાય કહેછે.પા આજ વાતને બીજી રીતે જણાવે છે. नास्मिन्घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया || किं सम्यगुरुपमादत्ते कदाचिद्भेदलोचनः ॥३६॥ અ. જ્યાં સુધિ ક`મલ ઘણા હાય ત્યાં સુધિ આ જીવને સદ્ગુરૂના સમાગમ થતા નથી, અને કદાચ થાય તા પણ તેનેા લાભ લઈ શકતા નથી. તેમજ સત્ સમાગમઢારા થનાર મહેાદય-વિષ્યમાં થનાર આત્મ કલ્યાણ તે પણ થતું નથી. જેમ મદ્ય ચક્ષુવાળે માણસ કયારે પણ સમ્યક્ પ્રકારે રૂપને શું જોઇ શકવાના છે? ૫૩૬ા વિવેચન પ્રથમ વિધિ માર્ગથી આ વાત કહી, હવે નિષેધ માથી આજ વાતને જણાવે છે કે, ભાવમળ–કમેર્યાં જ્યાંસુધિ ગાઢ હાય છે ત્યાંસુધિ આ જીવને સત્ ગુરૂના સમાગમ થતા નથી. અને કદાચિત્ સત્ ગુરૂને સમાગમ થાય તે પણ તેમને સત્ ગુરૂ તરિકે ઓળખી શકતા નથી. તેમજ સતગુરૂની પ્રતીતિદ્વારા થનાર મહેાદય-અભ્યુદયને સાધનાર સિદ્ધિ–મુકિત તેને મેલવી શકતા નથી. આ વાતને દૃષ્ટાંત આપી સમજાવે છે કે, જેના લેચના છારીને લઈ જોવામાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) મંદ પડી ગયા છે, અગર આંખમાં મેતિયા આવી ગયા છે તે માણસ શું સભ્ય પ્રકારે સામા માણસમાં રહેલા લક્ષણ સાથીયા. અંકુશ વ્રજ વિગેરે. વ્યંજન-મસાતિલક વિગેરે સંપૂર્ણ રીતે શું તે જોઈ શકવાનો છે? કદાપિ જોઈ શકવાને નથી. ચક્ષુદ્રિયના દેષને લીધે. ૩૬ આજ બીનાનું સમર્થન કરે છે. अल्पव्याधियथालोके तद्विकारैर्न बाध्यते ॥ चेष्टते चेष्ट सिद्धयर्थं वृत्यैवायं तथा हिते ॥३७॥ અર્થ–ક્ષીણ પ્રાય વ્યાધિવાળો માણસ જગતમાં વ્યાધિના વિકારોથી પીડિત થતો નથી, પણ રાજ સેવામાં ઈટ વસ્તુની સિદ્ધિ માટે પ્રવૃત્તિ કરે છે, તે પ્રમાણે આ દષ્ટિમાં રહેલ એગિ આત્મસિદ્ધિ મેળવવા માટે ધર્મના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. ૩૭ વિવેચન. પૂર્વે કરી ગયેલા અપૂર્વ ગબીજ નો લાભ જેને ભાવવ્યાધિ-કર્મમલ ક્ષીણ પ્રાય થઈ ગયો છે તેજ મેળવે છે. જેમ વ્યાધિ જેની ક્ષીણ પ્રાય થઈ ગઈ છે એ માણસ જગતમાં કંડવાદિ–ખજવાલ વિગેરે વિકારે વડે બાધિત થતો નથી–હેરાન થતો નથી. પણ પિતાના કુટુંબના પિષણ ખાતર રાજ સેવામાં ઈષ્ટ સિદ્ધિ માટે જોડાય છે. આ દૃષ્ટાંત છે. ઉપનય કહે છે. વૃત્યા ધર્મ નિરૂપધેર્યતા, શ્રદ્ધા-સત્ય વસ્તુ જાણવાની ઈછા. અને તેનું જ્ઞાન આધાનિયે છે—ધર્મ પ્રાપ્તિ કરવાના સાધન છે, આ સાધવડે કરી ચેગિ અ૫ વ્યાધિવાળા પુરૂષની માફક સ્થિરાદષ્ટિમાં જે કાર્ય કરવાનું છે તે અહિં થવાનું Page #78 -------------------------------------------------------------------------- ________________ (૬૩ ) ન હોવાથી પિતાની ભૂમિકાને અનુસરે હિતકારિ દાનાદિ કાર્યમાં જોડાય છે. ઉપર કહેલા તમામ કાર્ય, જ્યારે થાય છે તે કહે છે. यथावृत्ति करणे चरमेऽल्पमलत्वतः ॥ आसन्नग्रन्थिभेदस्य समस्तं जायते ह्यदः ॥३८॥ અર્થ. ચરમ યથા પ્રવૃત્તિ કરણ જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે અ૯પ મત હોવાથી ગ્રંથિ તોડવાની નજીક આવવાથી ઉપર જણાવી ગએલ તમામ વસ્તુ–ગના બીજે વિગેરે પ્રાપ્ત થાય છે. ૩૮ વિવેચન. જેનું સ્વરૂપ પ્રથમ કહેલ છે એવું યથા પ્રવૃત્તિકરણ આ જીવને ચાલુજ છે, પણ કમલ અ૯૫ જ્યારે થાય છે ત્યારે ગ્રંથિના પ્રદેશ સુધિ આવે છે, અને અપૂર્વ કરણવડે આ ગ્રંથિને ભેદે છે ત્યારે ચરમ યથા પ્રવૃત્તિકરણ કહેવાય છે, કારણ કે સમ્યકત્વની પ્રાપ્તિ અહિંજ થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ થતા પૂર્વે યથા પ્રવૃત્તિકરણદ્વારા ઓઘદૃષ્ટિથી જે જે ધર્મના અનુષ્ઠાને થતા હતા તે હવે સમજણ પૂર્વક થાય છે, અને પ્રથમનું યથા પ્રવૃત્તિકરણ હવે રહેતું નથી. આનું નામ ચરસ ચથા પ્રવૃત્તિકરણ કહેવાય છે. આ વખતે જીવને પૂર્વે કડી ગએલાં તમામ ગન બીજે પ્રાપ્ત થાય છે. ૩૮ અથવા ચરમ યથા પ્રવૃત્તિ કરશું. તે અપૂર્વ કરણ છે તે કહે છે. अपूर्वाऽऽसनभावेन व्यभिचारवियोगतः ॥ तत्त्व तोऽपूर्व मेवे द मितियोगविदो विदुः ॥३९॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) અ. અપૂર્વકરણની નજીક હાવાથી ચરમયથા પ્રવૃત્તિકરણ છે તે પરમાથી અપૂર્વકરણ છે, તેમાં દોષ નથી, એમ યાગના જાણકારો જણાવે છે. માહ્યા વિવેચન. અરૂણેય પછી જેમ સૂર્યોદય થાય છે. તે અરૂણાદય પણ સૂર્યોદયજ કહેવાય છે. તે પ્રમાણે જે કરણ પછી અનંતર સમયે અપૂર્વકરણ થાય છે, ગ્રંથિને ભેદ કરે છે; તે કરણને ચરમ યથા પ્રવૃત્તિ કરણ કહે છે. પણ તાત્વિક આ અપૂર્વકરણજ છે. કારણ કે અપૂર્વ કરણનું કાય ગ્રંથિ ભેદ કરવાનું છે તેજ કાય ચરમ યથા પ્રવૃત્તિકરણ કરે છે. તેમાં જરાએ દોષ આવતા નથી. આમ ચેાગના જાણકારા જણાવે છે. વેદક સમ્યકત્વ પછી જેમ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે ચરમ થાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ થાય છે એટલે અપૂર્વકરણની નજીક હાવાથી આ ચરમ યથા પ્રવ્રુત્તિકરણ છે તે અપૂર્વકરણ છે. લા અહિં જ ગુણ સ્થાનકની ચેાજના થાય છે. प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् || अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः || ४० ॥ અ. મિથ્યાષ્ટિને પ્રથમ ગુણ સ્થાનક કહેલ છે ક ગ્રંથ વિગેરેમાં તે સામાન્ય પ્રકારે જાણવું. પણ મુખ્યપણે તથા અન્વ-ગુણ નિપપન્ન ગુણઠાણુ તા આ દૃષ્ટિમાં વતા જીવાનેજ હાય છે. પણ બીજાઓને પ્રથમ ગુણઠાણ ગુણ નિપપન્ન હેાતું નથી. ૫૪ના Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવેચન. શાસ્ત્રમાં “મિચ્છાવિ નારાય? મિથ્યા દષ્ટિને પ્રથમ ગુણ સ્થાનક જે કહેલ છે તે સામાન્ય પ્રકારે જાણવું. અવ્યવહારરાશી તથા સુમપણાનો ત્યાગ કરી વ્યવહાર રાશી તથા બાદરપણા માં આવ્યા. અવ્યકતપણાને ત્યાગ કરી વ્યકતપણામાં આવ્યા અકામનિર્જરા વડે આટલે જરા ગુણ પ્રાપ્ત થવાથી પ્રથમ ગુણ સ્થાનક કર્મ ગ્રંથકારોએ જે કહેલ છે તે ઉપચારિક જાણવું, વારતવિક ગુણઠાણું તેઓમાં નથી. “જુખાનાં તથા ગુજરા” આ વ્યુત્પત્તિ પ્રમાણે વાસ્તવિક ગુણોને સમુદાય જેમાં હોય તેને જ ગુણ સ્થાનક કહે છે, પ્રથમ દૃષ્ટિમાં જે યોગના બીજે જણાવી ગયા છીએ, તે ગુણે જેનામાં હોય તેનામાંજ વાસ્તવિક પ્રથમ ગુણ સ્થાનક છે તેમ જાણવું. અહિં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આવા મહાવિમળ ગુણને પ્રાપ્ત કરનાર પ્રાણી જે પ્રથમ ગુણ સ્થાનકમાં વર્તતા હોય તો પછી ઘણુ ખરા જીવને ઉપરનાગુણસ્થાનકે કેમપ્રાપ્ત થાય? ધર્મના બીજે વાવનાર સંસારથી ઉદવેગ પામનાર, અને ઉત્તમસંગે પ્રાપ્ત કરનાર પ્રાણી પણ હજુપ્રથમદષ્ટિમાં હોય અથવા પ્રથમ મિથ્યાત્વ ગુણ સ્થાનકે જ વર્તતે હોય તો પછી ઘણા ખરા પ્રાણુઓને તે ઉભા રહેવાનું સ્થાન પણ આ દષ્ટિમાં મળે જ નહિ. તે પછી સમ્યકત્વની પ્રાપ્તિ અને ચોથા પાંચમા ગુણસ્થાનકની વાત તો શું કરવી ? આ પ્રશ્રન ખરેખર વિચારમાં પાડી નાખે તેવે છે, પરંતુ આને ઉત્તર એજ છે કે આવસ્તુસ્થિતિ છે, સાધારણ બાહ્ય ક્રિયા માત્ર કરવાથી પોતાની જાતને ઉન્નત થએલી માનનારા ઘણા ભાગે આત્મવંચના કરે છે, અતિ વિશાલ વિચાર કરીને જ્ઞાની મહારાજે અહિં Page #81 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિની રચના અને તેની સંકલના બતાવી છે, તે ઉપરથી પોતાની જાતને વિચાર કરવાનો છે કે આપણે ઉન્નતિ કમમાં કઈ દશામાં વર્તાએ છીએ; પિતે આગળ વધે છે એમ માનનાર કદાચ આ દીર્ઘ વિચારથી લખાયેલા દષ્ટિ ભેદના સૂત્ર જ્ઞાનથી પિતાને તેટલી હદે વધેલ ન જોઈ શકે તો તેમાં અન્યને દોષ નથી. ભૂલ ભરેલી ભ્રમણામાં રહેવું અથવા દાંભિકવૃત્તિ ધારણ કરવા કરતાં મૂલ સ્થિતિ સમજી તે હદ સુધિ આત્માને ઉન્નત કરવા વિચાર કરો એજ સાધ્ય છે, અને તેના અંગે કદાચ મેટી ભ્રમણા આવતી હોય તો તે ખાસ દૂર કરવા એગ્ય છે. ઘણુંખરા ઓઘદૃષ્ટિવાળા જીવો પિતાને સમકિતી માની લેવાની ભૂલ કરે છે. તે હવે પછીની ત્રણ દૃષ્ટિનું અને આ દષ્ટિમાં રહેલા છ સંબંધી વિવેચન વાંચવાથી પિતાની ખલના સમજી જશે, અને વિચારશે કે મહા નિર્મલ સમ્યકત્વ જેવી શુદ્ધ દશાએ પહોંચવા માટે બહુ કરવા – ઘણા સાધનો એકઠા કરવાની જરૂર છે. જ્યાં પોતાને પગ મુકવાનો પણ અધિકાર ન હોય ત્યાં એકદમ પ્રથમના બદલે પાંચમી દષ્ટિની વાતો કરવી. એ એક રીતે ઉદ્ધતપણું છે. બ્રાહ્મક્રિયા કરનારા વસ્તુતત્વને નહિ સમજનારા એવા ગિઓ, અથવા સાધુઓ અથવા જતિઓ ગમે તે હોય તેને દ્રવ્ય એગિઓ કહેવામાં આવે છે. અને તેઓ ઉન્નતિ કેમમાં હજી પ્રથમ દૃષ્ટિમાં પણ આવેલાનથી એમ સમજવું. જ્યારે તત્વ બાધ પૂર્વક કિયા કરવામાં આવે અને સાથે ઉપર જણાવેલ અવંચક ગ; તથા ભવઉદવેગ વિગેરે ગુણે પ્રગટ થાય છે ત્યારે ભાવ ગિપણાની શરૂઆત થાય છે. इति प्रथमा मित्रा दृष्टिःसमाप्ता Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) તારા નામની બીજી દષ્ટિ કહે છે. तारायां तु मनाक स्पष्ट नियमश्च तथाविधः। अनुद्वेगोहिताऽ रम्भे जिज्ञासा तत्वगोचरा ॥४१॥ અર્થ. તારા દૃષ્ટિમાં પહેલા કરતા જરા સ્પષ્ટ બંધ હોય છે, તથા બીજું યોગગ નિયમ નામનું અહિં હોય છે, તેમજ ધર્મના સારા અનુષ્ઠાન કરતાં તેના ઉપર અનુદ્વેગ-કંટાળો આવતો નથી તથા તત્વ જાણવાની જીજ્ઞાસા આ દૃષ્ટિમાં ઉત્કટ હોય છે. પાકના વિવેચન. આ તારા નામની બીજી દષ્ટિ ઉપર વિવેચન કરવા પહેલા અહિં જણાવવું ઠીક થઈ પડશે કે ઘણું ખરાજીવો ઓધદષ્ટિમાંજ પડયા હોય છે, તેઓ ચગદષ્ટિપર આવ્યા હોતાજ નથી, આ જીવને ઉન્નત્તિકમમાં જ્યારે ઘણો વધારો થયો હોય છે તથા ભવસ્થિતિ બહુ અ૯૫ રહે છે, અને સંસારને છેડે નજીક આવવાનો હોય છે ત્યારેજ આ ચગદષ્ટિમાં અવાય છે, આ તારા દષ્ટિમાં બોધ છાણના અગ્નિના કણ જેવો હોય છે, પ્રથમ મિત્રાદષ્ટિમાં તૃણાગ્નિના કણ જેવો બંધ હતો, તેના કરતાં આ તારા દષ્ટિમાં બોધ વધારે થાય છે, પણ તે લાંબા કાળ સુધિ ટકી રહે તેવો નથી, આ દૃષ્ટિમાં અષ્ટાંગ ચગ પૈકી બીજું ગાંગ નિયમ નામનું પ્રાપ્ત થાય છે, નિયમ પાંચ છે. શૌચ ૧ શરીર અને મનની પવિત્રતા રાખવી. મનમાં ખોટા વિચારો આવવા દેવા નહિ, ૨ સંતોષ–પ્રાણયાત્રાને નિભાવનાર પદાર્થો સિવાય અન્યની પૃહા ન કરવી, પુગલીક વસ્તુ તરફ ઈચ્છા ન કરવી. ૩ તપ-અનેક પ્રકારના તપે Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮). કરવા અથવા સવારમાં નવકારસી પારસી વિગેરે પચ્ચખાણ કરવા. સાંજે ચાવીહાર કરવો. ૪ સ્વાધ્યાય-ગુરૂસમક્ષ સૂત્રગ્રંથ વિગેરેનું ભણવું. ૫ ઈશ્વર પ્રણિધાન-દેવગુરૂને નમસ્કાર કર અને આત્મતત્વનું ચિંતવન કરવું આ પાંચ નિયમે અહિં પ્રાપ્ત થાય છે. મિત્રાદષ્ટિ માં તથા પ્રકારના ક્ષપશમના અભાવથી આ નિયમ હોતા નથી. પ્રથમ દષ્ટિમાં જે શુભ કાર્યો કરવામાં અખેદ હતો તેની સાથે આ તારા દૃષ્ટિમાં પારલૌકિક આત્મકલ્યાણ માટે દાનાદિક શુભ પ્રવૃત્તિ કરવામાં અનુગ-કંટાળે હવે આવતો નથી પણ આનંદથી પ્રવૃત્તિ કરે છે, અહિં ઉદ્વેગ નામને બીજો દેષ ચાલ્યો જાય છે. તથા “વિજ્ઞારા તત્વ જેવા” પ્રથમ દષ્ટિમાં અષગુણ પ્રાપ્ત થયેલ છે, અહિં આ ગુણની સાથે તત્વજ્ઞાન કરવાની પ્રબલ અભિલાષા ઉત્પન્ન થાય છે, અષગુણની પ્રાપ્તિ થઇ તેજ જીજ્ઞાસા ગુણ સફળ બને છે. ૧૪૧ આ દૃષ્ટિમાં બીજા ગુણે ઉત્પન્ન થાય છે તે કહે છે. भवत्यस्यां तथाच्छिन्ना प्रीतियोगकथास्वलम् ॥ शुद्धयोगेषु नियमात् बहुमानश्चयोगिषु ॥४२॥ અર્થ. આ દૃષ્ટિમાં વર્તતા જીવને વેગ વિષયવાલી કથા સાંભળવા ઉપર નિરંતર ઘણો પ્રેમ આવે છે, પણ બીજી કથા ઉપર પ્રેમ નથી આવતો, તેમજ ગની કથા કહેનારા શુદ્ધ ગિઓના પ્રતે નિયમે કરીને બહુમાન પેદા થાય છે. મારા વિવેચન. આ તારા દષ્ટિમાં વર્તતા એવા ગિને ચેગ સંબંધી કથા સાંભળવામાંજ નિરંતર અત્યંત પ્રીતિ Page #84 -------------------------------------------------------------------------- ________________ ( ૬૯ ) હોય છે, પણ રાજકથા ભક્તકથા દેશકથા તથા સ્ત્રીકથા ઉપર આનંદ આવતો નથી પણ મને વચન અને કાયાના ચોગને કેવી રીતે વશ કરવા, કોણે વશ કર્યા ક્યા ઉપાચથી વશ થાય, આવી વાત કોઈ કરે છે ત્યારે તે સાંભળવાને બહુ રૂચી થાય છે, તથા દંભ વગર ખરેખરા ગિઓ હોય છે તેના તરફ તેને બહુમાન પેદા થાય છે, પ્રથમ જેને તે સાધુડા, લંગોટા, વિગેરે શબ્દોથી જે તિરસ્કાર કરતો હતું, તેના તરફ હવે નિયમે કરી બહુમાનની લાગણીથી જુવે છે, આ દૃષ્ટિમાં આટલે આગળ વધ્યો છે. ગિકતે બહુ માન કરે છે એટલું જ નહિ બીજુ પણ કરે. यथाशक्त्युपचारश्च योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव तदनुग्रहधीयुतः ॥४३॥ અર્થ. શક્તિને અનુસાર ચોગિમાહાત્માઓની આહાર પાણી આદિવડે ભક્તિ કરે, આ ભક્તિ કરવાથી પરિણામની ધારામાં વૃદ્ધિ થતાં વેગની વૃદ્ધિના ફળને આપે છે, યોગિઓના પ્રતે જ્યારે અનુગ્રહ બુદ્ધિ-દાન દેવાની વૃત્તિ થાય છે ત્યારે ગુરૂના અનુગ્રહથી નિયમે કરી એગમાં આગલ વધે છે. દાનદેવાથી આગળ કેટલું બધું વધાય છે તે બાબતના અનેક દષ્ટાંતો શાસ્ત્રમાં આવે છે. ૪૩ વિવેચન. દરેક તીર્થકરો. શ્રેયાંસકુમાર. શાલિભદ્ર, ધનાશેઠ. ચંદનબાલા વિગેરે અનેક મહાત્માઓ પરમપદને પામ્યા અને પામશે તેઓની મુખ્ય શરૂઆત દાનથી જ Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ) થઇ છે, ધનાસા વાહે તથા નયસાર, ચંદનમાલા વિગેરે દાનથીજ પરમપદને પામ્યા છે, આ વાત શાસ્ત્ર પ્રસિદ્ધજ છે, સ્વપર ને તારક દાન ગણેલ છે, બાકી શીલ. તપ અને ભાવ આ ત્રણ ધર્માં આત્મ માત્ર તારક છે, જે શીલાદિ પાળે તેજ તરે છે પણ દાનદેનાર અને લેનાર અને તરે છે આથી દાનાદિ ચાર પ્રકારના ધર્મોમાં દાનને તીર્થંકર એ મુખ્ય ગણી પ્રથમ દાનને મુકેલ છે આથી સહજ સમજાશે કે દાન ધર્મ કેટલા ધેા ઉપયાગી છે. આજ વાત ગુરૂશ્રી જણાવે છે કે. શક્તિના અનુસારે ચેાગિમાહાત્માઓને અન્નપાણી વજ્રપાત્ર કમલ પાટ પાટલા શય્યા ઔષધ વિગેરે ખપતિ ચીજો ઉદાર ભાવથી આપવી, આ દાન દેવાથી પરિણામની ધારામાં ઘણુંા સારા સુધારા થાય છે, અને નિયમે કરી અનુગ્રહ બુદ્ધિ-બહુમાનની બુદ્ધિ તથા જ્ઞાનદેવાની મુદ્ધિ જ્યારે મહાત્મા તરફ થાય છે, ત્યારે તે યાગમાં ઈશ્વર પ્રણિધાન–પ્રભુના તરફ દૃષ્ટિ આપી ચિત્તની એકાગ્રતા કરવારૂપ ધ્યાનમાં ગુરૂના અનુગ્રહથી ઘણા આગળ વધે છે અને પરિણામે પરમપદને મેળવે છે. ૫૪૩શા આજ વાતને જરા વધારે કહે છે. लाभान्तरफलश्वास्य क्षुद्रोपद्रव हानि श्रद्धायुक्तो हितोदयः ॥ शिष्टसम्मतता तथा ॥ ४४॥ અ. શ્રદ્ધા સાથે દાનદેનારને બીજા ઘણા લાભો તથા ફળેા મળે છે. અભ્યુદય થાય છે, નિચ ઉપદ્રા નાશ પામે છે. અને સારા માણસામાં ચેાગ્યસન્માનને પાત્ર થાય છે. ૫૪૪ાા Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧ ) વિવેચન. સદૂગુરૂ તરફ આ જીવને જ્યારે બહુ માન થાય છે. ત્યારે તેઓ પિતાનું સર્વસ્વ–પ્રાણ અર્પણ કરતા પણ પાછી પાની કરતા નથી. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક દાન દેવાની ટેવ પડવાથી આ જીવને અનેક પ્રકારના લાભે થાય છે. પૂર્વે બાંધેલ લાભાંતરાય કર્મ ખસી જવાથી અનેક પ્રકારના લાભ-ફલે મળે છે, જેનાથી ભવિષ્યમાં પિતાને અભ્યદય થતા વાર લાગતી નથી. અને અનેક પ્રકારના હલકા ઉપદ્રવો-રોગ વિગેરે નાશ પામે છે. તેમજ ભૂતાદિ વિગેરેના ઉપદ્રવ પણ થતા નથી અને શિષ્ટ પુરૂષો રાજા, પ્રધાન, પ્રજા, સંઘમાં અગ્રસરે આ બધાઓ તરફથી તેને ચગ્ય સન્માન મળે છે. આ બધો પ્રતા૫ ગુરૂભક્તિ સેવા, બહુમાનને જ સમજ ઇજા ગુરૂસેવાના બીજા ગુણે બતાવે છે. भयं नाऽतीव भवनं कृत्यहानिन चोचिते ॥ तथानाभोगतोऽप्युच्चै नं चाप्यनुचितक्रिया ॥४५।। અર્થ. ગુરૂના સત્સમાગમથી સત્ય વસ્તુ સમજાતા આ જીવની અસત્ પ્રવૃત્તિ ઘણી ખરી બંધ પડી જાય છે આને લઈ સંસાર સંબંધી અતિભય હવે રહેતો નથી. તથા ધર્મ કાર્યમાં આદર હોવાથી ઉચિત તથા કરવા એગ્ય ધર્મકાર્યમાં જરા પણ ન્યુનતા આવવા દેતો નથી તેમજ અજાણપણે પણ અનુચિત કાર્ય કરતો નથી. ૧૪પા વિવેચન. આ દૃષ્ટિમાં રહેલ જીવ સતગુરૂના સહવાસને લઈ સંસાર સંબંધી ખટપટના ઘણાખરા કાર્યો તરફથી Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭૨ ). પા છે હઠી ગયેલ હોય છે, તેમજ અગ્ય પ્રવૃત્તિ તરફ તેની પ્રવૃત્તિ બીલકુલ થતી નથી. સાક્ષાત્ કરવાની વાતતો દૂર રહી પણ અનાગથી–અજાણપણે પણ અગ્ય પ્રવૃત્તિ થતી નથી. તેમજ ઉચિત્ત પ્રવૃત્તિ-ધર્મ કાર્ય સંબંધી પ્રવૃત્તિ કરવામાં તે કદિ પાછી પાની કરતા નથી. આ કારણને લઈ હવે સંસાર સંબંધી જે ભય હતો-જન્મ, જરા, મરણ, રોગ, શેક, આધિ, વ્યાધિ, અને ઉપાધિ જે દ્વારા અતીવ ભય રહે તે હવે આ દષ્ટિ પ્રાપ્ત થવાથી રહેતું નથી.uપા આ દષ્ટિવાળા જીવની પ્રવૃત્તિ બતાવે છે. कृत्येऽधिकेऽधिकगते जिज्ञासा लालसान्विता । तुल्पे निजे तु विकले संत्रासो द्वेषवर्जितः ॥४६॥ અર્થ. તારા દષ્ટિવાળા જીવની પ્રવૃત્તિ કૃત્યે-કરવા યોગ્ય ધ્યાનાદિક કાર્યમાં અધિક હોય છે. અધિક ગતઆચાર્યાદિમાં રહેલ દયાનાદિ પ્રવૃત્તિ તેના કરતાં અધિક ધ્યાનાદિ કરવાની જીજ્ઞાસા થાય. કેમ અધિક જીજ્ઞાસા થાય છે, તે જણાવે છે કે “સ્ત્રાવિતા” તે કામ કરવાની અભિલાષા અતિ ઉત્કૃષ્ટ હોવાથી તથા “તુજે નિર” બીજાની સાથે પોતાના કૃત્યો દેવવંદન પૂજા. વિગેરેમાં જરા વિલકતા-ખામી જેવાથી પિતાને ત્રાસ ઉત્પન્ન થાય મનમાં ખેદ થાય. તેમજ પિતાથી અધિક ઉત્તમ ધર્મકૃત્ય કરનાર ઉપર દ્વેષ જરા પણ ન હોય. ૪ વિવેચન. આ સંસારમાં એક બીજાથી ચડીયાતા થવા–મેટા થવાની હદપારની અભિલાષાઓ થાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩ ) અને તે પાર પાડવા પિતાથી બનતું કરે છે, પુદ્ગલીક વસ્તુમાં આવી પૃહા કે સ્પર્ધા કરવી તે ચાર ગતિના ફેરા ને આપનાર છે. પણ આત્મકલ્યાણ માટે ધ્યાનાદિ ક્રિયા કરવામાં તથા આચાર્યાદિમાં રહેલા ધ્યાનાદિક અધિક ગુણે તે પિતામાં દાખલ કરવા અતિઉત્કટ જીજ્ઞાસા તથા અતિ અભિલાષારૂપ સ્પર્ધા કરવી તે મેક્ષ સુખને દેનાર છે, આ ઉત્તમ કૃત્ય કરતાં કદાચ બીજાના મુકાબલે પિતામાં ન્યુનતા જોવામાં આવતાં આ દષ્ટિવાળાને ત્રાસ-ખેદ ઘણે થાય છે. શા માટે બીજાથી હું પાછો પડું-ધર્મકૃત્યોની અંદર શા માટે હું પાછલ રહું, અગર કાયોત્સર્ગ કરતાં કે બીજા ધર્મકૃત્ય કરતાં કાંઈ પણ દોષ લાગે તો હૃદયમાં ઘણું લાગી આવે, અને બીજાઓના ઉત્તમ ધર્માનુષ્ઠાને, અગર ઉત્તમ ધ્યાનાદિ કિયા જોઈ તેના પ્રતે આનંદ આવે, પણ દ્વેષવૃત્તિને કદિ ન થાય. આ દષ્ટિના સામર્થ્યથી. u૪૬ આ દષ્ટિવાળા જીવના વિચારો કહે છે. दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्या कुतः कथम् ॥ चित्रा सत्तां प्रवृत्तिश्च साशेषा ज्ञायते कथम् ॥ ४७ ॥ અર્થ. આ તારા દૃષ્ટિવાળે ગિ વિચાર કરે છે કે આ સંસાર દુઃખરૂપ છે. આનો ઉછેદ કયા કારણથી અને કેવી રીતે કરે, આ જગતમાં મહાત્માઓની પ્રવૃત્તિઓ નાના પ્રકારની હોય છે આ તમામ પ્રવૃત્તિઓ કેવી રીતે જાણી શકાય? છે ૪૭ વિવેચન. આ તારા દષ્ટિવાળા ચણિમહાત્માને આભકલ્યાણ કરવાની ઉત્કટ જીજ્ઞાસા થાય છે. અને આચા Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ). ચંદિ કરતાં આગળ વધવાની પણ લાલસા ઘણી હોય છે, આને લઈ આ યોગિ વિચાર કરે છે કે જન્મ, જરા, આધિ, વ્યાધિ, અને ઉપાધિથી ભરપુર એ આ દુઃખરૂપ સંસાર છે, આને ક્ષય કેવી રીતે થાય, ક્ષમા, સરલતા, નમ્રતા વિગેરે ગુણેથી આ સંસારને ક્ષય થઈ શકે છે. તો પછી આ ક્ષમાદિ ગુણે કેવી રીતે પ્રાપ્ત થાય? વળી માહાત્માઓની શુભ કાર્યોમાં પ્રવૃત્તિ અનેક પ્રકારે હોય છે. મોક્ષ નગરમાં પ્રવેશ કરવાને અનેક માર્ગો હોય છે. કોઈને પ્રભુ પૂજા ઉપર રૂચિ હોય છે. કોઈને વ્યાખ્યાન સાંભળવા અને જ્ઞાન મેળવવા રૂચિ થાય છે. કોઈને સમભાવરૂપી સામાયિક કરવા, કેઈને પ્રતિકમણ કરવા. કેઈને દાનશીલ, તપ, અને ભાવનાભાવવા, આમ જુદી જુદી રીતે જીવોને રૂચિઓ ઉત્પન્ન થાય છે. આત્મકલ્યાણ કરવા સારૂ આમ અનેક પ્રવૃત્તિઓ કરતાં મહાત્માઓને જોવાથી આ દૃષ્ટિવાળે ગિ વિચાર કરે છે કે આ તમામ પ્રવૃત્તિઓ કેવી રીતે જાણી શકાય. આ પ્રવૃત્તિથી બીજી અન્ય પ્રવૃત્તિને ત્યાગ કરી આ કરેલ તમામ પ્રવૃત્તિનું જ્ઞાન પિતાને ન હોવાથી કેવી રીતે આગળ વધવું આમ વિચાર કરે છે. મારા આખરને નિર્ણય કરે છે. नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्र विस्तरः ॥ રાણઃ પ્રમાદિત ફિચરથ કન્યતે તા૪૮ અર્થ. ઉપર જણાવેલ વિચારના અંગે આખરે આ તારા દષ્ટિવાળા ગિઓ નિર્ણય કરે છે કે અમારી બુદ્ધિ Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) મેટી નથી, શાસ્ત્રને વિસ્તાર મહાન્ છે, શિષ્ટપુરૂઉત્તમપુરૂષે જે કહે તેજ અને પ્રમાણ છે આ પ્રમાણે આ દષ્ટિવાળા જીવો માને છે. ૪૮ વિવેચન. આગળ વધવામાં અત્યંત જીજ્ઞાસાવાળા આ તારા દૃષ્ટિવાળા યોગિઓ જોવામાં આવતિ અનેક ભિન્નભિન્ન પ્રવૃત્તિઓથી નહિ મુઝાતાં આખરે એક નિર્ણય ઉપર આવે છે કે, અમારી બુદ્ધિ એવી નથી કે અમે દરેકની સાથે શાસ્ત્રાર્થ કરી વસ્તુ તત્વને નિર્ણય કરી શકીએ? અમારી બુદ્ધિથી નિર્ણય કરેલ વસ્તુમાં પણ વિસંવાદ જોવામાં આવે છે, તેમજ ધર્મની જુદી જુદી પ્રવૃત્તિઓ જણાવનાર શાસ્ત્રને વિસ્તાર કાંઈ ના સુનો નથી, આથી શિષ્ટ પુરૂષે-સાધુ પુરૂષને સંમત એવા મહાન પુરૂષો જે કહે તે જ પ્રમાણે છે, બીજાઓનું કહેવું પ્રમાણ નથી. તથા શિષ્ટીએ જે પ્રમાણે આચરણ કરેલ છે, જે માર્ગે ચાલ્યા છે, તે જ માગ ઉત્તમ છે; અને તેજ માગે શક્તિના અનુસારે અમારે પણ ચાલવું એગ્ય છે, આ પ્રમાણે આ દષ્ટિવાળા નિર્ણય કરે છે. વળી આ દૃષ્ટિવાળામાં એટલું બધું સરળપણું આવી જાય છે કે. શુદ્ધ સોનાને જેમ વાળીએ તેમ વળે છે, તેવી રીતે આની પાસે કોઈ હિત શિખામણ આપે તે બહુ સરળપણે સાંભળે છે, અને તે વાત જે શિષ્ટ સંમત હોય તે તે પિતાને લાભ કરનાર જાણી તરત અમલમાં મુકે છે. વળી આ જીવમાં હઠ કદાગ્રહ હેત નથી, પરમત સહિષ્ણુતા તેમાં આવે છે, પિતે શિષ્ટ સંમત માર્ગે ચાલે છે પણ પિતાથી વિપરીત Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) માગે ચાલનાર પ્રાણી ઉપર દ્વેષ ન રાખતા તેઓને બનતી રીતે સુમાર્ગ ઉપર લાવવા પ્રયત્ન કરે છે. અને તેમ કરતાં જે તે સુધરી ન શકે તો તેના ઉપર ઉપેક્ષા કરે છે પણ દ્વેષતો કદિ કરતું નથી, તેમજ સત્ય વસ્તુની શેાધ માટે પિતાની જાતને ઉઘાડી રાખે છે. મારું તે સારું એ વાતને બાજુ પર રાખી સારૂં તે મારૂં તેનો સ્વીકાર કરી કે પણ જાતને હઠ કદાગ્રહ કરતો નથી, તેમજ પિતામાં ન હોય તેવા ગુણ હોવાને દેખાવ કે દાંભિક વૃત્તિ કદિ કરતે નથી. આત્મ જાગૃતિ જેમ જેમ વધતિ જાય છે તેમ તેમ ઉન્નતિમાં આગળ વધતો જાય છે. પાકા इति तारानामा द्वितिया दृष्टिः समाप्ता તારા દષ્ટિ કહી હવે બલા દષ્ટિ કહે છે. सुखासनसमायुक्तं बलायां दर्शनं दृढम् ॥ परा च तत्वशुश्रूषा न क्षेपो योगगोचरः ॥४९॥ અર્થ. આ બલા દ્રષ્ટિવાળા યોગિને અષ્ટ ગાંગ પિકી આસન નામના ત્રીજા ગાંગની પ્રાપ્તિ થાય છે, આથી કરી એક આસને અમુક વખત સુધિ ધ્યાનમાં શાંતિથી બેસી શકે છે, તેમજ આ બેલા દષ્ટિમાં બેધ કાષ્ટાગ્નિ ના કણના જેવો હોય છે, પ્રથમની બે દૃષ્ટિ કરતાં આ બેલા દૃષ્ટિમાં બધ ઘણે સારો હોય છે, અને અવસરે બંધની સ્મૃતિ પણ ઠીક રહે છે, તથા તત્વજ્ઞાન સાંભળવાની ઈચ્છા આ દૃષ્ટિમાં પરા-ઉતકૃષ્ટ હોય છે, તેમજ ચાલુ વિષયને છેડી બીજી બાબતમાં પ્રવૃત્તિ કરવા રૂપ આઠ દેશે પિકી Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ). ત્રીજે ક્ષેપ નામને દોષ આ દૃષ્ટિમાં હેતો નથી, કારણકે યુગ વિષયમાં પ્રવૃત્તિ હેવાથી. પલા વિવેચન. ત્રીજી બલા દૃષ્ટિમાં સાધ્યનું દર્શન કાંઈક વિશેષ દૃઢ થાય છે, અહીં સુધિમાં ગ્રંથી ભેદની નજીક આત્મા આવી જાય છે. તેથી કરી હવે આ બલા દષ્ટિવાળા જીવની ઉન્નત્તિ ઘણી સારી રીતે થાય છે, આસન સ્થિર થયેલ હોય તે ધ્યાન સારી રીતે થાય, આથી આ દષ્ટિ માં યોગના આઠ અંગે પૈકી ત્રીજું આસન નામનું ગાંગ અહીં પ્રાપ્ત થાય છે. પદ્માસન, સ્વસ્તીકાસન, સુખાસાન વિગેરે આસનમાંથી ગમે તે અનુકુળ આવે તે આસન સિદ્ધ કરે છે, આથી ત્રણ ત્રણ કલાકથી વધારે એક આસને બેસી ધ્યાન કરી શકે છે. આ બલા દષ્ટિમાં બોધ ઘણે સારે અને દઢ કાપ્તાગ્નિના કણની ઉપમાવાળે હોય છે, કાષ્ટને અગ્નિ એકદમ બુજાઈ જતો નથી પણ અમુક વખત સુધી રહે છે, તે પ્રમાણે ગુરૂદ્વારા જે સત્ય વસ્તુ સમજાણું છે તે અવસર આવે–અમલમાં મુકવા વખતે તે બેધની સ્મૃતિ હાજર થાય છે. પ્રથમની બે દષ્ટિને બધ આ બલા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે તથા આ બલા દૃષ્ટિમાં તત્વજ્ઞાન સાંભળવાની ઈચ્છા ઘણી જ ઉત્કટ હોય છે. તેમજ યેગનો અભ્યાસ કરવામાં કે ધ્યાન કરવામાં પ્રવૃત્તિ કરે ત્યારે તે વિષયને છોડી બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવારૂપ ક્ષેપ નામને દેષ અહીં હેત નથી. તેમજ ધર્મના અનુઠાનેમાં કંટાળે આવવારૂપ ઉદ્વેગ નામને બીજે દોષ બીજી તારા દૃષ્ટિમાં ચાલ્યા જવાથી હવે ધર્મના અનુષ્ઠાનોમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ (૭૮). કંટાળે પણ આવતું નથી. તેમજ તેજ અનુષ્ઠાનમાં બરાબર લક્ષ્ય આપે છે. આ પ્રમાણે આ બલા દૃષ્ટિમાં આઠ યુગ ના અંગે પિકી એક આસન નામનું અંગ પ્રાપ્ત થાય છે, આઠ ગુણે પૈકી એક તત્વશુશ્રષા નામને ગુણ પ્રાપ્ત થાય છે, અને આઠ દશે પિકી ત્રીજે ક્ષેપ નામને દેષ અહીં ચાલ્યો જાય છે, આ પ્રમાણે બલા દષ્ટિમાં આ વસ્તુ પ્રાપ્ત થાય છે. હવે આગળ બીજ લાભ જે મળે તે કહે છે. ૧૪ આજ બીના જણાવે છે. नास्यां सत्यामसत्तष्णा प्रकृत्यैव निवर्तते ॥ तदऽ भावाच्च सर्वत्र स्थितमेवमुखासनम् ॥५०॥ અર્થ. આ બલા દષ્ટિ પ્રાપ્ત થતા આ જીવની પુત્રલીક વસ્તુ તરફ જે આશક્તિ-અસત્ તૃષ્ણા હતી તે સ્વભાવિક રીતે ઓછી થઈ જાય છે, અને તૃષ્ણ ઘટી જવાથી બાહ્ય પરિભ્રમણના અભાવને લઈ સર્વ જગ્યાએ ધર્મના તમામ કાર્યોમાં શાંતિ તથા સ્થિરતાપૂર્વક કરવાનેસ્થિત થાય છે.પ૦ વિવેચન. આ બલા દ્રષ્ટિમાં પ્રાણિ જ્યારે વર્તતે હોય છે, ત્યારે તેનામાં એક એવા પ્રકારની સ્થિરતા આવી જાય છે કે, તેથી તેને અસત્ વસ્તુ ઉપર તૃષ્ણા થતી અટકી પડે છે, સામાન્ય પ્રકારે પુદ્ગલીક વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ જીવને બહુ તૃષ્ણા હાવ છે, અને આ તૃષ્ણાને લઈ તે અનેક પ્રકારના દુઃખને સહન કરીને પણ વસ્તુ પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યા કરે છે, જો કે પ્રાપ્તિ થવી તે કર્માધિન છે. પણ તૃષ્ણાને લીધે તે અનેક રીતે વલખા મારે Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ) છે, આવા પ્રકારની તૃષ્ણ તે આ દષ્ટિમાં નિવૃત્તિ પામી જાય છે, અને તેથી તેનામાં પ્રકૃતિ સૌમ્યતા એવી સારી આવી જાય છે કે, તેને ધર્મના તમામ અનુષ્ઠાનોમાં પરમ શાંતિ અને સ્થિરતા હદપારની પ્રાપ્ત થાય છે, અને આને સુખાસન બ્રાહ્ય પરિભ્રમણના અભાવને લઈને પરમ શાંત ચિત્તે પ્રભુ ધ્યાનમાં લિન થાય છે, ત્યારે તેને તેમાં સ્થિતભાવ-સ્થિરતા પ્રાપ્ત થાય છે. ૫૦ આજ વાત કરે છે. अत्वरापूर्वकं सर्वं गमनं कृत्यमेव वा ॥ . प्रणिधानसमायुक्त मपायपरिहारतः ॥५१॥ અર્થ. આ બલાદષ્ટિવાળો ચોગિ હવે દેવ ગુરૂના વંદન પૂજન વિગેરે ધર્મના સર્વ અનુષ્ઠાનમાં ઉતાવળ કર્યા વગર બહુ શાંતિપૂર્વક પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિ ત્યાં સુધી કરે છે કે દેવવંદન વિગેરે ધર્મમાં ચિત્તની એકાગ્રતા કરવા સાથે અપાય પરિહારત-ચક્ષુની ચંચલતાને પણદૂરકરે છપના વિવેચન. અત્યાર સુધી આ જીવને પુદ્ગલીક વસ્તુ તરફ વધારે લાગણી હેવાને લીધે દેવ, ગુરૂવંદન, દર્શન, પૂજન વિગેરે ધર્મના સર્વ અનુષ્ઠાને તરફ પ્રવૃત્તિ ઘણું ઓછી હતી, તેમજ વેઠ કાઢવા જેવી હતી, પણ હવે જરા સત્ય વસ્તુ સમજવાથી પુદ્ગલીક વસ્તુ તરફની લાગણી ઓછી થઈ જવાથી, તેમજ તૃષ્ણ પણ ઘટી જવાથી ધર્મના અનુષ્ઠાનો છે તે જ આત્મકલ્યાણ કરનાર છે એમ Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦) સમજવાથી. આ જીવમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે, અને દરેક શુભ કાર્યોમાં હવે એક પ્રકારની અપૂર્વ શાંતિ દેખાય છે. ચિત્તની એકાગ્રતા પણ જોવાય છે, તેમજ મન, વચન, કાયા, નેત્ર વિગેરેની અસ્થિરતારૂપ જે અપાય તેને આ દષ્ટિમાં અભાવ થઈ જાય છે. પપ૧ બોધ જણાવ્યું, હવે શુશ્રષા બતાવે છે. कान्तकान्तासमेतस्य दिव्यगेयश्रुतौ यथा ॥ यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ।।५२॥ અર્થ. મનને હરણ કરનાર એવી સુંદર સ્ત્રીની સાથે સૂવાન પુરૂષને જેમ દિવ્ય ગાયન સાંભળવામાં જે મજાઆનંદ આવે છે. તેના કરતાં આ બલા દ્રષ્ટિવાળા ગિને તત્વજ્ઞાન સાંભળવાની વધારે ઈચ્છા થાય છે. પરા વિવેચન. પરિપૂર્ણ સામગ્રીવાળો કોઈ યુવાન પુરૂષ પિતાની સુંદર પત્ની સાથે જેમ દિવ્ય ગાયન સાંભળવાની ઈચ્છા રાખે અને તેના શ્રવણમાં જેમ તેને મજા પડે, આનંદ આવે, તેવી રીતે આ બલા દૃષ્ટિવાળા જીવને તત્વ શ્રવણ કરવાની ઈચ્છા પ્રબળ થાય છે. અને તેમાં તેને મજા પડે છે. તારા દૃષ્ટિમાં જે તત્વજ્ઞાનની જીજ્ઞાસા થઈ હતી તે આગળ વધીને અહીં શ્રવણની ઈચ્છા બહુ સારી રીતે થાય છે, જેમ રાજ્ય સંપત્તિવાળે રાજા નવપરિણત રાણુ સાથે જ્યારે સુંદર ગોખલામાં બેસી ગીત શ્રવણ કરે, ઉસ્તાદ ગાયકો હાવભાવયુક્ત નાટક કરે અને સાથે અભિનય-મજા કરતા જાય આવા પ્રકારનું ગાયન સાંભ Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) ળવાની અને નૃત્ય જેવાની જેમ સર્વ પ્રાણીને તીવ્ર ઈચ્છા થાય છે, તેમ આ બલા દષ્ટિવાળા જીવને તત્ત્વ શ્રવણ કરવાની અતિ પ્રબળ ઈચ્છા થાય છે. એને તત્ત્વ શ્રવણમાં એવો આનંદ આવે છે કે તેનું વર્ણન પણ થઈ શકે નહિ. પરા શુશ્રુષા કેવી છે તે બતાવે છે. बोधाम्भः स्रोतसश्चैषा सिरातुल्या सतां मता ॥ अभावेऽस्याः श्रुतंव्यर्थ मसिरावनिकूपवत् ॥५३॥ અર્થ. જ્ઞાનરૂપ પાણીના પ્રવાહને વધારવા આ શુક્રૂષા અપૂર્વ પાણીની સરા-વેણ સમાન મહાત્મા પુરૂષે કહે છે. આ શુશ્રષા ન હોય તે શ્રુતજ્ઞાન નકામું જાય છે. પાણીની વેણ જ્યાં આવતી નથી એવી જગ્યાએ જેમ કુવાનું છેદવું નકામું છે, તેવી રીતે શ્રુતજ્ઞાન પણ શુશ્રુષા વગર નકામું જાય છે. પરા વિવેચન, તત્વજ્ઞાન સાંભળવાની જે પ્રબળ ઈચ્છા છે તેજ આ જીવને ઘણો આગળ વધારી આખરે મોક્ષ મેળવી આપે છે, આ શુશ્રુષા જ્ઞાનરૂપ પાણીના પ્રવાહને વધારવા પાણીની સિરા-વેણનું કામ કરે છે, પાણીના વેણ વગરની જગ્યાએ કુવો ખેદા તો ખરો પણ અંદર પાણીની સિરા–વેણ ન હોવાથી તે કુ શું ઉપયોગને? કાય કલેશ સિવાય બીજુ ફળ નથી, તે પ્રમાણે શુશ્રુષા વગર શ્રુતજ્ઞાન પણ નકામું છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી. આથી આત્મકલ્યાણના ઈચ્છક જીવેએ તત્વજ્ઞાન વિષયક સાંભળવાની ઈચ્છા ખુબ રાખવી. માપવા 6. Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૮૨ ) શ્રીજી રીતે શુષાનું અપૂર્વ ફળ જણાવે છે. श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावमवृत्तितः ॥ फलं कर्मक्षयाख्यं स्यात् परबोधनिबंधनम् ॥ ५४॥ અ. તત્વજ્ઞાન સાંભળવાની અતિ પ્રમળ ઈચ્છા છતાં શ્રવણના લાભ અંતરાય કર્મીના ઉચે કદિ ન પણ મળે તેા પણ સારા ભાવની પ્રવૃત્તિને લઈ ઉત્કૃષ્ટ જ્ઞાનનુ' કારણ કક્ષય નામનું ફળ તે શુશ્રુષા વાળા પ્રાણી મેળવે છે. ૫૫૪ા વિવેચન.આ ત્રીજી ખલા દૃષ્ટિમાં આઠગુણાપૈકીત્રીજોશુશ્રુષા નામના ગુણ પ્રાપ્ત થાય છે, આ ગુણની મહત્વતા એટલી બધી ગણવામાં આવેલ છે કે કદાચ આ જીવને તત્વજ્ઞાન શ્રવણ કરવાનો લાભ કમ સંચેાગે દિ ન પણ મળે તાપણ તત્વ શ્રવણ કરવાની તેની પ્રખળ ભાવના હાવાથી આ શુશ્રુષા ગુણ છે તેજ તેના અનેક કર્મોને ક્ષય કરી નાખે છે. આ કક્ષય થવામાં કારણ ઉત્કૃષ્ટ ખેાધ છે તેજ હેતુ છે. વાદિ શંકા કરે છે કે, તત્વ શ્રવણ કર્યા વગર કક્ષયના લાલ કેવી રીતે થાય આના ઉત્તર આપે છે કે તત્વ શ્રવણ કરવાની ઇચ્છા કરવાથી શુભ પ્રવૃત્તિ જરૂર થાય છે, અને તેથી શ્રવણ થવામાં અંતરાય કરનાર જે કર્યું છે તેના નાશ થાય છે, અને પરિણામે ઉન્નત્તિમાં આગળ વધતાં જરૂર શ્રવણ પ્રાપ્ત થાય છે. આ અતિ અગત્યની સ્થિતિ ઉત્પન્ન થવાનું કારણ શુશ્રષા ગુણ હોવાથી તે પોતેજ મહાલાભ કરનાર છે. એમ કારણમાં કાર્યારેાપ કરવાથી કહી શકાય છે. સાધરણ રીતે તેા ઘણા વ્યાખ્યાન સાંભળવામાં આવે છે. અને ઉપદેશે! કણ પથપર આવી પહોંચે Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ) છે, પરંતુ તે શ્રવણથી જ્યાંસુધિ મનમાં તેની અસર ન થાય અને શરીર ઉલ્લાસ ભાવને પામે નહિ, ત્યાં સુધી બહેરા આગળ ગાયન કરવા જેવું થાય છે. તેથીજ અહિં શુશ્રષા શ્રવણ કરવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થાય છે તેજ મહાલાભને કરનારી છે, અને તે ઉન્નતિકમમાં આ જીવને બહુ સારી રીતે આગળ વધારનારી થઈ પડે છે. પદા આ દષ્ટિમાં વિશ્ન આવતા નથી. शुभयोगसमारम्भे न क्षेपोऽस्यां कदाचन ।। उपायकौशलं चापि चारु तद्विषयं भवेत् ॥५५॥ અર્થ. આ બલા દષ્ટિમાં રહેલ જીવને ધ્યાનાદિ શુભ ગની પ્રવૃત્તિ કરતાં કયારે પણ વિદને આવતા નથી, તેમજ શુભ ચૅગના આરંભમાં ધ્યાનાદિની શુભ પ્રવૃત્તિમાં સુંદર ઉપાય કૌશલ્યતા પ્રાપ્ત થાય છે. પપા વિવેચન. આ બલા દષ્ટિમાં એક ખાસ જાણવા જેવી હકીકત એ બને છે કે આ દુટિવાલે જીવ શુભ કાર્ય કરતાં-ધર્મ સંબંધી કે એગ સંબંધી ગમે તે કાર્ય કરે તો પણ તે કાર્યમાં વિનો ક્યારે પણ આવતા નથી આરંભ કરેલા શુભ કાર્યો સારી પેઠે પાર પાડે છે, ઘણા માણસ સારા કાર્યો આદરતા નથી. અને કદિ આદરે તો પ્રત્યવાય-વિદને આવતા તે કાર્ય કરતા અટકી પડે છે, પરંતુ અહિં અંતરાય આવતા જ નથી. તેમજ સુંદર ઉપાટ કીશત્યપણું શુભ ધ્યાનાદિ બાબતમાં પ્રાપ્ત થાય છે, ધ્યાન કરતી વખતે કયા પ્રદેશમાં બેસી ધ્યાન કરવું, લક્ષ્યવૃત્તિ Page #99 -------------------------------------------------------------------------- ________________ કયાં રાખવી, આસન કયું કરવું, સંક૯પ કેવી રીતે ઓછા થાય વિગેરે સમજવાની બાબતમાં કુશળપણું તેનામાં પ્રાપ્ત થઈ જાય છે. પપા આ દૃષ્ટિની ઉચ્ચ મહત્વતા કહે છે. परिष्कारगतः प्रायो विधातोऽपि न विद्यते ॥ . अविधातश्च सावध परिहारान्महोदयः॥५६॥ અર્થ. આ બલા દષ્ટિવાળે ગિ મહાત્મા એટલે બધે આગળ વધેલું હોય છે કે તેને “pf અત: કઈ પણ પુદ્ગલીક વસ્તુ-ધર્મના ઉપગરણે કે બીજી કોઈપણ ચીજમાં પ્રાયે કરી “વિજાતો” ઈચ્છા પ્રતિબંધઆગ્રહ આ વસ્તુ મલે તો ઠીક આવો પ્રતિબંધ રહેતો નથી તેમજ“વાવપરિત પ્રતિષેધ કરેલ વસ્તુને પરિહાર કરવાથી “વિધાત” ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા સંબંધી આગ્રહ ન હોવાથી આ પ્રતિબંધ ભાવ છે તેજ મહોદય મોક્ષ મેલવી આપવામાં કારણ થાય છે. પદા વિવેચન. આ જીવ બલા દષ્ટિ સુધિ પહોંચે છે ત્યારે તે ગિમહાત્મામાં પુદ્ગલિક વસ્તુ તરફ આગ્રહ–આશ ક્તિભાવ ઘણો ખરો ઓછો થઈ ગયો હોય છે. વળી આ મહાત્માને ખાવાપીવાની કે પહેરવા ઓઢવાની કોઈ પણ વસ્તુ ઉપર પ્રાયે કરી આગ્રહ રહેતો નથી. આ વસ્તુ મળે તોજ ખાવી, પહેરવી કે ઓઢવી બીજી નહિ, આ આગ્રહ કદિ હોતા નથી. તેમજ સાવદ્ય વસ્તુ-પ્રતિષેધ કરેલ વસ્તુને ત્યાગ કરવાથી “વિધાતચ” ઈચ્છિત વસ્તુ મેલવવા Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫ ) સંબંધી આગ્રહના અભાવને લઈ અમુક વસ્તુ હોય તો જ ચાલે બીજી હોય તે ન ચાલે આવો હઠવાદ ચાલ્યો જવાથી આ આગ્રહા ભાવ છે તેજ મહદય-મોક્ષ મેળવી દેવામાં કારણ બને છે. પ્રભુ મહાવીર દેવ જણાવે છે કે કર્મ બંધનું કારણ આગ્રહ–હઠવાદ છે આ આગ્રહ જ્યારે ચાલ્યા જાય છે એટલે મોક્ષ મળતાં વાર લાગતી નથી, તારા નામની બીજી દૃષ્ટિ કરતાં આ બલા દ્રષ્ટિ ઉન્નત્તિ કમમાં ઘણું આગળ વધેલ હોય છે. અને એટલે બધે વધારો થાય છે કે સમ્યક બેધની સામીપ્યતા સ્પષ્ટ જણાય છે, સાધારણ રીતે અમુક વિચાર માત્રની ઉત્પત્તિ થી પોતાની જાતને સમ્યકત્વવાન અથવા સમકિતી માનનાર નેતો અહીં ઉભા રહેવાનું સ્થાન જ નથી. એ બીના રસ્પષ્ટ રીતે આ દૃષ્ટિમાં વર્તતા જીવોના લક્ષણ ઉપરથી ખુલ્લી રીતે સમજાય તેમ છે. इत्ति तृतिया बलादृष्टिःसमाप्ताः બલા દષ્ટિ કહી હવે દીપ્રા દષ્ટિ કહે છે. प्राणायामवती दीपा न योगोत्थानवत्यलम् ॥ तत्वश्रवणसंयुक्ता सुक्ष्मबोधविवर्जिता ॥५॥ અર્થ. દીપ્રા નામની ચાથી દષ્ટિમાં અષ્ટ ગાંગે પૈકી ચતુર્થ ચોગાંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. શ્વાસ લેવું અને મુકવું આ દ્રવ્ય પ્રાણાયમ છે આથી શરીરના મળે સાફ થાય છે. પરંતુ અહીં ભાવરેચક પ્રાણાયામ બાહ્ય ભાવ, તેને અભાવ થાય છે, અહીં તથા પ્રકારની ચિત્તની પરમ શાંતિરૂપ પ્રશાંત વાહિતાને લાભ થવાથી “ સ્થાન) Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૮૬) ઉત્થાન નામને જે દોષ છે ચિત્તની અશાંતિરૂપ તેને આ દષ્ટિમાં અભાવ થાય છે, અને તવ શ્રવણ નામને ગુણ આ દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. તારા દષ્ટિમાં તત્ત્વ સાંભળવાની ઈચ્છારૂપ શુશ્રુષા હતી, હવે તત્ત્વને ગુરૂ પાસે રહી સાંભળે છે, આથી તેનામાં પ્રથમની ત્રણ દષ્ટિ કરતા બંધ વધે છે, આ દીપ્રદ દાષ્ટિમાં બોધ દીવાની પ્રભા જેવો ઘણો જ સારો હોય છે, અવસરે સમૃતિ પણ પ્રાપ્ત થાય છે, છતાં સૂક્ષ્મ બાધ તે હજી આ દૃષ્ટિમાં પણ નથી, પાંચમી સ્થિર દષ્ટિ પ્રાપ્ત થવાથી સૂમ બંધ થાય છે. પછા વિવેચન. આ દીપ્રા નામની ચોથી દષ્ટિ છે. આ દરિટમાં બે દીવાની પ્રભા જેવો ઘણો વખત રહેનાર તથા પ્રથમની ત્રણ દષ્ટિ કરતાં ઘણું સારો તેમજ અવસરે બરબર સ્મૃતિને આપનારો હોય છે. આ દૃષ્ટિમાં અષ્ટાંગ ચગોમાં ચતુર્થ ભેગાંગ પ્રાણાયામ નામનું પ્રાપ્ત થાય છે, પ્રાણાયામ ત્રણ પ્રકારના છે, પ્રાણવાયુનું અંદર લાવવું તે પુરક પ્રાણાયામ છે. પ્રાણવાયુનું બહાર કાઢવું તે રેચક પ્રાણાયામ છે, અને વાયુનું અંદર રોકલું તે કુંભક પ્રાણાયામ છે આ પ્રમાણે ત્રણ પ્રકારના આ દ્રવ્ય પ્રાણાયામ કરવાથી શરીરની અંદરની નાડીઓ શુદ્ધ થાય છે, અને ધ્યાનમાં પણ મદદગાર થાય છે. છતાં અહીં ભાવ પ્રાણાયામ કરવા જણાવે છે. બાહાભાવ-પુદ્ગલીક વસ્તુ તરફ પ્રેમ તેને આ દષ્ટિમાં રેચક કરે, એટલે બાહ્યભાવ કાઢી નાખવો, રેચક ભાવ પ્રાણાયામ અંતર ભાવને પુરક કરવો, આત્મીક ગુણેજ્ઞાનદશનાદિને પુરવા–એકઠા કરવા તે પુરક ભાવ પ્રાણાયામ અને સ્થિરતા ભાવને કુંભક થાય છે. આત્મસ્વરૂપમાં રમ Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) ણતા કરવી તે કુંભક ભાવ પ્રાણાયામ છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના ભાવ પ્રાણાયામ અહિં થાય છે. દ્રવ્ય પ્રાણાયામાથી આત્મોન્નતિ થતી નથી, પણ ભાવ પ્રાણાયામથી થાય છે, આવા પ્રકારના પ્રાણાયામથી ગ્રંથિભેદ તુરત થાય છે, તેમજ ચિત્તની અશાંતિ ચંચલતા–અસ્થિરતા રૂપ ઉત્થાન દેશને અભાવ થવાથી અહીં પ્રશાંત વાહિતાને લાભ થાય છે, ચિત્તમાં પરમશાંતિ પ્રાપ્ત થાય છે, તેમજ આ દૃષ્ટિમાં શ્રવણ ગુણ પ્રાપ્ત થાય છે, અત્યાર સુધિ સાંભળવાની ઈચ્છા “રુપ” થઈ હતી તે હવે શ્રવણ કરે છે, તેથી બાધ વધારે સ્પષ્ટ વ્યક્ત થાય છે. અને અહીં પ્રથમ કહેલા કેગના બીજેના અંકુરાએ ફળરૂપે સહજ ઉગવા માંડે છે. આ દષ્ટિમાં બોધ જે કે સારે છે, તે પણ આગળ કહેવામાં આવતો સૂમ બોધ તે અહીં હેત નથી. તે બેધ તે સ્થિરા નામની પાંચમી દૃષ્ટિમાં સમ્યકત્વ પ્રાપ્ત થવાથી થવાનું છે, તે બધ આ દીપ્રા દૃષ્ટિમાં હેત નથી. પાપરા ભાવ રેચકાદિ પ્રાણાયામને ગુણ કહે છે. प्राणेभ्योऽपि गुरुधर्मः सत्यामस्यामसंशयम् ।। प्राणांस्त्यजतिधर्मार्थ न धर्म प्राणसंकटे ॥५॥ અર્થ. આ દીપ્રા દૃષ્ટિમાં રહેલે ચોગ મહાત્મા સંશય વગર પોતાના પ્રાણ કરતાં પણ ધર્મને મહાન ગણે છે, અને ધર્મની ખાતર પોતાના પ્રાણને પણ છોડી દે છે. પણ પ્રાણની ખાતર ધર્મને છેડતે નથી, ગમે તેવા સંકટમાં આવે છતે ધર્મને છેડતો નથી. ૫૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) વિવેચન. બાહ્ય ભાવના ત્યાગરૂપ ભાવરેચક પ્રાણાયામ પ્રાપ્ત થવાથી આ દીપ્રા દૃષ્ટિમાં રહેલ પેગિ મહાત્માને ધર્મ ઉપર એટલી બધી પ્રીતિ ઉત્પન્ન થાય છે કે જે પિતાના પ્રાણ કરતાં પણ ધર્મને અધિક ગણે છે, તેમજ ધર્મને માટે પ્રાણ છેડે પણ ધર્મને ત્યાગ કરતો નથી. ગમે તેવા સંકટમાં આવે છે, તેમજ કેઈ તેના પ્રાણ લે તે તે કબુલ કરે પણ ધર્મ છોડવાની અથવા ધર્મના નિયમે તેડવાની હા પાડે નહિ, આ દષ્ટિવાળાનું આવું દઢ વર્તન થાય છે તેનું મુખ્ય કારણ કે તેને વ્યવહારના તમામ કાર્ય તરફ અરૂચિ ઘણી થઈ છે તેજ છે. પદા આજ કારણ બતાવે છે. एक एव सुहृद्धर्मो मृतमप्पनुयाति यः॥ शरीरेण समं नाशं सर्वं मन्यत्तु गच्छति ॥५९॥ અર્થ. આ દીપ્રા દૃષ્ટિમાં બધ સારો હોવાથી આ દીપ્રા દૃષ્ટિવાળે જીવ બધ-જ્ઞાનને લઈ વિચાર કરે છે કે મરી ગએલા જીવની પાછળ માત્ર એક ધર્મજ મિત્રની માફક પાછળ જાય છે. બાકી પુત્ર, સ્ત્રી, ધનધાન્ય, રાજ્યાદિ તમામ વસ્તુ શરીરની સાથેજ નાશ પામે છે. અગર પાછળ આવતી નથી અહિંજ પડી રહે છે. પલા વિવેચન. આ દીપ્રા દષ્ટિમાં રહેવા જીવને અમુક અંશે વિવેકજ્ઞાન પ્રગટ થાય છે, આથી તે સમજે છે કે પ્રાણ જશે તો પણ ભવાંતરમાં મિત્રની માફક ધર્મ સાથે આવે છે, પરંતુ ધર્મ જશે તો શરીર કાંઈ કામ આવવાનું નથી Page #104 -------------------------------------------------------------------------- ________________ ( ૮૯ ) તેમજ ભવાંતરમાં સાથે પણ આવનાર નથી. આમ સમજી શરીર કરતાં પણ ધર્મની આ દૃષ્ટિવાળે વિશેષ કરી કદર કરે છે–લાગણી રાખે છે, તેમજ પુદ્ગલીક તમામ વસ્તુ તથા સ્વજનાદિ કુટુંબ પણ શરીરના નાશ થવા સાથે તમામ નાશ થઈ જાય છે, અથવા તમામ વસ્તુ પારકી થઈ જાય છે, આમ સમજીને ધર્મને કદિ છોડતો નથી. પલા આજ બીનાને સ્પષ્ટ કરે છે. इत्थं सदाशयोपेत स्तत्वश्रवण तत्परः ॥ प्राणेभ्यः परमं धर्म बलादेव प्रपद्यते ॥६०॥ અર્થ. આ પ્રમાણે આ દીપ્રા દષ્ટિવાળે જીવાત્મા આત્માના શુદ્ધ આશય યુક્ત નિરંતર તત્વજ્ઞાન સાંભળવામાં તત્પર રહે છે. તેમજ પિતાના પ્રાણ થકી અધિક પ્રધાન મને બલાત્ સારી પેઠે માને છે–સ્વીકારે છે. દવા - વિવેચન. આ દીપ્રા દૃષ્ટિવાળા જીવનમાં અમુક અંશે વિવેકજ્ઞાન પ્રાપ્ત થવાથી સત્ય સ્વરૂપ કાંઈક અંશે સમજવાથી પુગલીક વસ્તુ તરફની આશકિત ઘટતાં ધર્મ તરફ પ્રીતિ ઘણી વધે છે, અને આ પ્રમાણે આત્માના શુદ્ધ આશયથી-શુદ્ધ અંતઃકરણથી તત્વજ્ઞાન સાંભળવામાં તત્પર રહે છે, તેમજ આ તત્વજ્ઞાનના પ્રતાપે પોતાના પ્રાણ કરતાં–જીવ કરતાં પણ ધમને ઉત્કૃષ્ટ-પ્રધાન બલાત્ સારી પેઠે માને છે, આ તેને સ્વભાવ છે, વળી આ દૃષ્ટિમાં રહેલા જીવને ધ્યાન કરતાં યોગોથાન-મન-વચન અને કાયાના ચેગની અંદર થતી ચપળતા રૂપી દોષ તે આ દીપ્રા દૃષ્ટિવાળાને હેતે નથી ૬૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ (૯૦ ) તત્વશ્રવણના ગુણે કહે છે. क्षाराम्भस्त्यागतोयद न्मधुरोदकयोगतः ।। बीजं प्ररोहमाधत्ते तद्वत्तत्वश्रुतेनरः ॥६॥ અર્થ. ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના સમાગમથી જેમ બીજ ઉગી નીકળે છે. તેવી રીતે તત્વજ્ઞાન ના સાંભળવાથી આ દીપ્રા દૃષ્ટિવાલા જીવમાં મેક્ષનું બીજ રેખાય છે. દવા વિવેચન. ગમે તે જાતના બીજને મીઠું પાણી મલે તે તરત જ તે ઉગી નીકળે છે, પણ ખારૂ પાણી જો મલે તે તે બીજ વાવ્યું હોય તે પણ બીજ ઉગતું નથી, પણ તે બીજ બળી જાય છે, તે બીજને મીઠા પાણીનું જ્ઞાન ભલે ન હોય તે પણ તે મીઠા પાણીના સ્પર્શ માત્રથી બીજ ઉગી નીકળે છે, તે પ્રમાણે અચિંત્ય સામર્થ્યવાળી તથા મહાપ્રભાવ વાળી એવી તત્વશ્રુતિ થકી આ દીધ્રા દષ્ટિવાલે જીવ પિતામાં માના બીજને વાવે છે. પદના આ તત્વશ્રુતિને ભાવાર્થ કહે છે क्षाराम्भस्तुल्यइह च भवयोगोऽखिलो मनः॥ मधुरोदक योगेन समा तत्वश्रुतिस्तथा ॥६२॥ અર્થ. અહિં ખારા પાણી સમાન સમગ્ર સંસાર જાણો, અને મીઠા પાણીના સંબંધ સમાન તત્વજ્ઞાનનું ગુરૂ પાસે સાંભળવું જાણવું. મારા વિવેચન. સંસારની અંદર માતા પિતા પુત્ર સ્ત્રી,ધન, ધાન્ય અને મિત્રાદિ વિગેરે તમામ સંયોગે છે તે ખારા Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) પાણીના જેવા અતત્વ શ્રવણરૂપ છે, તેનાથી કઈ દિવસે બીજની વાવણી ન થાય, બીજને વાવ્યું હોય તો પણ અંકુરે કદિ ઉત્પન્ન થાય નહિ, પણ મીઠા પાણીના સંબંધ સમાન તત્ત્વશ્રવણ છે. આને સંગ થયો હોય તે નિશ્ચયે કરી સમ્યકત્વ રૂપ બીજની વાવણી થાય છે, અને પરિણામે તેનાથી દેવલેકના સુખની પ્રાપ્તિરૂપ અંકુરો નીકળી પરંપરાએ મેક્ષરૂપ ફલને આપે છે. ૬૧ આ તત્વશ્રુતિને ગુણ બતાવે છે. अतस्तु नियमादेव कल्याणमखिलं नृणाम् ।। गुरुभक्तिसुखोपेतं लोकद्वयहितावहम् ॥६॥ અર્થ સતતુ–આ તત્વજ્ઞાનના સાંભળવાથી નિયમ કરી સંપૂર્ણ રીતે મનુષ્યનું કલ્યાણ થાય છે, કલ્યાણ કેવું છે. તે કહે છે. ગુરૂશ્રીની ભક્તિ કરવાથી સુખને દેનાર છે તથા આ લેક તથા પરલોકના હિતને આપનાર છે. ૬૩ાા વિવેચન. સસમાગમના અપૂર્વ લાભ માટે ગુરૂશ્રી જણાવે છે કે ગુરૂદ્વારા તત્વજ્ઞાન સાંભળવાને લાભ મળે છે, અને આ તત્વજ્ઞાન સાંભળવાથી તેના હૃદયમાં તમામ પ્રાણી પ્રતે પર ઉપગાર કરવાની ભાવના થાય છે, આ પર ઉપગાર કરવાથી તમામ જીવનું કલ્યાણ થાય છે, પર ઉપગારથી જ આગળ વધાય છે. વળી ગુરૂ પ્રતે ભક્તિ બહુ માન આદર સત્કાર સન્માન કરવાથી તથા તેઓશ્રીના ફરમાન તુજબ ચાલવાથી તેઓશ્રીની આજ્ઞા મુજબ પરેપકાર કરવાથી વાસ્તવીક રીતે તેજ કલ્યાણ દેનાર છે. તેમજ Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ર ) આ લેક તથા પર લોકના હિતને દેનાર જે શુભાનુબંધી પુણ્ય બંધ છે તે પણ ગુરૂભક્તિ જ સાધ્ય છે, પ્રાપ્તવ્ય છે, ગુરૂની મદદ વગર કદિ પણ આગળ વધી શકાતું નથી.દરા ગુરૂભક્તિનું ઉત્કૃષ્ટ ફળ જણું છે. गुरुभक्तिप्रभावन तीर्थदर्शनं मतम् ॥ समापत्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ॥६॥ અર્થ. ગુરૂ ભક્તિના પ્રભાવથી આ જીવ ઘણે આગળ વધે છે. તેમજ ગુરૂશ્રીના સમાગમથી “તમારૂત્તિ ધ્યાન વિશેષ અને તેના ભેદે તેમાં તલાલીન થવાથી–અભ્યાસ કરવાથી ધ્યાન દ્વારા તીર્થકરનું દર્શન થાય છે અને આ દશન છે તેજ મોક્ષનું એક અસાધારણ કારણ છે. દવા વિવેચન. જ્ઞાનિ એક શ્વાસ લઈને મુકે એટલા ટાઈમમાં પૂર્વકોડવર્ષના કમને ખપાવે છે-ક્ષય કરે છે. આ જ્ઞાનિ આત્મસ્વરૂપમાં રમણતા કરનાર ધ્યાનિ જાણો. આ ધ્યાનના અનેક ભેદે શાસ્ત્રમાં બતાવેલ છે; પણ હાલ આ ઉત્તમોત્તમ માર્ગ નષ્ટ પ્રાય જેવો થયો છે, ભાગ્યેજ ધ્યાન કરનારા જોવામાં આવે છે પણ ધ્યાન સિવાય આગળ કદિ વધી શકાતું નથી તે ચેકસ છે, જ્યારે ત્યારે પણ આ ધ્યાન કર્યા વગર છુટકો નથી, આ ધ્યાનને લાભ ગુરૂશ્રી. ની ભક્તિ કરવાથી મળે છે, અહીં “રાજ્યારિ” જે લખેલ છે તે એક પ્રકારનું ધ્યાન છે, આના બીજા ભેદે આદિ શબ્દથી જણાવેલ છે, તે પાતંજલી વિગેરે વેગ દશનથી જાણવા યોગ્ય છે. આ સમાપત્તિ-આત્મસ્વરૂપની પ્રાપ્તિ Page #108 -------------------------------------------------------------------------- ________________ ( ૯૩ ) રૂપ ધ્યાન કરવાથી ભૂકુટિ કે બ્રહ્મરંધ્રમાં લક્ષ્ય આપવાથી પ્રભુનું સાક્ષાત્ દર્શન થાય છે અને આ દર્શન છે તેજ થોડા વખતમાં પરમપદ–મોક્ષ મેળવી આપવામાં અવંધ્ય કારણ—અસાધારણ કારણ છે. ૬પા મુશ્મબોધનું લક્ષણ કહે છે. सम्यग्घेत्वादिमेदेन लोके यस्तत्वनिर्णयः ॥ वेद्यसंवेद्य पदतः सूक्ष्मबोधः स उच्यते ।।६।। અર્થ, સમ્યક્ હેતુના ભેદવડે લેક–વિદ્વાનની સભા મળે જે તત્વનો નિર્ણય લેવાતા” જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે એવા વેદ્યસંવેદ્ય પદથી–સમ્ય ત્વથી નિશ્ચય કરે, તેને સૂફમધ કહે છે. દિપા વિવેચન. શ્રીમાન વાદિવેતાળ શ્રી દેવસૂરિજી મહારાજે પ્રમાણનયતત્વા લેકાલંકાર નામને ન્યાયનો ગ્રંથ બનાવેલ છે. આ ગ્રંથમાં હેતુઓનું સ્વરૂપ-કેટલા પ્રકારના સમ્યક હેતુઓ અને કેટલા પ્રકારના હેત્વાભાસે છે, તેમજ પ્રમાણે નય તથા સપ્ત ભંગીનું સ્વરૂપ વસ્તુ તત્વને નિર્ણય કરવા જણાવેલ છે, તથા વાદ કેવી રીતે કરવો વિગેરે અનેક બાબતે ઘણી સારી રીતે જણાવેલ છે, આની અંદર હેતુનું સ્વરૂપ સમ્યક પ્રકારે–અવિપરીત પણે જે સ્વરૂપ બતાવેલ છે તેને યથાર્થ પણે જાણી તથા તેના ભેદે ફળ સ્વરૂપ વિગેરે જાણી તેના વડે વિદ્વાનોની સભા મળે જે તત્વનો નિર્ણય કરવો “ઘરવેશપતઃ” વેદ્યસંવેદ પદથી જે તત્વને નિશ્ચય કરવો. સમ્યકદષ્ટિ જીવ વસ્તુ તત્વનો નિર્ણય ઘણી સારી રીતે Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) કરી શકે છે, દરેક વાકયે સાપેક્ષ્ય હોય છે અને તે તનય પ્રમાણુ તથા સપ્તભંગીથીજ વસ્તુ તત્વને નિર્ણય વેદ્યસંવેદ્ય પદવાળેજ કરી શકે છે, પણ અવેદ્યસંવેદ્ય પદવાળો મિથ્યાદષ્ટિ વસ્તુતત્વને નિર્ણય કદિ પણ કરી શકતો નથી માટે અહીં કહેવામાં આવ્યું છે કે વેદ્યસંવેદ્ય પદથી જે વસ્તુતત્વનો નિર્ણય થાય છે તેને જ શાસ્ત્રકાર સૂક્ષ્મ બોધ કહે છે. ૬૫ અહીં સૂક્ષ્મપણું બતાવે છે. भवाम्भोधि समुत्तारा कर्मवनविभेदतः ।। ज्ञेय व्याप्तेश्चकात्न्यैन सूक्ष्मत्वं नायमत्र तु ॥६६॥ અર્થ. સૂક્ષ્મધનું સ્વરૂપ બતાવતા જણાવે છે કે સૂક્ષ્મબોધ તેજ કહેવાય કે જે બેધથી આ જીવ સંસાર સમુદ્રને તરવા સમર્થ થાચ, કમરૂપી વજાને ભેદવા શક્તિ વાન બને તથા ય–ઘટપટાદિ પદાર્થો, તેની સાથે અનંતા ધર્મો સારી રીતે વ્યાપિને રહ્યા છે એમ જણાવનાર હોય તેજ સૂફમધ-જ્ઞાન કહી શકાય છે. આ સૂમબોધ આ ચાલુ દીપ્રાપ્તિમાં હોતું નથી દુદા - વિવેચન. અત્યાર સુધિ ચાર દષ્ટિમાં જે બેધ જણાબે તે સ્કુલ બંધ છે, પણ તે સૂક્ષ્મધ નથી, સૂફમજ્ઞાન તે તે કહેવાય કે જે જ્ઞાન છતાં રાગાદિ ગણ ઉભું ન રહે, સૂર્યને ઉદય છતાં અંધકાર રહે તો તે સૂર્યોદય ન કહેવાય, તે પ્રમાણે પ્રથમની ચાર દષ્ટિના જ્ઞાને જે કે બીજાઓની અપેક્ષાએ ઘણા સારા છે, તે પણ Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) સ્થિર દૃષ્ટિમાં સૂમ જે બંધ થાય છે તે બધ પ્રથમની ચાર દૃષ્ટિમાં નથી. હજી પુદ્ગલીક વસ્તુ તરફ એવા એવા પ્રસંગે પ્રવૃત્તિ થઈ જાય છે, તેમજ સંસાર સમુદ્રથી મુક્ત થવાની તથા કમને ક્ષય કરવાની ભાવના થતી નથી, વળી દરેક પદાર્થોમાં અનંતા ધર્મો રહેલા છે, તેમજ નય નિક્ષેપ સપ્તભંગી, અને પ્રમાણ આ ચારથી વસ્તુતત્વને નિર્ણય થાય છે, આ બે પ્રથમની ચાર દૃષ્ટિમાં ન હોવાથી તે સૂક્ષ્મબોધ કહેવાય નહિ, પણ આ જણાવેલ તમામ બીના સિથરાદિ ચાર દષ્ટિમાં છે, લોકોત્તર પ્રવૃત્તિથી સંસાર સમુદ્ર તરવાને સમર્થ બને છે, તથા કર્મક્ષય પણ સારી રીતે કરી શકે છે, તથા દરેક વસ્તુ અનંત ધર્માત્મક છે તથા નય નિક્ષેપાદિથી વ્યાપ્ત છે.--યુક્ત છે આવો સૂમ બંધ સ્થિરાદિ દૃષ્ટિમાં છે. સૂક્ષ્મત્વ એટલે નિપૂણપણું બંધનું, તે આ દીપ્રાષ્ટિમાં નથી, કારણકે પ્રથમની ચાર દૃષ્ટિમાં ગ્રંથિભેદ થતા નથીઆ કારણથી સૂક્ષમ બોધ પ્રથમની ચાર દૃષ્ટિમાં નથી પણ સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં છે. ! દદ પ્રથમની ચાર દષ્ટિમાં જે પદ છે તે કહે છે अवेद्यसंवेद्यपदं यस्मादासु तथाल्वणम् ॥ पक्षिच्छाया जलचर प्रवृत्याभमतः परम् ।।६७॥ અર્થ. પ્રથમની મિત્રાદિ ચાર દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્ય પદ ઉત્કટ છે હજી સૂક્ષમ બોધના અભાવે સત્યવસ્તુ યથાર્થ સમજાણી ન હોવાથી, આજ વાતને દષ્ટાંત આપી સમજાવે છે કે જેમ નદી સમુદ્ર કે તલાવમાં આકાશમાં ઉડતા Page #111 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) પક્ષીઓની છાયા પડે છે છાયાને ભ્રાંતિથી કોઈ માણસ સાચા પક્ષી તરીકે માની પ્રાણમાં પ્રવેશ કરે તેને પકડવાનો. શું તે લાભ મેળવી શકવાને છે? કદિ પણ તેમ મેળવી શકવાનો નથી “તઃ ” આ કારણથી ઉત્કૃષ્ટ વેદ્યસંવેદ્ય પદ આ પ્રથમની ચાર દૃષ્ટિમાં નથી. સાદા વિવેચન. અવે સંવેદ્ય પદ-મિથ્યાત્વ. વેદ્યસંવેદ્ય પદ-સમ્યકત્વ આ ગુણ પ્રથમની ચાર દષ્ટિમાં આવેલ ન હવાથી હજી ભ્રમ થવા સંભવ છે. દષ્ટાંત તરીકે પાણીમાં પડતી પક્ષીઓની જેમ છાયાને કોઈ અજ્ઞાની માણસ સાચાપક્ષી તરીકે માની તેને પકડવાને પાણીમાં પ્રવેશ કરે તો શું તે માણસ પકડવાને લાભ મેળવી શકવાને છે ? કદિ પણ નહિ મેળવે, આ જેમ અજ્ઞાન કે ભ્રાંતિથી બને છે તે પ્રમાણે આ પ્રથમની ચાર દષ્ટિ પણ અવેદ્ય સંવેદ્ય પદવાળી ઉત્કટ છે, સૂમ બોધના અભાવને લઈ વસ્તુમાં રહેલ અનંતાધર્મો તથા સાપેક્ષ પણને બરોબર સમજી શકતો નથી. વળી આ દષ્ટિમાં ગ્રંથિભેદ પણ થતો નથી આને લઈ વેદ્યસંવેદ્ય પદ તથા સૂક્ષ્મબોધ સ્થિરાદિ ચાર દષ્ટિમાં છે. આ સૂક્ષ્મબોધની શરૂઆત ચોથી દીપ્રાદષ્ટિના છેડે ચરમયથા પ્રવૃત્તિ કરણ પ્રાપ્ત થતા થાય છે. એમ યોગાચાર્યો જણાવે છે. એ પ8 | આમ શા માટે તેને ઉત્તર આપે છે. अपायशक्तिमालिन्यं मूक्ष्मबोधविबंधकृत् ।। नैतद्वतोऽयं तत्तत्वे कदाचिदुपजायते ।। ६८ ॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૯૭). આમ શા માટે તેને ઉત્તર આપે છે. अपायशक्तिमालिन्यं सूक्ष्मबोधविबंधकृत् ॥ नैतद्वतो ऽयं तत्तत्वे कदाचिदुपजायते ॥६८।' અથ. સૂક્ષ્મ બંધને બંધ કરનાર–સૂક્ષ્મધ ન થવાનું કારણ નરકાદિ અપાયના હેતુઓ- અસત્ પ્રવૃત્તિઓ તેના દ્વારા થતી આત્મશક્તિની મલીનતા તેજ સૂક્ષમ બંધ થવામાં વિઘભૂત છે, આથી આ મલીનતાવાલે પ્રાણી આ સૂક્ષમ બેધને મેળવી શકતો નથી, કદાચિત્ તત્વ વિષય બંધ થઈ પણ જાય તો પણ તે સુંદર તે નથી. ૬૮ વિવેચન. આ દીપ્રા દૃષ્ટિમાં હજી પગલીક ભાવ તરફ અસત્ પ્રવૃત્તિ થવાના અંગે આ જીવને નરકાદિ ગતિના અપાયને–દુઃખને દેનાર એવા કારણો–આશ્રાવોનું સેવન કરવાથી-કમ બીજ વાવવાથી સૂક્ષ્મબોધ રૂપી ફળ પ્રાપ્ત થતા નથી. તેમજ આ મલિનતા વાળા જીવને તત્વવિષયક બેધ થતો નથી, પરંતુ આ દષ્ટિ અવંધ્યબીજ રૂપ હોવાથી ક્યારેક બંધ પણ થાય ખરે છતાં તે બંધ ઘણો સુંદર ન હોય ૬૮ अपायदर्शनं तस्मा च्छतदीपान ताचिकम् ॥ तदाभा ऽऽलंबनंवस्य तथापापे प्रवृत्तितः ६९॥ અર્થ. આ દષ્ટિવાળો જીવ પિતામાં રહેલા તાત્વિક દેને આગમ રૂપ દીવાથી જોઈ શકતો નથી. પરંતુ બ્રાંત્તિથી પારમાર્થિક કર્તવ્યોની માફક કાર્યો કરે છે; કારણકે હજી બીન ઉપયોગથી પણ પાપની અંદર પ્રવૃત્તિ થાય છે. દા. વિવેચન. સંસારની અંદર એવા પણ છ પડયા છે કે માત્ર ઉપરના દેખાવ ખાતર એ ઠઠારો કરે છે કે Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮). તેને જોઈ બીચારા બાહ્યદષ્ટિવાળા છે તેમાં ફસાઈ જાય છે, અને માને છે કે આ માહાત્મા ખરેખર ચોથા આરાની વાનકી રૂપ છે, ભલે એકવાર એવા ભેળા જીવોને છેતરી પિતાની વાહવાહ બેલાવે, આવા બાહ્ય આડંબરી જી તાત્વિક દષ્ટિથી પિતામાં રહેલા દોષોને શ્રુતજ્ઞાનરૂપ પ્રદીપથી જોઈ શકતા નથી, પરંતુ ભ્રાંતિથી પરમાર્થના જેવી ક્રિયા કરવાને ડેળ કરે છે. આ પ્રમાણે પિતામાં રહેલા દોષોને નહિ જેવાથી આના ઉપયોગથી પાપમાં પ્રવૃત્તિ કરે છે. સારાંશ એ છે કે સૂક્ષમ બંધ ન હોવાથી આ દૃષ્ટિવાળે જીવ હજી પિતામાં રહેલા દોષને જોતા શીખ્યો નથી. દલા अतोऽन्यदुत्तरास्वस्मा त्पापे कर्मागसो ऽपि हि ॥ तप्तलोहपदन्यासतुल्पा वृत्तिः क्वचिद्यदि ॥७॥ અર્થ “અarsa” અવેદ્ય સંવેદ્ય પદથી અન્ય જે વેદ્યસંવેદ્યપદ “સત્તાણુ” સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં હોય છે, આવેદ્યસંવેદ્યપદથી કદાચ કમસંગને લઈ પાપની અંદર પ્રવૃત્તિ કરે તો પણ તે પ્રવૃત્તિ તપાવેલા લેઢાના ગોળા ઉપર પગના મુકવા જેવી કરે છે, વાસ્તવિક રીતે તો તે અસત્ પ્રવૃત્તિ કરતોજ નથી પણ કદાચ કરે તે અત્યંત પાપથી ડરતાં ડરતો કરે છે. ૭૦ વિવેચન. અદ્યસંવેદ્યપદ–એટલે મિથ્યાત્વ. વેદ્ય સંવેદ્યપદ એટલે સમ્યકત્વ. આ સમ્યકત્વ ગુણ સ્થિરાદિ ચાર દષ્ટિમાં હોય છે, આ ગુણને લઈ આ દૃષ્ટિવાળો જીવ પાપના કોઈપણ કામમાં-હિંસાદિ વિગેરેમાં પ્રવૃત્તિ કરતો Page #114 -------------------------------------------------------------------------- ________________ નથી. કદાચ કમસંયોગને લઈ પ્રવૃત્તિ થઈ જાય તો તે લેઢાના તપાવેલા ગળા ઉપર જેમ પગ મુકવા તેના જેવી હોય. અર્થાત્ પાપ પ્રવૃત્તિ કરતા ઘણજ ડરે છે, ચાલતા સુધિ તો કરતો નથી, અને કદાચ પ્રવૃત્તિ કરે તે હદપારને પશ્ચાતાપ તેને હોય છે. પાછલા આમ હેવાનું કારણ બતાવે છે. वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति ॥ चरमैव भवत्येषा पुनर्गत्ययोगतः ॥७॥ અર્થે. વેદ્યસંવેદ્યપદને લઈ આજીવને અતિશય વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને આ વૈરાગ્યને લઈ આ પાપપ્રવૃત્તિ છેટલી છે,કારણ કે હવે પછી તેની ફરીથી દુર્ગતિ થવાની નથી. ૭૧ - વિવેચન. વેદ્યસંવેદ્યપદ, કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે. આ પદને લઈ આદષ્ટિવાળા જીવને અતિશય વૈરાગ્ય થાય છે, અને આ વૈરાગ્યને લઈ હવે આ જીવની આ છેલ્લીજ પાપપ્રવૃત્તિ છે, કારણ કે હવે ફરી દુર્ગતિ તેની થવાની નથી, અહિં વાદિ શંકા કરે છે કે, આ તમારૂ કહેવું ઠીક નથી, કારણકે શ્રેણિકાદિના ઉદાહરણથી તથા જેએ સમ્યકત્વથી પતિત થઈ ગયા છે; એવા અનંતાજી અનેક વાર દુગતિમાં ગયા છે, તો પછી છેલ્લી વારની દુર્ગતિ છે તે કેમ કહેવાય. આને ઉત્તર આપતાં કહે છે કે, આ તમારૂં કહેવું ઠીક નથી. અમારો અભિપ્રાય તમે જાણતા નથી. અહિં જે વેદ્યસંવેદ્યપદ કહેલ છે તે ક્ષાયિકસમ્યકત્વને આશ્રિ કહેલ છે, નિશ્ચયથી વેદ્યસંવેદ્યપદ તેજ કહેવાય છે, Page #115 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) આ અભિપ્રાયથી અમોએ વ્યવહાર કરેલ છે, વળી આ ક્ષાયિક સમ્યકત્વ હેતે છતે દુર્ગતિ ફરી મળતી નથી, બાકી ઉપશમ કે ક્ષપશમ સમ્યકત્વપતનસ્વભાવવાળા હોવાથી દુગતિ મળી શકે છે, પણ ક્ષાયિક સમ્યકત્વ પતન સ્વભાવ વાળું ન હોવાથી તે પ્રાપ્ત થયા પછી ફરી દુર્ગતિ મળતી નથી, વાદિ; તે પછી શ્રેણિક રાજાને ક્ષાયિકસમ્યકત્વ છતાં ગતિ કેમ મળી ? ઉત્તર-સમ્યકત્વ પામ્યા પહેલા આયુષ્યનામ કર્મને બંધ પડી જવાથી દુર્ગતિ મલી છે, અથવા નરક ગતિમાં ગયા છતાં માનસીક દુઃખ નહાવાથી તે દુર્ગતિજ ન કહેવાય. જેમવાના તંદુલને પકાવવાથી તે કદિપાકતા નથી, અંદર જરાપણ વિકાર થતું નથી, તે પ્રમાણે અંતઃકરણમાં શ્રેણિક રાજાને જરા પણ દુઃખ સંબંધી વિકાર ન થવાથી તે દુગતિજ નથી અથવા, આ વાત એકાંતથી પકડવી તે સારી નહિ. પ્રાયિક તે વાત જાણવી, આથી શ્રેણિક રાજાને છેડી બીજા માટે આ વાત સમજવી કે ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થયા પછી ફરી દુર્ગતિ મળતી નથી. આ વેદ્યસંવેદ્યપદથી જુદું અવેદ્યસંવેદ્યપદ છે તેનું સ્વરૂપ હવે બતાવે છે. પાછલા પરમાર્થપદ બતાવે છે, अवेद्यसंवेद्यपद मपदंपरमार्थतः ।। पदं तु वेद्यसंवेद्य पदमेवहि योगिनाम् ॥७२॥ અર્થ. અવેદ્ય સંવેદ્યપદ છે તે પરમાર્થથી અપદ છે. પરંતુ વિદ્યસંવેદ્ય પદ છે તેજ ચેગિમહાત્માઓનું ખરૂં પદ છે ૭૨ વિવેચન. અવેદ્ય સંવેદ્યપદ એટલે મિથ્યાષ્ટિના Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) આશયનું--હૃદયનું સ્થાન છે, અર્થાત્ મિથ્યાદષ્ટિનું જ્ઞાન–આ જ્ઞાન છે તે વાસ્તવિક “પર” છે, યથાસ્થિત વસ્તુતત્વની પ્રાપ્તિને કરાવનાર નથી. પરંતુ “પરંતુ, ” વેદ્યસંવેદ્યપદ છે તેજ પદ છે, આ પદ યોગિમહાત્માઓનું હોય છે, વસ્તુ તવને જાણનાર એવા સમ્યકત્વદૃષ્ટિ મહાત્માઓનું જ આપદ છે, આપદનું અન્વથ લક્ષણ આગળ કહેવામાં આવે છે. સારા આજ ના જણાવે છે, वेद्यं संवेद्यते यस्मि नपायादि निबन्धनम् ॥ : તથાડપતિ વૃધ્યા િયાનમવિશુuથા ૭રા * અર્થ. વેદ્ય કહેતા જ્ઞાનથી ગ્રહણ કરવા લાયક એને પદાર્થ ક્ષપશમના અનુસરે જાણીએ જે પદછતાં–જે જ્ઞાન છતાં તે વેદ્યસંવેદ્યપદ, આ પદ કેવું છે તે કહે છે, સ્વર્ગ, નરકાદિના સ્વરૂપને જણાવનાર છે, તથા શ્રુતજ્ઞાનથી દૂરકરેલ છે વિપરીતમલ જેણે આવી નિર્મળ બુદ્ધિથી સ્ત્રી વિગેરેનું ખરૂ સ્વરૂપ જાણવાથી તથા “અવૃત્તિ યુar”કહેતા.અસતપ્રવૃત્તિને ત્યાગ કરવાની બુદ્ધિ જેનાથી થાય છે, તેવેદ્યસંવેદ્યપદ છે.૭૩ વિવેચન. વેદ્યસંવેદ્યપદના સ્વરૂપને જણાવતા શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જાણવાલાયક એવા ઘટપટાદિ પદાર્થો,તથા નરક,સ્વર્ગ. મનુષ્ય વિગેરે ગતિના કારણે તથા અસતપ્રવૃત્તિવાળી બુદ્ધિથી થતા ગેરલા તથા સ્ત્રી પુત્રધન ધાન્ય વિગેરે વસ્તુથી થતા કર્મબંધને જે શ્રુત જ્ઞાનવાળી નિર્મળ બુદ્ધિથી સંવેદ્યતે જાણીએ ક્ષપશમના અનુસાર જેથી તેવેદ્યસંવેદ્યપદ છે. અહિં મૂળસૂત્રમાં સ્ત્રીનું ગ્રહણ કરેલ Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૨) છે, તેથી એમ જણાવે છે કે, કર્મબંધનમાં મુખ્ય કારણ સ્ત્રી છે. બુદ્ધિમાન મનુષ્યો પણ સ્ત્રીના પાસમાં સપડાઈ જાય છે એમ જણાવવા મૂળપાઠમાં સ્ત્રીનું ગ્રહણ કરેલ છે. જે ૭૩ तत्पदं साध्ववस्थानाद् भिन्नग्रंथ्यादिलक्षणम् ।। अन्वर्थयोगत स्तंत्रे वेद्यसवेद्यमुच्यते ॥७४॥ અર્થ. સારી રીતે વસ્તુ તત્ત્વના નિશ્ચયથી રાગદ્વેષરૂપી ગ્રિંથિને ભેદવારૂપ આપદ છે, અન્તર્થયેગથી સિદ્ધાંતમાં શંકરે મને” જાણવા લાયક જાણી એ જેનાવડે તેને વેવસંવેદ્ય પદ કહે છે, અર્થાત્ આને સમ્યદર્શન કહે છે.૭૪ વિવેચન. “જાન ” આશય કે સ્થાન, સારી રીતે વસ્તુતત્વના નિશ્ચયથી સમ્ય–સારી રીતે શુદ્ધ આશયથી રાગદ્વેષરૂપીગાંઠને ભેદવાથી પ્રાપ્ત થયું છે ખરૂ સ્વરૂપ જેને એવું આપદ સાર્થક-ગુણ નિષ્પન્ન વેદ્યસંવેદ્યપદ શાસ્ત્રમાં જણાવેલ છે, વેદ્ય સંવેદ્યતે અને જાણવા લાયક વસ્તુને નિશ્ચય જેના વડે યથાર્થ કરાવે તેજ આ સમ્યદર્શનવેદ્યસંવેદ્યપદ છે. જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાંસુધી વતને યથાર્થબોધ થતો નથી. આ સૂફમધ ચેથી દષ્ટિમાં થતો નથી. ૭૪ આ પદથી ભિન્નપદ બતાવે છે. अवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम् ।। भवामिनन्दिविषयं समारोपसमाकुलम् ॥७॥ અર્થ. અદ્યસંવેદ્ય પદ છે તે પહેલાં કરતાં વિપરીત કહેલ છે, સમારેપ સમાકુલ કેતા વિપરીત જ્ઞાનથી યુક્ત Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) અને ભવાભિનંદિ વિષયવાળું છે, અર્થાત્ ભવાનિદિ જીવે અંગિકાર કરેલું આઅવેદ્યસંવેદ્યપદ-મિથ્યાજ્ઞાન છે તેમ સમજવું છે ૭૫ છે વિવેચન. વેદ્યસંવેદ્યપદ કરતાં આ અવેદ્ય સંવેદ્યપદ છે તે વિપરીત છે-મિથ્યાત્વ છે, અને આ મિથ્યાત્વને લઈ અવેદ્ય કહેતા નહિ જાણવા લાયક એવી પુદ્ગલીક વસ્તુમાં રાતદિવસ માથા માર્યા કરે પણ જે જાણવા લાયક આત્મકલ્યાણને કરનાર તત્ત્વાદિ સ્વરૂપ જે સત્ય છે તેને જાણવા પ્રયત્ન ન કરે તથા પ્રકારના પરિણામ નહાવાથી, અજ્ઞાનાવરણ ક્ષપશમના અનુસારે તત્ત્વ વિષય નિશ્ચય બુદ્ધિ ન થવાથી મૃગતૃષ્ણામાં પાણીની બ્રાંતિ જેમ થાય છે, તેની માફક–આ પદથી તાત્વિકબોધ થતો નથી, અને જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે એવા ભવાભિનંદિ જીવ કે જેને સંસારમાંજ આનંદ આવે છે, તેની માફક મિથ્યાત્વ દોષથી વિપરીત પ્રવૃત્તિ કરતાં નરકાદિ ગતિ તરફ પ્રયાણ કરે છે, જે કે મિત્રાદિ દષ્ટિમાંઅદ્યસંવેદ્ય પદશિથિલ છે તે પણ આદરવા લાયક તથા જાણવાલાયક વસ્તુને યથાર્થ ન જાણવાથી વિપરીત પ્રવૃત્તિ કરી ચારગતિરૂપ સંસારમાં અવેદ્યસંવિદ્યપદવાળે પરિભ્રમણ કરે છે. ૭૫ ભવાભિનંદિ જીવનું લક્ષણ કહે છે. क्षुद्रो लाभरति र्दीनो मत्सरी भयवान् शठः ।। अज्ञो भवाभिनन्दि स्यानिष्फलारंभसंगतः ॥७६॥ અર્થ. કૃપણ-ચાંચાશીલ, દીન નિરંતર અકલ્યાણને જેનાર, મત્સરી–પરના ભલામાં રાજી નહિ, ભયવા-નિર Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૪) તર બીકણ, શઠ – માયાવી, અ-મૂખ ભાભિનંદિ સંસાર ને બહુ માનનારે, આવા માણસના આરંભેલા કાર્યો કદિપણુ પૂર્ણ થતા નથી, કારણ કે સર્વ જગ્યાએ અપારમાર્થિક વસ્તુમાં જ આગ્રહી હોય છે. ઉદા વિવેચન. જ્યાંસુધિ પુગલીક વસ્તુમાં રાચવાપણું હોય, સંસારને જ સુખનું સ્થાન માની તેમજ રાતદિવસ પ્રવૃત્તિ કરતો હોય તેને સૂક્ષ્મધજા સમ્યકત્વની પ્રાપ્તિ કયાંથી થાય? અસ્થિર વસ્તુને સ્થિર માની દાન દેવામાં કૃપણુતા તે કરે છે, ૧. તે વસ્તુ મેળવવા દરેક જણ પાસે યાચના કરે છે. ૨. દીનતાને લઈ નિરંતર અકલ્યાણને જોવે છે, ૩. પરના ભલામાં રાજી નહિ, ૪. નિરંતર ભયનેજ જેનાર, ૫. ગમે તે રીતે પ્રપંચ કરી વસ્તુ મેળનાર. દ. વસ્તુતત્વને નહિ સમજનાર મૂર્ખ, ૭. સંસારને જ બહુ બહુ માનનાર, સંસારમાં જ સર્વ વાતની અનુકુલતા એજ મોક્ષ માનનાર, ૮. આવા જીવને ભવાભિનંદિ કહે છે, આ જીવ પુદ્ગલીક વસ્તુ મેળવવા ગમે તેટલે પ્રયત્ન કરે તે પણ તેમાં તે ફળીભૂત થતો નથી, દરેક વસ્તુની અનુકુલતા મેળવવી તે પુણ્યને આધિન છે, અને પુણ્યની પ્રાપ્તિ પરોપકારાદિ સત્કાર્યો કરવાથી મળે છે, તેમાં તેને અતત્વ બુદ્ધિ -અસત્ બુદ્ધિને આગ્રહ થવાથી પ્રવૃત્તિ કરતો નથી. ૧૭૬ છે આમ છે તે શું સમજવું. इत्यसत्परिणामानु विद्धो बोधो न सुंदरः ।। तत्संगादेव नियमा द्विषसंपृक्तकान्नवत् ॥७७॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૫) અર્થ આ પ્રમાણે ભવાભિનંદિના અસત્ પરિણામથી યુક્ત જે બેધ છે તે સારો નથી. કારણકે ભવાભિનંદિના અસપરિણામના સંબંધને લઈ નિયમે કરી ઝેર વડે કરી મિશ્રીત અન્ન જેમ ઝેરરૂપ જ ગણી ઉપયોગમાં આવતું નથી. તે પ્રમાણે આ બધ પણ નકામે સમજો. ૭છા વિવેચન. એકતરફ વસ્તુતત્વ જાણવાનો બોધ કરે. અને બીજી બાજુ પુદ્ગલીક વસ્તુ મેળવવા અનેક પ્રપંચે કરવા, એક બાજુ વસ્તુમાં રહેલ અનિત્યત્વ, ક્ષણિકત્વ, અસારત્વ વિગેરેનો ઉપદેશ આપી તેના પ્રતેની આસક્તિ દૂર કરવા ઉપદેશ આપ, અને બીજી બાજુ તે અસાર વસ્તુ મેળવવા પ્રયત્ન કરવો.આ ઉપદેશ પોથીમાના રીંગણ જે કેને અસર કરે. ભવાભિનંદિની અસત્ પ્રવૃતિવાળે બેધ તે વાસ્તવિક બંધ જ નથી, વિવક્ષિત પરિણામના સંબંધને લઈ નિયમે કરી અન્નમાં ઝેર ભળવાથી વાસ્તવિક તે અન્ન જ ન કહેવાય. તે પ્રમાણે આ બધ પણ સુંદર ન કહેવાય. એ ૭૭ મા આનું ફળ બતાવે છે. एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः ।। हिताहितविवेकान्धा खिद्यन्ते सांप्रतेक्षिणः ॥७८ । અર્થ. આ અવેદ્યસંવેદ્ય પદવાળા છ મિથ્યાત્વપણાને લઈ પુદ્ગલીક વસ્તુમાંજ આનંદ માનનારા હોવાથી તેઓ આલોકમાં વિપરિત પ્રવૃત્તિ કરવામાં તત્પર રહે છે, તેમજ આ હિતકારી છે કે અહિતકારી છે તેને વિવેક કરવાને Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૬) -જાણવાને છતિ ચક્ષુએ અંધ બનેલા છે, અને વર્તમાન સુખને જોનારા એવા જીવો ભવિષ્યમાં ખેદ પામે છે. આ ૭૮ - વિવેચન. પાણી પીવાની ઈચ્છાએ મૃગ મૃગતૃષ્ણિકા -ઝાંઝવા તરફ દોડે છે, પણ આખરે તેઓ નિરાશ બને છે, કારણ કે જ્યાં પાણી ન હતું ત્યાં ભ્રાંતિથી પાણી મનાયું હતું, આની માફક અવેદ્યસંવેદ્યપદવાળા-મિથ્યા જ્ઞાનવાળા બુદ્ધિના વિપર્યાસપણાને લઈ અહિતકારી પગલીક પ્રવૃ. ત્તિઓને હિતકારી માને છે. અને હિતકારી આત્મકલ્યાણ માટેની પ્રવૃત્તિને અહિતકારી માને છે. કારણ કે વિવેકરૂપી ચક્ષુ તેઓ ગુમાવી બેઠેલા છે, આને લઈ તેઓ છતિ ચક્ષુએ અંધ ગણાય છે. વળી વર્તમાન સુખને જ માનનારા “આ ભવ મીઠા પરભવ કોણે દીઠા આવી માનતાવાળા હોવાથી પાંચે ઇંદ્રિયના પુદ્ગલીક સુખરૂપી પાણી તરફ પ્રવૃત્તિ કરે છે. પણ પરિણામે સુખરૂપી પાણી નહિ મલવાથી પક્ષઘાત ભગંદરાદિ રેગે તેમાંથી ઉલટા મળવાથી મૃગની માફક પશ્ચાતાપ કરે છે. ૫૭૮ આજ વાત જણાવે છે. जन्ममृत्युजराव्याधि रोगाशोकायुपद्रुतम् ।। वीक्षमाणा अपि भवं नोद्विजन्तेऽतिमोहतः । ७९॥ અર્થ. જન્મ, મરણ, જરા. વ્યાધિ-કોઠાદિ રોગ અજીર્ણ અતિસાર વિગેરે, શેક ઈષ્ટ પુરૂષને વિયોગ, આદિ શબ્દથી ભૂતની પીડા વિગેરે. આ વિગેરે અનેક દુખથી પીડાતા અનેક જીવોને સંસારમાં જોવે છે. છતાં આજીવ મેહને લઈ ઉદ્વેગને પામતે નથી–વૈરાગ્યને પામતો નથી. ઉલ્લા Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૭ ) વિવેચન. જ્ઞાનિ પુરૂષો આપણને વારંવાર ચેતાવે છે કે મહાનુભાવે જરા તપાસ તેા કરી કે સંસારમાં સુખ કયાં છે? વિષયજન્ય સુખ એક મધુનામિંદુ જેટલું છે. પણ તેના અંગે દુખ કેટલું તેને જરા વિચાર કરેા. પ્રથમ જન્મ સબંધી દુખ, એક નાના સરખા જન્મસ્થાનમાંથી બહાર નીકળતાં જે દુ:ખ થાય છે તે તે તેના આત્મા જ જાણે છે, મરણ સંબંધી દુખ પણ કાંઇ ઓછુ નથી. અતસમયે જીવ આ શરીરમાંથી જાય છે, ત્યારે જે દુખ થાય છે તે પણ તેને આત્માજ જાણે છે, તેમજ જરા-વૃદ્ધાવસ્થા, તેના દુખા વૃદ્ધપુરૂષાને જોઇને ખાત્રી કરા, વ્યાધિ કાઢ, ભગંદર વિગેરેથી પીડાતા જીવાને તપાસા, રાગેા-અજીણુ સંઘયણી વિગેરે, શાક-ષ્ટિ એવા પુત્ર સ્ત્રી વિગેરેના વિરહથી ઉત્પન્ન થએલ ચિત્તના વિકાર. આદિ શબ્દથી ભૂતપ્રેત વિગેરેના ઉપદ્રવ. આ વિગેરે અનેક દુ: ખેાના અનુભવ આ જીવ એક વિષયસુખના બિંદુ માટે કરે છે. અને બીજા જીવા પણ આ વિષયસુખથી અનેક દુઃખાના અનુભવ કરે છે એમ પ્રત્યક્ષ રીતે જોવે છે છતાં આ જીવને મેહરૂપી એવે કાઈ વિચિત્ર ગ્રહ વળગ્યા છે કે જેને લઈ-ઉદ્વેગને વૈરાગ્યને પામતા નથી. ૫૭૯ના વળી આ જીવા શું કરે છે તે બતાવે છે. कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यवत्सदा ॥ दुःखे सुखधियाकृष्टा कच्छुकण्डूयकादिवत् ॥ ८० ॥ અ. વિપરીત બુદ્ધિવાળા જીવા, કુકૃત્ય-જીવ હિંસા વિગેરે આરંભાને કૃત્ય કરવા યાગ્ય જોવે છે. અને કૃત્ય Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) અહિંસા અનારભાદિ વિગેરેને મોહને લઈ અકૃત્યં–અકરવા ચિગ્ય જોવે છે, તથા દુઃખમાં-વિષયાદિ પ્રવૃત્તિમાં સુખની બુદ્ધિવડે ખેંચાએલા છ કછૂ–પામા–બસ તેને કંકાખણવાવાળા પ્રાણીઓની માફક હેરાન થાય છે. ૮૦ વિવેચન. જેમ ધતુરાનાપાન કરવાથી માણસતમામ વસ્તુને વિપરીત જોવે છે, મદિરાના પાન કરવાથી ત્યાકૃત્યને જોઈ શકતો નથી, તેવી રીતે મોહરૂપી મદીરના પા નથી આ જીવ કુકૃત્ય--જીવ હિંસા, અસત્ય, ચૌરી; મિથુન, પરિગ્રહ વિગેરેને કરવા ચગ્ય કૃત્યની માફક માની તેમાં પ્રવૃત્તિ કરે છે, તેમજ કૃત્ય-કરવા યોગ્ય અહિંસા સત્ય, અયૌર્ય, બ્રહ્મચર્ય, અકિંચનપણું વિગેરેને અકૃત્યની માફક માની તેની તરફ પ્રવૃત્તિ કરતા નથી. દુઃખમાં–અનેક પ્રકપરના આરંભ સમારંભાદિમાં સુખની બુદ્ધિવડે પ્રવૃત્તિ કરે છે, જેમ કોઈ માણસને ખસ થવાથી તેની આવતી મીઠી ગળ તેને દૂર કરવા ખુબ ખંજેલે છે સુખની બુદ્ધિથી, પણ ચળ ઓછી થતી નથી, અને પરિણામે હાથમાં અનેક પ્રકારના ચાંદા પડી જવાથી જેમ હેરાન થાય છે, અહીં મૂલસૂત્રમાં પડેલ આદિ શબ્દવડે કોઢ રોગવાળો લેવો. આ કઢીઓ કઢના ચાંદામાં પડેલા કૃમિયા, તેના દુખથી મુક્ત થવા અગ્નિનું સેવન કરતાં જેમ દાજી જવાથી હેરાન થાય છે. તે પ્રમાણે આ જીવ મેહથી હેરાન થાય છે. ૮૦ આજ વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે. यथा कण्डूयनेष्वेषां धी नं कच्छूनिवर्तने ॥ भोगांगेषु तथैतेषां न वदिच्छा परिक्षये ॥८॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) અર્થ. જેવી રીતે ખરજવાલાને ખરજ ખણવામાં જે બુદ્ધિ છે-લની લાગી છે, તેવી બુદ્ધિ બસ દૂર કરીને સુખી થવામાં નથી. તેવી રીતે ભવાભિનંદિ જીવોની બુદ્ધિ ભેગના જે અંગ છે. સ્ત્રી, વસ્ત્ર, ગંધ. સુંદર આહારાદિ વિગેરે મેળવવા જે લગ્ની લાગી છે, તેવી ભેગની ઈચ્છા મૂલથીજ નાશ થાય તેના માટે પ્રવૃત્તિ કરતા નથી. ૫૮૧ વિવેચન. ભવાભિનંદ જીવનું સ્વરૂપ દ્રષ્ટાંતથી જણાવે છે કે. કોઈ એક ખસ-ખરજવાળો જીવ તેને ખરજ ઘણી આવવાથી ખુબ નખવડે આંગળાને ખણવા લાગ્યા, આખરે નખે પણ ક્ષીણ થઈ જવાથી ખરજને ખણવા સારૂ સાંઠીની શોધમાં ફરે છે, પણ તે જે જગ્યાએ રહે છે ત્યાં રેતીવાળી જમીન હેવાથી ખણવા માટે સાંઠી ન મળી. એટલામાં ભિક્ષાપુટિક, તથા ઔષધ આપીને ગ્રહણ કરેલ છે ઘાસને પળે જેણે એવા વૈદ્યરૂપ વટેમાર્ગનું દર્શન થયું, આ ખરજવાળા માણસે તેની પાસેથી એક તૃણ-સાંઠીની માગણી કરી. તેણે એક સાંઠી આ માણસને આપી, આમાણસ હૃદયથી ઘણોજ ખુશી થયો અને વિચારવા લાગ્યો કે ધન્ય છે આ માણસને, કે જેની પાસે આટલા બધા કડ્ડયન-ખરજ ખણવાની સાડીઓ છે, પછી તેણે આ વટેમાર્ગુને પુછ્યું,ભાઈ આટલા બધા કયને કયાં મળે છે, તેણે જવાબ આપે કે લાટ દેશમાં, પણ તને આની જરૂર શું છે? આ માણસે ઉત્તર આપે કે ખરજ ખણવાને વિદઆથી કરવાનો છે, પથિક કહે છે કે જે આમ છે તે પછી કંડુનેની–સાંઠીઓની જરૂર શું છે–તારી ખરજ સાત રાત્રિમાંજ દૂર કરી દઉ, ત્રિફલાને Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) પ્રયોગ કર, આ માણસ ઉત્તર આપે છે કે ખરજ ચાલી જાય તે પછી ખણવાના વિનોદના અભાવે જીવિતવ્યનું ફળ શું? માટે ત્રિફળાની મને જરૂર નથી. પણ કય-સાંઠીઓ ક્યાં મળે છે એજ કહે. આ આશ્લોકને ગુઢાર્થ છે, શબ્દાથ બતાવે છે. જેમ આખરજ વાળાની ઈચ્છા કંડુયનમાં હતી ખણવાના સાધનમાં હતી, ખરજ દૂર કરવામાં નહતી, તેવી રીતે આ ભવાભિનંદિ જીવોની ઈચ્છા ભેગની નિવૃત્તિ માટે નથી પણ ભેગના સાધને મેળવવામાં છે, વૃધ્ધાવસ્થા થએ છતે તત્વના અજાણપણાને લઈ વાજીકરણ–વીર્યવર્ધક રસાચણ તથા પૂર્ણચંદ્રોદયની ગલીઓ વિગેરે દવાઓ ખાઈ શરીરમાંથી ગએલી તાકાદ તથા વીર્યને ફરી લાવવા વિષયભેગભેગવવા માટે પ્રયત્નો કરે છે. મૂલ સૂત્રમાં ઈચ્છા શબ્દનું ગ્રહણ કરેલ છે, તેથી ભેગક્રિયા પણ અંગીકાર કરવી.ખરજ તથા ભોગેચ્છાને દૂર કરવા તેના ઉપાય શોધવાની વાત પ્રથમની ચારદષ્ટિમાં બરાબર સમજાતી નથી, તેથી ખરજને દૂર કરવા સારૂ ખણવાનો ઈલાજ શોધે છે, પણ ખરજ ન આવે તેવો ઉપાય શોધવાનો વિચાર સમ્યા વગર તેને થતો નથી અને અનેક પ્રકારની પાપચેષ્ટા કરીને અનેક પ્રકારનું કર્મમાલિન્ય એવેદ્યસંવેદ્યપદમાં વર્તતે પ્રાણ એકઠું કરે છે, અને મનુષ્યજન્મને લાભ પરમપદ મેળવવાને બદલે સંસાર વધારી મુકે છે. એટલા આનું ફળ જણાવે છે. आत्मानं पाशयत्येते सदाऽसच्चेष्टया भशम् ॥ पाप धूल्या जडाः काय मावचाथैव तत्त्वतः ।।८२।। Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૧) અર્થ. પૂર્વે કહી ગયા એવા ભવાભિનંદિ જીવો નિરંતર ખરાબ ચેષ્ટાવડે પિતાના આત્માને કર્મર વડે અત્યંત બાંધે છે, તથા જ્ઞાનાવરણીયાદિ રૂપ પાપલૂલીવડે મંદા એવા તે પરમાર્થથી કાર્યને વિચાર કર્યા વગર વિષયાદિ ક્ષણિક સુખની આસક્તિવડે પિતાના આત્માને કર્મથી આછાદિત-ભ્યાસ કરી દે છે, પટરા વિવેચન. વસ્તુતત્ત્વના સૂમબોધ વગર વિષયાદિ ક્ષણિક સુખમાં આ જીવ વારંવાર પ્રવૃત્તિ કરે છે, અને આ સંસારને જ સુખરૂપ માને છે. આને લઈ નિરંતર પ્રાણાતિપાતના આરંભરૂપ અસચેષ્ટાવડે આજીવો પોતાના આત્માને અત્યંત કર્મથી બાંધે છે, તેમજ કર્તવ્યાકર્તવ્યને બંધ ન હોવાથી જડા–મુખ એવા જીવો વાસ્તવિક કાર્યને વિચાર કર્યા વગર ક્ષણિક વિષયસુખમાં આસક્ત બની પાપરૂપ ધૂલી-જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ ધૂલીથી પિતાના આત્માને ગુંઠિત-આછાદિત કરી દે છે, ૮રા આજ વાત જણાવે છે. धर्मबीजं परंप्राप्य मानुष्यं कर्मभूमिषु ॥ न सत्कर्मकृषावस्य प्रयतन्तेऽल्पमेधसः ॥८३॥ અર્થ કર્મભૂમિષ કે ભરતાદિ ક્ષેત્રમાં ધર્મ બીજનું ઉત્કૃષ્ટ કારણ એવું મનુષ્યદેહને પામી સત્કર્મ કૃષિ-ધર્મ બીજને સ્થાપન કરવારૂપ એડીત ભૂમિમાં ધર્મબીજ નાખવાને મંદ બુદ્ધિવાળા જીવો પ્રયત્ન કરતા નથી. ૮૩ વિવેચન. ધર્મબીજની વાવણી કરવાને લાયક આજ Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) આર્યભૂમિ લાયક ગણાય છે. અનાર્યદેશ આર્યભૂમિ કરતાં ઘણું મટે છે. પરંતુ ધર્મબીજની વાવણી કરવા માટે તે લાયક નથી. ધર્મ એવા શબ્દો તેઓને કાને કે સ્વપ્નામાં પણ પડતા નથી, માટે આર્યદેશ છે તેજ આત્મ કલ્યાણમાં મદદગાર છે, આજ ભૂમિમાં, ધર્મબીજનું ઉત્કૃષ્ટ કારણભૂત એવો મનુષ્ય દેહ પામીને, ભરતાદિ આર્યભૂમિમાં સતકર્મ–સારા સારા કર્મો કરવારૂપ ખેડ કરી તેમાં ધર્મબીજને દાખલ કરવાની ખાસ જરૂર છે. કે જેથી ભવિષ્યમાં મહાનલાભમળે, પણ અ૯પબુદ્ધિવાળા વર્તમાનસુખને જેનારા જી ધર્મબીજને વાવવા પ્રયત્ન કરતા નથી, અને આખરે ઉત્તમ એ મનુષ્ય જન્મ તે બીચારા હારી જાય છે. ૮૩ આ છ શું કરે છે તે કહે છે. बडिशामिषव तुच्छे कुसुखे दारुणोदये ।। सक्तास्त्य जन्तिसञ्चेष्टां धिगहो दारुणं तमः ॥८४॥ અર્થ. માછલાના ગળાના માંસની માફક તુચ્છ એવા ભે સુખમાં કે જેને વિપાક ઘણેજ ભયંકર છે. તેમાં આસક્ત બનેલા જીવો ધર્મના સાધનોને છોડી દે છે, આ કર્મને દોષ છે, ધિક્કાર પડે તેઓને કેટલી બધી અજ્ઞાનતા છે. ૮૪ વિવેચન. શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જુવો તો ખરા, જીવની કેટલી બધી અજ્ઞાનતા-મુખતા, જેનાથી લાભ થવાને છે એવી સચ્ચેષ્ટા-ધર્મના સાધને કે જેનાથી પિતાનો ઉદય થવાનો છે તેને છોડી દે છે, અને માછલાના ગળાના માંસની માફક તુચ્છ, ભવિષ્યમાં જેનેવિપાક ઘણે Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) ખરાબ છે એવા વિષયભેગમાં આસક્ત બની પોતાના કતવ્યને ભુલી જાય છે, આ કેટલી બધી અજ્ઞાનતા છે.u૮૫ આ વાતને હવે ઉપસંહાર કરે છે. अवेद्यसंवेद्यपद मान्ध्य दुर्गतिपातकृत् ॥ सत्संगागमयोगेन जेयमेतन्महात्मभिः ।। ८५ ॥ અર્થ. જેનું સ્વરૂપ પહેલા કહી આવ્યા છીએ એવું અવેદ્યસંવેદ્યપદ છે તે અંધતાને આપનાર છે, તેમજ દુર્ગતિમાં પાડનાર છે, માટે મહાત્માઓએ સતગુરૂને સમાગમથી તથા આગમ-સિદ્ધાંતના બંધવડે આ અવેદ્યસંવેદ્ય પદ છે તેને જીતિ લેવું. ૮૫ વિવેચન. સત્ સમાગમની જરૂર દરેક દશનકારે સ્વીકારે છે. નરક ગતિમાં પડવાની તૈયારીવાળા દ્રઢપ્રહારી, ચિલાની પુત્ર, વિગેરે પણ સત્ સમાગમથી પરમપદ-મક્ષ મેળવી શક્યા છે, માટે અહીં ગુરૂશ્રી જણાવે છે કે “સત હંગામોન” અહીં એકવદ્દભાવ સમાસ કરવાથી પુરૂષ પ્રાધાન્યપણું જણાવે છે, ગુવાદિની સોબત કરી તથા શાસ્ત્રને બોધ કરી, આ અદ્યસંવેદ્યપદને પુરૂષોએ ખાસ જીતી લેવા જરૂર છે કે જેથી દુર્ગતિમાં પડવું ન પડે અને આત્મ સ્વરૂપે પ્રગટ કરવામાં જે આંધ્યતા છે–જડતા છે, તેને પણ દૂર કરી શકાય, વળી આ ચગ્યતા આ ચેથી દષ્ટિને છેડે છે; પણ મિત્રાદિ ત્રણ દષ્ટિમાં અદ્યસંવેદ્યપદ જીતવું અશક્ય છે, એટલા માટે શાસ્ત્રમાં દીપ્રા દષ્ટિને છેડે જીતવાનું વિધાન છે, પણ મિત્રાદિ ત્રણ દૃષ્ટિમાં તો માત્ર ઉપ Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) દેશનું કથન કરવાનું છે, આમ ગાચાર્ય કહે છે, અગ્યને આજ્ઞા હોય જ નહિં ત્રણ દષ્ટિ અગ્ય છે, જેથી દષ્ટિના છેડે એગ્યતા છે. ટપા આને જીતવાનું ફલ કહે છે. जीयमाने च नियमादेतस्मिस्तत्वतो नृणाम् ॥ निवर्तते स्वतोऽत्यंत कुतर्कविषमग्रहः ॥ ८६ ॥ અર્થ. મહામિથ્યાત્વનું કારણભૂત એવું અદ્યસંવેદ્ય પદને નિયમે કરી તત્વત–પરમાર્થોન-સત્ય રીતે જીતે જીતે મનુષ્યને કુતકરૂપી વિષમ ગ્રહ છે તે પોતાની મેળે જ અત્યંત ચાલ્યા જાય છે. મદદ વિવેચન. સિન્યને માલીક મરાએ છતે સિન્ય સ્વચમેવ કબજે આવે છે. એ રીતે મહામિથ્યાત્વનું કારણભૂત અવેદ્યસંવેદ્યપદન–અજ્ઞાનસ્વરૂપને સત્સમાગમ તથા શ્રુતજ્ઞાન દ્વારા જય મેળવે છતે, વાસ્તવિક મનુષ્યને કુતર્ક વિષમ ગ્રહ-શાસ્ત્રનિરપેક્ષ જે કુતર્કોરૂપી વિષમ ગ્રહો છે તે આપોઆપ પરના ઉપદેશ વગર અત્યંત ચાલ્યો જાય છે, જેમ ભૂતાદિ વિષમગ્રહો પ્રાણીને હેરાન કરે છે તેવી રીતે કુતર્કો–શાસ્ત્રવિરૂદ્ધ તર્કોકરવા તે જીવને ગ્રહની માફક દુર્ગતિ આપે છે. ૫ ૮૬ કુતર્કનું સ્વરૂપ બતાવે છે. बोधरोगः शमापायः श्रद्धाभंगोऽभिमानकृत् ।। कुतर्कश्चतसो व्यक्तं भावशत्रुरनेकथा ॥ ८७ ॥ અર્થ. કુતક વિષમગ્રહ છે તે બેધને નાશ કરવા રોગનું Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) કામ સારે છે. પરમ શાંતિરૂપ શમભાવ છે તેને નાશ કરવા અપાય-દુઃખરૂપ છે, પ્રભુના વચન ઉપરની જે શ્રદ્ધા તેને નાશ કરવા આગમાર્ગમાં અનિશ્ચયરૂપ છે, મિથ્યા ભિમાનને ઉત્પન્ન કરે છે, શુદ્ધ અંતઃકરણને નાશ કરવા ભાવ શત્રુનું કામઅનેક પ્રકારે કુતકરૂપીવિષમગ્રહ કરે છે. વિવેચન. આ ચાલુ કલિકાલમાં ભાગ્યે એવું દર્શન હશે કે જે કુતરૂપી વિષમ ગ્રહથી નહિ પીડાતું હોય, જ્ઞાની સિવાય વસ્તુતત્વનો નિર્ણય થાયતેમ તે નથી તો પછી જગડા કે વિતંડાવાદથી લાભશે ? આ કુતકરૂપી ગ્રહ એવો છે કે આ જીવને ચાર ગતિમાં અનેક પ્રકારે દુઃખ આપે છે. શુદ્ધ આત્મસ્વરૂપનો બાધ તેને નાશ કરવા રોગનું કામ કરે છે, રાગદ્વેષને અભાવરૂપ જે સમભાવરૂપ પરમશાંતિ તેને અપાય-કષ્ટસમાન છે, દેવગુરૂ અને ધર્મરૂપ પરમતત્વો -અગર આમરૂપ પરમતત્વ તેની શ્રદ્ધા તેનો નાશ કરવા આગમ અર્થમાં સંદેહરૂપ છે,અસતઅભિમાનને ઉત્પન્ન કરે છે, શુદ્ધઅંતઃકરણ તેને નાશ કરવાને પ્રગટ રીતે અનેક પ્રકારે આર્યપુરૂના અવર્ણવાદ બોલવાના કારણથી ભાવ શત્રુનું કામકુતકરૂપી વિષમગ્રહ કરે છે, માટે આત્મકલ્યાણના ઈચ્છક મનુષ્યએ આ કુતરૂપી વિષમગ્રહ છોડી.ટા કરવા લાયક કર્તવ્ય બતાવે છે, कुतऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिवादिनाम् ।। युक्तः पुनः श्रुते शोले समाधौ च महात्मनाम् ॥८८॥ અર્થ. મુક્તિવાદિનાં-મુનિનાં–મહાત્માઓને કુતર્ક Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) વિષે આગ્રહ કદિયણ કરે નહિ, પણ શ્રુતજ્ઞાન ભણવામાં શીલત્રત પાળવામાં, તથા સ્વરૂપ સ્થિર થવા રૂપ સમાધિ કરવામાં મહાત્માઓએ આગ્રહ કરે વાજબી છે ૫૮૮ વિવેચન. પુન્ય છે, પાપ છે, ધર્મ છે, અધર્મ છે મોક્ષ છે, મેક્ષને ઉપાય છે, આ વિગેરે જીવાદિ તને માને તે મુક્તિવાદિ મુનિઓ કહેવાય. આ મુનિએ ત્રણ જગતના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણતા હોવાથી, તેઓએ શાસ્ત્રવિરૂદ્ધ સ્વઈદે પિતાની મતિ કલપનાથી કંઈ પણ વસ્તુ તત્વને વિષે આગ્રહ કે હઠ પકડતો નથી, છેદમસ્થ પણથી કઈ વસ્તુ તવમાં આગ્રહ પકડી જવાય તોપણ તે હઠ–કદાગ્રહથી તરત પાછું વળી જઈ માફી માગી લે છે, ગત્તમ સ્વામિ જેવા ચાર જ્ઞાનના ધણી તેઓએ પણ પિતાની ભૂલ થતા તરત આનંદ શ્રાવકની માફી માગી હતી, તો પછી તેની આગળ આપણે શું હીસાબમાં છીએ આમ સમજી કુતર્કમાં આગ્રહ છેડી દેવો પણ ભણવા ગણવામાં શીલવત પાળવામાં તથા ચિત્તની એકાગ્રતાથી થતી સમાધિ આ વિગેરે સારા સારા કાર્યો કરવામાં એક બીજાથી આગળ વધી જવામાં પર ઉપકાર તથા વ્રત પચ્ચખાણ નિયમ વિગેરેમાં તેના કરતાં હું વધારે કરું આ વિગેરેમાં આગ્રહ કર સારે પણ આત્મકલ્યાણને વિરોધી એવો આગ્રહ કદિ કર નાહ. ૫ ૮૮ बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् ।। परार्थकरणं येन परिशुद्धमतोऽत्र च ।।८९॥ અર્થ. આગ્રહપરાઈ કરવામાં કર જોઈએ. આપરાર્થ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) કેવો છે તે જણાવે છે કે શ્રુતજ્ઞાનાદિનું ઉત્કૃષ્ટ અને અવધ્ય સર્વગિઓનું બીજ છે જે કારણને લઈ અન્યને ઉપઘાત જેમાં નથી આવો પરિશુદ્ધ પર ઉપગાર તે કરવામાં જ આગ્રહ કરે. પટલા વિવેચન, કુલગિ. પ્રવૃત્ત ચકાગિ વિગેરેનું સ્વરૂપ પ્રથમકહી ગયા છીએ. આ ગિઓના શ્રુતજ્ઞાનનું પરં–ઉત્કૃષ્ટ અને અવધ્ય બીજ સમાન પરાર્થકરણ કે પર ઉપગાર છે. આ પર ઉપગાર કરવામાંજ આગ્રહ કરે, આ ઉપગાર બીજા જીવોને નુકશાન કર્તા ન હોવો જોઈએ, આવો પર ઉપગાર; સામા માણસની એગ્ય હાજત પુરી પાડવારૂપ કરવા આગ્રહ રાખો. કેટલા કુતર્કની અસરતા જણાવે છે. अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् ॥ . तद्योजनात्मकश्चैष कुतर्कः किमनेन तत् ।।९०॥ અર્થ. જેટલા જેટલા કુતર્કરૂપી વિક૯પ છે તે બધા પ્રાયે કરી અજ્ઞાનતાથી યુક્ત છે. આવિક શબ્દરૂપ તથા અર્થરૂપ બે પ્રકારના છે, આ વિકલ જોડવાથીજ આકુતક ઉત્પન્ન થાય છે, ગમય પાસાદિ વિકપની માફક આવા કુતર્કવડે શું આથી કાંઈ તત્ત્વ નિર્ણય થવાનો નથી.૯૦ વિવેચન. જ્ઞાનાવરણચાદિકર્મના ઉદયથી સત્ય વસ્તુ સમજાતિ નથી. એટલે અજ્ઞાનતાને લઈ પ્રાયે કરી તમામ વિકલ્પો ઉત્પન્ન થાય છે, આ વિકલ્પ શબ્દરૂપ તથા અર્થરૂપ હોય છે. “નવયંવરો ચંવત્તઃ” આમાં તે Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) માણસનો આશય એ છે છે કે આ દેવદત્ત પાસે નવીન કામળી છે, પણ સામે માણસ આ શબ્દમાં વિક૯૫ ઉઠાવે છે કે દેવદત્ત પાસે નવ કામ લે કયાં છે. એક જ છે. અહીં નવ શબ્દને અર્થ નવીન થાય છે તેમજ નવ સંખ્યાવાચક પણ છે. આથી કુતકવાદિએ શબ્દમાં વિકલ્પ ઉઠાવ્યો છે. આ પ્રમાણે અથ બાબતમાં મથાસાદિ વિવાહ : mયા:મક્ષણિયત થË ન મળે તહેવાતી છાણ દુધ વિગેરે વિકપમાં કહે છે કે ગાયનું દુધ ખાવા ચગ્ય છે તો છાણ કેમ નડુિ, કારણ કે છાણ પણ ગાયનું અંગ છે, આ વિગેરે વિક૯પે કુતકે નકામા છે. આનાથી જરા પણ આત્મહિત તે નથી. પણ કર્મ બંધતો છેજ, આટલો ટાઈમ કોઈ સારા કામમાં કાઢવા જરૂર હતી. ૧૦ जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः॥ हस्तीव्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥९॥ અર્થ. તમામ કુતર્કો છે તે જાતિ પ્રાય છે. દૂષણ ભાસ પ્રાય છે, અને પ્રતીતિ ફળ-નિશ્ચિત ફલથી બાધિત છે. હાથી મારે છે એમ માવતે કહે છતે પ્રાપ્તને મારે છે કે અપ્રાપ્તિને આરે છે. આવા વિકલપ કરનાર બટુકને મહા મુશ્કેલીથી હાથીના પંજામાંથી છોડાવ્યે તેવી રીતના આ વિક૯પ જાણવા આથી જરાપણુ લાભ નથી. લા વિવેચન.નૈયાયિક દર્શનને સ્થાપનાર કણાદ નામના રૂષીએ પોતાના શિલ્વેને–ભક્તોને વાદિને કેમ જીતી લેવો તેના માટે છલ, જાતિ. નિગ્રહસ્થાન વિગેરે બતાવેલ છે. આ બધા પ્રપંચે છે-કુયુક્તિઓ છે, ગમે તે રીતે છલ– Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૧૯) પ્રપચ કરીને વાદિને જીતવા માટેના રસ્તા બતાવેલા છે, તે બધા કુતર્કો જાણવા, તેથી કાંઈ વસ્તુતત્ત્વને આધા પેાચવાની નથી, સત્ય હેતુથી તે કુતર્કો આધિત થઇ જાય છે. વળી આવા વિકલ્પા કરવાથી તૈયાયિક છાત્રની માક નાશ થાય છે. પણ આત્મકલ્યાણ કરી શકતા નથી. જેમ કાઇ એક તૈયાચિક વિદ્યાર્થી તાજો ન્યાય શાસ્ત્રને ભણી ઘેર આવે છે એટલામાં તેની સન્મુખ ગાંડા અનેલે એક હાથી દોડતા આવે છે. હાથી ઉપર બેઠેલા માવતે બુમ પાડી કે હું લેાકા હાથી ગાંડા થયા છે. માટે જલદી ખસી જાવ દૂર ચાલ્યા જાવ, આ સાંભળીને તે ન્યાય ભણેલા છાત્ર કહે છે કે અરે અઠર શું આવું યુક્તિ બાહ્ય ખેલે છે, હાથી અડેલાને મારે કે અડેલા ન હેાય તેને મારે, પેલે પક્ષ કહે તે તું અડેલા છું તે। તને કેમ મારતાનથી, બીજો પક્ષ કહેતા નહિ અડેલા ઘણા છે તેને કેમ મારતા નથી, આ પ્રમાણે તે કુતર્ક-વિતર્ક કરેછે એટલામાં હાથીએ તે છાત્રને સુંઢમાં પકડી મારીનાખવાની તૈયારીકરતામાવતે મહામુશ્કેલીથી તેનેછેડાવ્યેા, આવા વિકા કરવાથી જેમ આ વિદ્યાર્થીને પ્રાણ છેડવા વખત આન્યા હતા. તેવી રીતે આવા કુતર્કો કરવાથી જી‘દગી આમને આમજ પૂર્ણ થઈ જાય છે, અને કરવા ચેાગ્ય કાંઇ પણ નહિ કરી શકવાથી આખરે પશ્ચાતાપ હદપારને થાય છે. તિપ્રાયતા એટલા માટે કહેલ છે કે સ જગ્યાએ ભિન્ન ભિન્ન અ કરવાના સ્વભાવ હાવાથી, તથા તગત વિકલ્પે પણ એવા જ હાય છે. ૫૯૧) स्वभावोत्तरपर्यंत एषोऽसावपि तत्रतः ॥ नावगूहग्गोचरो न्यायादन्यथान्येन कल्पितः ॥ ९२ ॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦ ) અ. સ્વભાવ છે ઉત્તર જેના પર્યંતમા એવા આ કુતર્ક છે, જ્યારે સામે માણસ તક વાદિને પુછે કે આનું શું કારણ; ત્યારે ઉત્તર આપે કે તેના એવા સ્વભાવ છે, જેમ અગ્નિ ખાળે છે, પાણી ભીંજવે છે, આ તેના સ્વભાવ છે, તે પ્રમાણે આ પણ સમજવું, શાસ્રકાર કહે છે કે આ સ્વભાવ છે તેને વાસ્તવિક અર્થાત્ દૃષ્ટિવાળા— છંદમસ્થા જોઈ શકતા નથી ન્યાયથી, કારણકે જે વાતને તમે કહે છે તેને બીજો વાર્દિ બીજી રીતે જણાવે છે, છે! તે પછી તમારા કહેવામાં નિશ્ચય કયાં રહ્યો. રા વિવેચન. કુતર્ક વાદિ કહે છે કે આ જગત ઇશ્વરે અનાવ્યું છે. ઇશ્વરની ઇચ્છા પ્રમાણે સુખ દુઃખ આપે છે વિગેરે. અહીં તેને પુછવામાં આવે છે કે ઇશ્વરને જગત્ અનાવવાનું શું કારણ, ઇશ્વરને કોણે મતાન્યેા, ઇશ્વર દયાળુ છે, કે નિચ છે. વિગેરે પ્રશ્નો પુછવામાં આવતા ઉત્તરમાં જણાવે છે કે, તે તે ઇશ્વરના સ્વભાવ છે, આ જગત્ અનાદિ કાલથી છે, છે ને છે, આ જગતને કાઈ એ બનાવેલ નથી આત્મા, આકાશ, કાલ, પરમાણુવાદિ વિગેરે વસ્તુ અનાદિકાલથી સિદ્ધ છે, નિત્ય છે તેને ઈશ્વર કેવી રીતે બનાવી શકે. ઉત્તરમાં ઈશ્વરના એવા સ્વભાવ છે. આ પ્રમાણે કુતર્ક વાદિના ઉત્તર અતે સ્વભાવમાં આવીને ઉભા રહે છે, પણ દાખલા દલીલે આપી શકતા નથી; અને કહે છે કે અગ્નિના સ્વભાવ ખાળવાનાછે. પાણીના સ્વભાવ પલાળવાના છે. આ સ્વભાવને જેમ ફારફેર ન કરી શકીએ, તે પ્રમાણે ઈશ્વરના સ્વભાવ છે ઉત્તરમાં કહેછે Page #136 -------------------------------------------------------------------------- ________________ (૧૧) કે આ સ્વભાવને દમસ્થ જીવો પરને પ્રસિદ્ધ એવા ન્યાયથી જોઈ શકતા નથી, કારણકે બીજા વાદિઓ તમારી કહેલ બીનાને બીજી રીતે વર્ણન કરે છે, તે જ બતાવે છે, તમો વસ્તુના સ્વભાવ વડે ઉત્તર આપો છે તો તે સર્વ ઠેકાણે એજ ઉત્તર આપવો પડશે. કેવી રીતે તે કહે છે, જેમ બોધ મતવાળા દરેક વસ્તુને ક્ષણિક માને છે, અને ક્ષણિકપણાને લઈ વસ્તુમાં અર્થ કિયા થાય છે. આ ઠેકાણે તમારે કહેવું પડશે કે વસ્તુમાં અર્થ ક્રિયા કરવાને સ્વભાવ છે, અને તેથી તે અર્થ ક્રિયાને કરે છે, પણ ક્ષણિ કપણાને લઈને નહિ, ક્ષણિકતા દરેક પદાર્થમાં બાધાએ માનેલ છે.તેમજ કેઈપણ કારણને લઈ વસ્તુમાં અર્થ કિયાનો અભાવપ્રસંગ પણઆવશે સ્વભાવ સિવાય બીજું કાંઈપણ કારણ તો છે નહિ, વલી અગ્નિ પલાળી દે છે પાણીના સમીપણાને લઈ તેને તેવો સ્વભાવ છે, તથા પાણી બળે છે અગ્નિના સમીપપણાને લઈ, તેનો તે સ્વભાવ છે. વળી સ્વભાવ વિચિત્ર પ્રકારના હેવાથી લેક બાધા સિવાય જુદા જુદા સ્વભાવે કુતર્ક પણને લઈ આ પ્રમાણે માનવું તે ઘણું ખરાબ છે, આ રહય છે. મારા આ વાતને વિશેષ પ્રકારે જણાવે છે, अतोऽग्निः क्लेदयत्यम्बुसंनिधौ दहतीति च ।। अंब्बग्निसंनिधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ॥९३॥ અર્થ. કદમ જીવોને અધિકૃત સ્વભાવ પ્રત્યક્ષ નથી આ કારણને લઈ અગ્નિ ભીંજવે છે. આ વાતતો પ્રત્યક્ષ Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) વિરૂદ્ધ છે. માટે તે વિરાધદૂર કરવા કહેછેકે પાણી સમીપમાં. તેમજ પાણી આળે છે આ વાત પણ લેાક બાધિત છે, તા કહે છે કે અગ્નિ સમીપમાં, આમ શા માટે, તેા કહે છે કે અગ્નિ તથા પાણીના એવા સ્વભાવ છે, આ પ્રમાણે કહે છતે તેને ઉત્તર બીજો વાદ દે છે. ાલ્ગ વિવેચન. વ્યવહારની અંદર વસ્તુનું સ્વરૂપ જે પ્રમાણે રહેલ છે તે વસ્તુને બીજી રીતે માનવી અને પછી સ્વભાવનું આલંબન લેવું આ કાઈ રીતે ચેાગ્ય ગણાય નહિ, પ્રત્યક્ષ પ્રમાણથી સ્વભાવ સિદ્ધ થઈ શકતા નથી, પાણી બાળે છે આમ કહેવું તે પ્રત્યક્ષ વિરૂધ છે, છતાં આ વિરૂદ્ધતા ટાળવાને કહેવું. અગ્નિ સનિધૌ, અગ્નિની સમીપમાં બાળે છે આ બેલવું કેવળ કુતક પણાને લઈ ને છે. તેમજ અગ્નિ કલેદતિ ભીંજવેછે. આપણ પ્રત્યક્ષ વિરૂદ્ધ વાત હાવાથી ફરી કહે છે, પાણીની સમીપમાં આપણ વાત કુતક પણાને લઈ ખેલે છે, કે પાણી તથા અગ્નિના તેવા સ્વભાવ છે, આ પ્રમાણે વાદિએ કહે છતે ઉત્તર કહેછે !!! શું ઉત્તર આપે છે તે કહે છે. कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः ॥ विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थदृश्यते यतः ||९४ || અ. તમેાએ જે અહીં વસ્તુ તત્વના નિશ્ચયમાં સ્વભાવવાદ યુક્તિથી જણાવ્યેા, આ તમારા સ્વભાવવાદ જાણવાને નિશ્ચય કરવાને કેશપાન કરીને ખાત્રી કરાવી Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) આપ તોજ માનવા લાયક છે. તે સિવાય નિશ્ચય કરવાને બીજો ઉપાય-યુક્તિ નથી. વાદિ કહે છે કે આ વાતને નિશ્ચય કરવા બીજું સબળ દષ્ટાંત છે. અયસ્કાંત દૂર રહેલ હોય છે છતાં પિતાનું કામ લેઢાને પિતાના તરફ ખેંચવાનું કરે છે. આ વાત નજરે દેખાય છે. હ્યા વિવેચન. પહેલાના વખતમાં ગુન્હેગારને ગુન્હ કરેલ છે કે નહિ તેની ખાત્રી કરવા ધીજ કરાવતા હતા, આમાં તપાવેલ લોઢાને ગોળ હાથમાં આપતા, તપાવેલ તેલના તાવડામાં હાથ નંખાવતા, કેશ ધખાવી તેને ચાટવા કેતા, આમાં જે તે સારો હોય તો તેને કાંઈ પણ થાય નહિં અને જુઠે હોય તે તરતજ ઠેકાણે પડે. આનું નામ કોશ પાનથી વસ્તુનું જ્ઞાન કરવાનું છે. શાસ્ત્રકાર જણાવે છે કે, તારે સ્વભાવવાદ સત્ય છે તેની ખાત્રી આ કેશપાન કરીને અમને ખાત્રી કરાવી દે. બાકી આ કેશ પાન કર્યા સિવાય અગ્નિ ભીંજાવે છેપાણીની સમીપમાં. પાણી બાળે છે અગ્નિની સમીપમાં, આ વિગેરે સ્વભાવવાદ માનવાને બીજુ એક પણ કારણ નથી, બાકી શુષ્ક તર્ક યુક્તિથી કાંઈ વળે નહિ. વાદિ કહે છે કે આ વાતને સિદ્ધ કરવા બીજુ દ્રષ્ટાંત છે. જેમકે અયસ્કાંત એક પથ્થરની જાત તે દૂર પડેલ હોય તે પણ પિતાનું કામ લેઢાને પિતાના તરફ ખેંચવાનું કરે છે. તે નજરે જોઈએ છીએ. આ તેનો સ્વભાવ છે કે, અયસ્કાંત દૂર હોય અને લોઢું નજીક હોય તો તેને ખેંચે છે. પણ તાંબા વિગેરેને ખેંચતું નથી, તેમ કાપતો પણ નથી. આ પ્રમાણે અયસ્કાંતની માફક અગ્નિ વિગેરેના પણ તથા. Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) પ્રકારના સ્વભાવ ક૯પવા કોણ નિષેધ કરે તેમ છે, કઈ રોકે તેમ નથી. ૯૪ આ વાતનો ઉપસંહાર કર્તા કહે છે. दृष्टान्तमात्र सर्वत्र यदेवं सुलभं क्षितौ ॥ एतत्पधानस्तत्केन स्वनीत्यापोद्यते ह्ययम् ॥९॥ અર્થ. લેક પ્રતીતિથી બાધિત વસ્તુ દ્રષ્ટાંત માત્રથી સિદ્ધ કરે છતે જગતમાં સર્વત્ર વિશેષ વગર કહેલ નીતીથી દ્રષ્ટાંત મલવા સુલભ છે, અને આ કુતર્ક પણ તેને લઈનેજ છે. તો પછી તે કુતર્કને કેણ બાધિત કરી શકે તેમ છે- પિતાની નીતિથી વિરૂદ્ધ કોણ બાધિત કરે તેમ છે. જલ્પા વિવેચન. વસ્તુતત્વનેનિશ્ચય દૃષ્ટાંત માત્રથી થઈ શકતે નથી, લેક પ્રતીતિથી બાધિત વસ્તુ દૃષ્ટાંત માત્રથી સિદ્ધ કરે છતે જગતમાં વિશેષ વગર દરેક વસ્તુ સિદ્ધ થઈ જશે ? અને પછી દરેક વસ્તુ સ્વભાવ માત્રથી જ ઉત્પન્ન થવાથી કારણ વિગેરે સામગ્રી મેળવવા, તથા ધર્માનુષ્ઠાનો પણ કરવા જરૂર નહિ રહે. પિતાના કુતર્કવાદને પોષણ આપનાર દ્રષ્ટાંત તે મળી આવવાનું જ. દ્રષ્ટાંત પ્રધાનવાળે આ કુતર્કવાદ ક્યા ઉપાયથી દૂર કરી શકાય ? સ્વભાવવાદિની નીતિ કઈ રીતે વિરોધી કરવી ? ૯૫ આ વાત ઉપર દૃષ્ટાંત આપે છે. द्विचन्द्रस्वामविज्ञान निदर्शनबलोत्थितः ।। निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥१६॥ અર્થ. જેમ કોઈ માણસને સ્વપ્નાની અંદર બે ચંદ્રનું Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫ ) જ્ઞાન થયું વસ્તુ વગર, આ બે ચંદ્રજ્ઞાનના દ્રષ્ટાંતના મળથી તે માણસ તમામ નાના વસ્તુ વગર ઉત્પન્ન થાય છે, એમ સાથે તે! કાણુ તેને નિવારી શકે તેમ છે. સ્વપ્નામાં જેમ એ ચંદ્રનું જ્ઞાન નિરાલંબન છે વસ્તુ વગરનું છે. તે દ્રષ્ટાંતથી તમામ જ્ઞાન પણ વસ્તુ વગરના નિરાલંબન થાય છે એમ પણ સાધિ શકાય છે. ૬૫ વિવેચન. યત્ કિચિત્ દ્રષ્ટાંતથી ગમે તેવી રીતે વસ્તુને સિદ્ધ કરવામાં આવે તેા પછી પૂર્વાચાર્યાએ વસ્તુ તત્વને જે નિર્ણય કરેલ છે તે કેવી રીતે ટકી શકશે ? જેમ એક માણસે સ્વપ્નામાં બે ચંદ્રને જોયા. બીજા માણસે પાણી નહિ છતાં પણ ઝાંઝવામાં પાણી જોયું. આ બંને જ્ઞાને પદાર્થ નહિ છતાં ઉત્પન્ન થયાં, આ દ્રષ્ટાંતેને લક્ષ્યમાં રાખી કાઈ સ્વભાવાદિ માણસની માફ્ક એમ કહે છે કે, જેટલા નાના થાય છે. તે તમામ સામાન્ય રીતે નિરાલ’અન છે, વસ્તુ વગર જ્ઞાન થાય છે આમ સિદ્ધ કરે દ્રષ્ટાંતના બળથી તે તેને કાણુ નિવારણ કરે તેમ છે? ।। આથી કાંઈ તત્ત્વની સિદ્ધિ થતી નથી. सर्वे सर्वत्र चामोति यदस्मादसमंजसम् || प्रतीतिबाधितं लोके तदनेन न किंचन ॥९७॥ અ. આતક થી અસમજસ-અતિ પ્રસંગ અને લોક પ્રતીતિથી માષિત આવા અનેક દષા પ્રાપ્ત થાય છે, તેમ વિશેષ વગર સર્વવસ્તુસ પ્રકારે સાધિ શકાશે. પ્રતિનિયતપણું રહી શકશે નહિ. દ્રષ્ટાંત માત્રને મુખ્ય ગણવાથી. માટે આ કુતર્કની કાંઇ પણ જરૂર નથી. ફ્ળા Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) વિવેચન. આ કુતર્કરૂપી વિષગ્રહથી કોઈપણ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી, માટે આનો ત્યાગ કરી દે, સ્વ પ્નામાં જેમ બે ચંદ્રના જ્ઞાનરૂપી દ્રષ્ટાંતથી તમામ જ્ઞાનોને નિરાલંબન ગણવામાં આવે તો પછી તમામ વસ્તુને અભાવ થવાથી અસમંજસપણું તથા અતિપ્રસંગ એકને બદલે બીજુ સિધ્ધ થવાથી, તથા લોકપ્રતીતિ સિદ્ધ વસ્તુ ઓળ વવાથી, બીજી રીતે ક૯પના કરવાથી પ્રતીતિ બાધિતવિગેરે અનેક દો લાગુ પડે છે. માટે દ્રષ્ટાંત માત્રને સારમુખ્ય માની તેના દ્વારા કુતર્ક કરે તે સારે નથી. બીજી પણ બીના કહે છે. अतीन्द्रियार्थसिद्धयर्थं यथालोचितकारिणाम् ।। प्रयासः शुष्कतर्कस्य न चासौ गोचरः क्वचित् ॥९८॥ અર્થ: અતીન્દ્રિય એવો અર્થ ધર્માદિ તેની સિદ્ધિ માટે બુદ્ધિવાળાઓને પ્રયાસ-પ્રક પ્રવૃત્તિ છે તે. શુષ્કતકસમાન છે. આનાથી અતીંદ્રિય અને નિશ્ચય થતો નથી. ૧૯૮ના - વિવેચન. વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરનારા એવા વિદ્વાનેએ અતીંદ્રિય અર્થ સ્વર્ગ, નરક, મેક્ષ. ધર્મ વિગેરે બાબતમાં શુષ્કતર્ક વડે નિર્ણય કરવાનો પ્રયાસ કરવો તે નકામે છે. કારણ કે અતીંદિયધર્માદિ પદાર્થો છે તે શુષ્કતકના વિષય જ નથી. અર્થાત્ તર્કથી વર્તમાન વસ્તુનો પણ નિર્ણય થતો નથી તે પછી તકિયપદાર્થો કે જે પ્રત્યક્ષ વિષય છેજ નહિ એવી વસ્તુનનિર્ણય તર્કથી કેમ થાય ? ૬૮૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૨૭) गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः ॥ चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ।।९९।। અર્થ. અતીન્દ્રિય છે તે. આગમ પ્રમાણનો વિષય છે. કારણ કે આગમથીજ અતીંદ્રિય અર્થોનો નિશ્ચય થાય છે, ચંદ્ર સૂર્યના થતા ગ્રહણનો સંવાદ નિશ્ચય કરનાર આગમ જોવામાં આવે છે. પલા વિવેચન. અતીન્દ્રિય સ્વર્ગ-નરક-મેક્ષ, જીવ, સંવર, નિર્જરા. નિગોદ વિગેરે જે જે વસ્તુઓ છે તે આગમનોજ વિષય છે, અને આગમથી તે વસ્તુતત્વને નિર્ણય કરી શકી છીએ, પણ છદમસ્થપ્રાણ પિતાની મેળે વસ્તુ તત્વને નિર્ણય કરી શકતો નથી, પણ આગમ શાસ્ત્રથીજ વસ્તુતત્વને નિશ્ચય થાય છે. ભવિષ્યમાં થનારા ચંદ્ર તથા સૂર્યના ગ્રહણનો નિશ્ચય. અમુક દિવસે ગ્રહણ થશે, અને એ પ્રમાણે વાત જે મળતી આવે છે તેજ આગમ પ્રમણની સત્યતા બતાવે છે.આ લૌકિક અર્થની સત્યતા બતાવી. તે પ્રમાણે અલૌકિક અર્થની સત્યતા પણ જાણી લેવી. પરંતુ તર્કથી નિર્ણય થતો નથી. એ ચોકસ સમજવું. લા ઉપસંહાર કરે છે. एतत्प्रधानः सच्छाद्धः शीलवान् योगतत्परः ॥ जानात्यतीन्द्रियानस्तिथा चाह महामतिः ॥१००॥ અર્થ. અતીન્દ્રિય અર્થને કોણ જાણી શકે તે જણાવે છે કે. શાસ્ત્ર છે. પ્રધાન જેને એવો સારે શ્રદ્ધાળુ-પ્રાજ્ઞ, શીલવાનપરના દ્રોહથી પાછો હઠેલો, ગાભ્યાસમાં તત્પર, આવો Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) પ્રાણી છે તે. ધર્માદિઅતીન્દ્રિય પદાથીને જાણે છે. આ બાબતમાં મહામતિ–પતંજલિરૂષી નીચે પ્રમાણે જણાવે છે. ૧૦૦ વિવેચન. શ્રુતકેવલી છે તે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન નહિ છતાં જેટલું કેવલી કેવળજ્ઞાનના બળથી જાણે છે અને જણાવે છે તેટલું જ શ્રુતજ્ઞાનના બળથી શ્રુતકેવલી પણ જાણે છે તેમજ જણાવી શકે છે. છદમસ્થ જીવ ન જાણી શકે કે આ કેવલી નથી તેને એમજ જાણે છે કે આ પણ કેવલીજ છે, અતિશય જ્ઞાનવાળે કઈ હોય તો જ જાણે શકે કે આ શ્રુત જ્ઞાની છે પણ કેવલી નથી, આ ઉપરથી જણાવવાનું કે આગમના બલથી ત્રણે કાળમાં રહેલા પદાર્થોને જાણી શકાય છે, પણ આ આગમને લાભ પ્રાપ્ત કરવા સારૂ તેવા પ્રકારના ગુણ હેય તેજ લાભ મેળવે છે, તે ગુણો બતાવે છે. શ્રદ્ધાવાનું પ્રથમ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા રાખવાવાળા જોઈએ. પ્રાજ્ઞબુદ્ધિશાળી જોઈએ. શીલવાન આચાર વિચાર સારા જોઈએ. પરનો દ્રોહ થાય એવું વચન પણ બોલનાર ન જોઈએ. ગતત્પર ગાભ્યાસ કરવામાં તત્પર, મનવચન અને કાયાના પેગેને જેમ બને તેમ કાબુમાં રાખવામાં તત્પર આ પ્રાણી છે તે આગમદ્વારા સ્વર્ગ, નરક, ધર્મ, ધર્માસ્તિકાય વિગેરે અતીંદ્રિય અર્થો છે તેને જાણે છે. આ બીના મહામતિ–પતંજલિ ગિઓ પણ કહે છે. જે કહે છે તે નિચેના લોકથી બતાવે છે. ૧૦૦ રૂષી પતંજલિ જણાવે છે. आगमेनानुमानेन योगाभ्यासरसेन च ॥ त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥१०॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૨૯) અથ. આગમપ્રમાણુથી, અનુમાનથી, અને ગાભ્યાસરસથી ત્રણ પ્રકારે બુદ્ધિને સંસ્કારવાળી બનાવવાથી ઉત્તમ તત્ત્વને મેળવે છે–જાણે છે. ૧૦૧ વિવેચન, બાલજી પ્રમાણીક પુરૂષના વચનરૂપી આગમથી, મધ્યમપુરૂષ હેતુ થકી થતું સાધ્યનું જ્ઞાનરૂપ અનુમાનથી, અને પંડીત પુરૂષ શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાનાત્મક ગાભ્યાસથી પિતાની બુદ્ધિને સંસ્કારવાળી બનાવીને ઉત્તમ તત્ત્વને મેળવે છે–જાણે છે. પાપરૂપ સંમેહની નિવૃત્તિ થવાથી બીજી રીતે જાણી શકતા નથી; મુતાદિભેદ-યુત ચિંતા,ભાવના, તર્ક. સ્વપરીત આ વિગેરેથી ઉત્તમ તત્ત્વને જાણી શકાય છે, એમ પતંજલી રૂપી કહે છે. ૧૦૧ આગમથી અતીંદ્રિય અર્થને જણાવે છે. न तत्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः ॥ मोहस्तदविमुक्तीनां तद्भेदाश्रयणं ततः ॥१०२।। અર્થ. શાસ્ત્રમાં વાસ્તવિક રીતે જુદા જુદા અભિપ્રાય વાળા ઘણા સર્વો કહેલા નથી, યતઃ જે કારણથી અંધ શ્રદ્ધાવાળા સર્વોમાં ભેદ માને છે. તે તેઓને મેહ છે, એમ જાણવું. સામાન્યપણે સર્વજ્ઞ એકજ છે. ૧૦રા વિવેચન. શાસ્ત્રમાં કહેલ છે કે જેટલા જેટલા સર્વો ભૂતકાળમાં થયા અને વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં થશે તે તમામ સર્વના વિચારોમાં કદિ ભેદ પડતો નથી. અનંત ધર્માત્મક જે વસ્તુ છે તેને બધા સર્વ એક રીતે જોવે છે, એવામાં ફારફેર હોતો નથી. માટે સામાન્યથી Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) તમામ સર્વનો એક અભિપ્રાદ હોવાથી ઘણું સર્વ નથી. “તષિમુનિ' સતિશય શ્રદ્ધાનાં-અંધ શ્રદ્ધાવાળાઓ સર્વજ્ઞમાં ભેદ માને છે, તે મોહને લઈને માને છે તેમ સમજવું વાસ્તવીક રીતે સર્વમાં બેદ નથી. ૧૦રા કેમ ભેદ નથી તે કહે છે. सर्वज्ञो नाम याकश्चित्पारमार्थिक एव हि ॥ स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥१०॥ અર્થ. સર્વજ્ઞના નામને ધારણ કરનાર જો કોઈ હોય તો તે વાસ્તવિક અહંદાદિ સર્વ જગ્યાએ વ્યક્તિ ભેદઋષભાદિ વિગેરે ભેદ છતાં પણ અદાદિ સર્વજ્ઞ સામાન્ય પ્રકારે એક જ છે. ૧૦૩ વિવેચન. સર્વજ્ઞના ગુણ નહિ છતાં પિતાના માનેલા ઈષ્ટદેવને સર્વજ્ઞ તરીકે માનવા તે ઉપચરિત અવાસ્તવિક જાણવા. પણ ઉપચાર વગર વાસ્તવિક સર્વજ્ઞના નામને ધારણ કરનાર જો કોઈ સર્વજ્ઞ હોય તો તે અહંદાદિ એકજ સર્વજ્ઞ છે. પછી ઋષભ અજીત સંભવ વિગેરે વ્યક્તિ ભેદ છતાં પણ પ્રતિપત્તિ-તે સર્વજ્ઞની સામાન્ય પ્રકારે પ્રાપ્તિ એકજ છે કે તમામ દર્શનકારે સર્વજ્ઞને માનનારા છે. તે પણ મુખ્યત્વપણે સર્વજ્ઞ એકજ છે એમ ન્યાયમતિ પતંજલી ઋષિ માને છે. સામાન્ય પ્રકારે સર્વજ્ઞનો સ્વિકાર નહિ કરે છતે તૈયાયિક વિગેરેના માનેલા એવા સર્વજ્ઞની સિદ્ધિ પણ ક્યાંથી થશે ? માટે સામાન્યપણે એકજ સર્વજ્ઞ માનવે સારે છે. ૧૦૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૩) विशेषस्तु पुनस्तस्य कात्स्न्यनासर्वदर्शिभिः ॥ सन ज्ञायते तेन तमापन्नो न कश्चनः ॥१०४॥ અર્થ સર્વજ્ઞ સામાન્ય પ્રકારે એક છે, પણ વિશેષની અપેક્ષાએ જુદા જુદા પણ છે, તમામ અસર્વદશિ એવા પ્રમાતાઓની અપેક્ષાએ આ તમામ પ્રમાતાએ સર્વજ્ઞને જાણતા નથી કારણકે સર્વસને જેએલ ન હોવાથી, કદાચ માને કે સર્વજ્ઞને જોયા પણ હોય. તોપણ સર્વજ્ઞના જ્ઞાનને જાણ શકતા નથી, સર્વજ્ઞના જ્ઞાનને જાણે છે એમ માને તો પિતેજ સર્વરૂપણને પામે છે, અને એમ થશે તે પછી જગતમાં કોઈ પણ અસર્વજ્ઞ રહી શકશે નહિ. ૧૦૪ ચિન. દરેક વસ્તુ સામાન્ય તથા વિશેષરૂપ છે. દરેક ઘટમાં ઘટત્વરૂપ સામાન્ય ધમ રહેલ છે અને આ સામાન્ય ધર્મને લઈ દરેક ઘટને એક ઘટ તરીકે ઓળખાવાય છે. પણ પટાદિ તમામ વસ્તુથી વ્યાવૃત્ત હોવાથી અનેકરૂપ વિશેષ પણ છે. આ પ્રમાણે સામાન્ય ધર્મ સર્વસત્ત્વપણાને લઈ બધા એકરૂપ સર્વજ્ઞ છે, પણ સર્વ - સર્વદશિ પ્રમાતૃઓથી વ્યાવૃત્ત હોવાથી અનેક રૂપ વિશેષ વિભિન્નરૂપ પણ છે, કારણ કે આ તમામ પ્રમાતાઓએ સર્વને જેએલ ન હોવાથી જાણતા નથી. કદાચ સર્વસને જોયા હોય તો પણ સર્વજ્ઞવું જ્ઞાન અરૂપી હોવાથી તેઓ જાણી શકતા નથી કે જોઈ શકતા નથી. અને જોઈ શકે તે પોતેજ સર્વજ્ઞ બની જાય. આથી એ બીના જણાવી કે અનેક સર્વજ્ઞ છે તો પણ સામાન્ય પ્રકારે એકજ છે તેમ માનવું. ૧૦૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૩ર). तस्मात्सामान्यतोऽप्येन मभ्युपैति य एव हि ॥ निर्व्याज तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥१०॥ અર્થ, માત્ર સામાન્ય પ્રકારે સર્વજ્ઞ એક છે એમ કથન કરે છતે જે કોઈ અસર્વજ્ઞ પ્રમાતા સામાન્ય પ્રકારે સર્વજ્ઞને માન્ય કરે છે શુદ્ધ અંતઃકરણથી, અને તેમના વચનો પાલવાને જે તત્પર થાય છે, તેજ બુદ્ધિશાળીઓની મધ્યમાં સામાન્ય પ્રકારે સર્વજ્ઞની પ્રતિપ્રતિ-પ્રાપ્તિ સ્વીકારરૂ૫ એક અંશથી તે સર્વજ્ઞની તુલ્ય ગણાય છે. ૧૦૫ વિવેચન. જીનેશ્વરપ્રભુની આજ્ઞા માનનાર–પછી રાગહેલને જીત્યા હોય યા ન જીત્યા હોય તો પણ તે જૈન કહેવાય છે, તેવી રીતે સામાન્ય પ્રકારે સર્વજ્ઞ એક છે તે પ્રમાણે શુદ્ધ અંતઃકરણથી અંગીકાર કરનારા અને સર્વજ્ઞના વચનને માન આપનારાઓ પણ સર્વજ્ઞની તુલ્ય ગણાય છે. ૧૦પા આ વાતને દ્રષ્ટાંતથી સમજાવે છે. यथैवैकस्य नृपते बहवो ऽपि समाश्रिताः ।। दुरासन्नादिभेदेपि तभृत्याः सर्व एव ते ॥१०६॥ અથ. જેમ કોઈ એક રાજાની ઘણા પુરૂષ સેવા કરે છે. તેમાં કોઈને દૂર રાખે છે, કોઈને પોતાની પાસે રાખે છે, કોઈને દિવાન પદવી છે કોઈને કોટવાળ પદવી છે. કોઈ ફેજદાર છે. આ પ્રમાણે જે કે ભેદે પડે છે તે પણ તે બધા રાજાના તો ચાકરોજ કહેવાય છે. ૧૦૬ વિવેચન. ગુણ પ્રમાણે જુદા જુદા હોદ્દા અપાય છે. અને તે પ્રમાણે તેઓને કામ લેંપવામાં આવે છે. તેમજ Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) પગાર પણ તે કામના પ્રમાણે મળે છે, ફેજદાર, કોટવાળ, દિવાન, મંત્રિ વિગેરે હાથી જુદા છે, તે પણ તે બધા રાજાની આજ્ઞાને માનનારા રાજાના સેવકો જ કહેવાય, તે પ્રમાણે સર્વજ્ઞમાં પણ સમજવું. ૧૦૬ આ વાતને ચાલુ દ્રષ્ટાંતમાં ઘટાડે છે. सर्वज्ञतत्वाभेदेन तथा सर्वज्ञवादिनः ॥ सर्वे तत्तत्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ११०७॥ અર્થ. સામાન્ય પ્રકારથી સર્વજ્ઞ રૂપતસ્વની સાથે અભેદાણાને લઈ રાજાને આશ્રય કરનાર અનેક પુરૂષની માફક સર્વજ્ઞવાદિએ બધા શ્રુતજીન; અવધિજીન, મનઃ પર્યાયજીન, કેવલિજન વિગેરે જુદા જુદા આચારમાં રહ્યા છતાં પણ અધિકારના ભેદવાળા પુરૂષની માફક આ બધા જીને સર્વ રૂપતને જ આશ્રય કરનારા છે. ૧૧૦ના વિવેચન. સર્વજ્ઞરૂપી મહારાજાને આશ્રય કરનાર તમામ મૃતાદિ જેને જુદા જુદા આચાર–ગુણવાળા છતાં સર્વજ્ઞ થવાની સન્મુખ બનેલા સર્વજ્ઞરૂપી મહારાજાની સેવા કરનારા બધા સર્વજ્ઞ સમજવા અથવા સર્વજ્ઞનાશાસ્ત્રને બતાવનારાણુતાદિજીનોબધા સર્વપ્રભુના દાસ કહેવાય છે.૧૦ના આ વાતને ઉપસંહાર કરે છે. न भेद एव तत्वेन सर्वज्ञानां महात्मनाम् ॥ तथा नामादिभेदेपि भाव्यमेतन्महात्मभिः ॥१०७॥ અર્થ. ઉપર કહી આવ્યા તે વાતને હવે પૂર્ણ કરતા જણાવે છે કે, વાસ્તવિક રીતે ભાવસર્વજ્ઞ મહાત્માઓમાં Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) પરસ્પર જરાપણ ભેદ નથી.જો કે નામજીન સ્થાપનાજીનદ્રવ્યજીન અને ભાવછનરૂપ સર્વજ્ઞોમાં ભેદ પડે છે. તો પણ મહાત્માઓએ શુદ્ધ બુદ્ધિથી તેને નિશ્ચય કરી લેવો.૧૦ વિવેચન. ધ્યાનાદિ દ્વારા જ્યારે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ થાય છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અને આ જ્ઞાનથી ત્રણે કાળનું સ્વરૂપ જાણી શકાય છે. આ જ્ઞાનવાળા જેટલા જીવ હોય તે બધા ભાવસર્વજ્ઞ કહેવાય છે, આ બધા સર્વેમાં જરા પણ ભેદ ન હોવાથી બધા એકજ ગણાય છે, જે કે નામસર્વજ્ઞ કેઈનું નામ સર્વજ્ઞ પાડવું, સ્થાપના સર્વજ્ઞ સર્વજ્ઞની મૂર્તિ, દ્રવ્યસર્વજ્ઞ સર્વજ્ઞ થયા પહેલાને જીવ, ભાવસર્વજ્ઞ ત્રણેકાળમાં રહેલ વસ્તુ તત્વને સમ્યક પ્રકારે જાણનારા આ પ્રમાણે નામાદિ સર્વજ્ઞોમાં ભેદ પડે છે. કારણ કે નામ; સ્થાપના અને દ્રવ્યસર્વજ્ઞોમાં ત્રિકાળ જ્ઞાન હેતું નથી, પણ ભાવસોમાં જ્ઞાન હોય છે, અહીં જે પરસ્પર સર્વમાં અભેદ જણાવેલ છે તે ભાવસર્વજ્ઞોને આશ્રિને જણાવેલ છે.બાકીનામાદિ ત્રણ સર્વ. તે વાસ્તવિક સર્વ નથી. આ વાત મહાત્મા પુરૂષેએ અસંમોહ બુદ્ધિથી જાણી લેવી. ૧૦ળા શાસ ગર્ભિત બીજી યુક્તિ જાણુવે છે, चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता ॥ भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥१०८।। અથ. ચિત્રા તથા અચિત્રાવિભાગથી બે પ્રકારની ભકિત લોકપાલ વિગેરે દેવની કરવા અધ્યાત્મ ચિંતાવાળા ગ Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) શાસ્ત્રમાં પત જલીરૂષીએ જણાવેલછે, “તા પિાળત” ચિત્રા ચિત્ર ભક્તિરૂપ કારણથી, ‘ૐ સ્થિત પ્રસ્તુતૅ'' સામાન્ય પ્રકારથી સજ્ઞની સાથે અભેદવૃત્તિ સિદ્ધ થાય છે, ૫૧૦૮ વિવેચન. જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે એવી ચિત્રાભકિત તથા અચિત્રાભક્તિ આ પ્રમાણે એ પ્રકારની ભકિત દેવાની કરવા અધ્યાત્મ વિષયવાળા ચાગશાસ્ત્રમાં પતંજલીરૂષી જણાવે છે, આ દેવા બે પ્રકારના છે લૈાકિક અને લેાકોત્તર, લૈાકિકમાં શેામ, યમ,વરૂણ,કુબેર,ઇંદ્ર, રામ, કૃષ્ણ, મહેશ્વર, બ્રહ્મા વિગેરે દેવા જાણવા. લોકોત્તરમાં પરમપદ પામેલા એવા અંદાદિ વિગેરે મુક્તાત્માએ લેવા, આ પ્રમાણે દેવામાં ફેર છે તે પ્રમાણે ભકિતમાં પણ ફેર છે, છતાં પત'જલી રૂષી પૂજા સત્કાર બહુમાન રૂપી ભક્તિ કરવા જણાવેછે, આથી જેમ દેવામાં અભેદ વૃત્તિ યાગશાસ્ત્રમાં જણાવી તેવી રીતે સર્વજ્ઞામાં અભેદ વૃત્તિ જાણવી; ૧૦૮૫ આ વાતને સ્પષ્ટ કરે છે, संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् || तदतीते पुनस्तन्वे तदतीतार्थयायिनाम् ॥ १०९ ॥ અ. સંસારમાં રહેલા પણ હજી સુધિ માક્ષે ગયા નથી એવા લૌકિક દેવા લાકપાલ વિગેરે તેઓની ભક્તિસેવા સ'સારિદેવકાયગામિભવિષ્યમાં દેવ થવાની ભાવનાવાળા સંસારમાં રહેલા એવા જીવા કરે છે, અને સંસારથી જે અતિત થયા છે. પરમપદને પામ્યા છે એવા સ જ્ઞાની ભક્તિ સંસારથી અતીત થવાના માર્ગને અનુસરવા વાળા એવા ચેગિએ-મહાત્માએ કરે છે, ૧લા Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) વિવેચન. સંસારી જી પુદ્ગલીક સુખની ઇચ્છાથી હરી. હર, બ્રહ્મા વિગેરે દેવની ભક્તિ કરે છે, અને તેઓની ભાવના અનુસારે દેવલોકાદિ વિગેરે પુદ્ગલીક સુખની પ્રાપ્તિ થાય છે, અને આત્મકલ્યાણ કરવાની ભાવનાથી વિતરાગ દેવ સર્વજ્ઞપ્રભુની પૂજા ભક્તિ બહુ માન, સંસારથી મુક્ત થઈ પરમપદ મેળવવાની ભાવનાવાળા એવા ચેગિમહાભાઓ કરે છે, વિતરાગ પ્રભુના સ્મરણ કે ધ્યાનથી ગિઓ વિતરાગ બને છે માટે તેઓ સર્વજ્ઞની પૂજા કરે છે, અને સરાગી દેવના સ્મરણ કે ધ્યાનથી મનુષ્ય સરાગી બને છે. કારણ કે તેજ તેઓને પ્રિય હોય છે, આથી વિતરાગ દેવને છોડી સરાગી દેવની પૂજા કરે છે. ૧૦લા બંને ભક્તિનું સ્વરૂપ બતાવે છે, चित्रा चायेषु तद्रागतदन्यद्वेषसंगता ।। अचित्रा चरमे त्वेषा शमसाराखिलैव हि ॥११०॥ અર્થ. ચિત્રાભક્તિ નાના પ્રકારની છે. અને તે સંસારિક દેવોને વિષે રાગથી તથા શ્રેષથી કરે છે, જે દેવોના ઉપર પ્રેમ છે તેઓની ભક્તિ રાગથી કરે છે, અને જે દેવોના ઉપર પ્રેમ નથી તેના ઉપર દ્વેષભાવ ધારણ કરે છે, આ ભક્તિ મોહગભિત છે. અચિત્રાભક્તિ એક પ્રકારની છે અને તે સંસારથી અતીત થએલા એવા સર્વની આ ભક્તિ શમ સારા-શાંતિ છે પ્રધાન જેમાં એવી શમસારા સમગ્ર ભક્તિ એક પ્રકારની છે, કારણ કે આમાં મેહને અભાવ છે. ૧૧૦ વિવેચન. લાકિક દેવની ભક્તિ રાગ અને દ્વેષથી Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૩૯) થાય છે જે દેવાની માનતા કરવાથી પેાતાનું કામ કાક તાલિય ન્યાયથી થઇ ગયું હોય તેવા દેવાની ભક્તિ રાગથી કરે છે અને ખીજા દેવાની ભક્તિ નહિ કરીશ તે હેરાન કરશે આવી બુદ્ધિથી જે ભક્તિ થાય છે તે દ્વેષ યુક્ત સમજવી. કારણ કે આમાં મેહ રહેલ છે અને મેાહથી ભક્તિ આવી જ થાય છે. આ પ્રમાણે ચિત્રા ભક્તિ અનેક પ્રકારે છે. પણ વિતરાગપ્રભુ જે સંસારથી મુક્ત થઈ પરમપદમેાક્ષમાં બીરાજમાન થયા છે તેઓના પ્રતે અંતઃકરણથી શુદ્ધપ્રેમ રાખવા, માનસીક પૂજા કરવી. અગર તેની મૂર્તિની પૂજા, બહુમાન, સત્કાર કરવા આ એક પ્રકારની અચિત્રાભક્તિ છે. મેાડુના અભાવથી થતી હાવાથી એકજ પ્રકારની છે. આજ ભક્તિ કરવી ઉત્તમ છે. ૫૧૧૦ના संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा ॥ स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ १११ ॥ અં. સંસારમાં રહેલા એવા શામ, યમ, વરૂણ, કુબેર વિગેરે દેવાની નાના પ્રકારની અનેક રીતે પૂજા થાય છે, તેમજ દેવાની સ્થિતિ. ઐશ્વય, પ્રભાવ, અને સહજ રૂપ વિગેરે તથા વિમાના વિગેરેના ભેદો અનેક પ્રકારે પડે છે, તથા પ્રતિશાસન–દરેક દેવની આજ્ઞા જુદી જુદી હાય છે, સ્વ, મૃત્યુ, અને પાતાલવાસિદેવ બધા જુદી જુદી જાતના હાય છે, આ બધાની પૂજા એકરીતિ એ કે, એક પ્રકારે થતી નથી, જેવી જેવી જેની ચેાગ્યતા-લાયકાત, તે તે પ્રમાણે પૂજા થાય છે; દરેક દેવની એક રીતે પૂજા થતી નથી. ।। ૧૧૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ પણ મને સમજવામાં (૧૩૮) વિવેચન. ભુવનપતિ-વ્યંતર-તિશી–માનક, વિગેરે સંસારમાં રહેલા દે અનેક પ્રકારના છે. આ દેનિ આયુષ્યનિ સ્થિતિ, ઐશ્વર્યતા પ્રભાવ, તથા શરીરનીકાંતિ,રૂપ. પણ એક સરખા હોતા નથી; તેમ જ તેઓને રહેવાના સ્થાને–વિમાને તથા શાસન–આજ્ઞા વિગેરે દરેક દેવની એક સરખી હોતી નથી, તેમજ તેઓની પૂજા ભક્તિ પણ એક પ્રકારે નથી, જેવી જેની ગ્યતા પૂન્યમાં વધારે જેને હોય છે. તેની પૂજા ભક્તિ,આજ્ઞા,ઐશ્વર્ય, આયુષ્ય. વિમાને વિગેરે ઘણુ સારા પ્રમાણમાં હોય છે. જેની પુન્ય પ્રકૃતિ ઓછી હોય છે તેને તેવા પ્રમાણમાં પૂજાભકિત વિગેરે પ્રાપ્ત થાય છે, આ બીના ત્રણે લેક આશ્રિ જાણવી. ૧૧૧ આ વાતને નિર્ણય કરે છે. तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि ॥ न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन ॥११२॥ અર્થ. દેવે નાના પ્રકારના હોવાથી તે દેવોને આરાધના કરવાના ઉપાયે પણ નિયમે કરી નાના પ્રકારના હોય છે; આ વાત દ્રષ્ટાંત આપી જણાવે છે કે, જુદા જુદા નગરે પ્રતે જવાનો માર્ગ ક્યારે પણ એક હોતો નથી, અને એક માગ હોય તે જુદા નગર કહેવાય જ નહિ. વિવેચન. મંત્રવાદિઓ મંત્ર સાધના કરવા બેસે છે ત્યારે જે જાતિને દેવ હોય તેને તે પ્રકારે પૂજાપુલ નિવેદ્ય ધરવા પડે છે, હલકી જાતીના દેવને જે ભેગે ધરવા પડે છે તે માનીક દેવને ધરવા પડતા નથી, તેને તે સારામાં Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૩૯ ) સારા સુગધી પદાર્થા, સારા સારા ફળે, પુલા વિગેરે ધરવા પડે છે, ત્યારે વ્યંતર જાતના ભેરવ ક્ષેત્રપાલ વિગેરે દેવાને ભાગે! જુદીજ પ્રકારના ધરવા પડે છે. આ ખુધી પૂજન વિધી ભક્તિજ કહેવાય છે, પણ લાયકાતના પ્રમાણમાંજ કરવાથી તે લાભદાયક થાય છે, આ બીનાને લેાક પ્રસિદ્ધ ઉદાહરણથી જણાવે છે કે, અમદાવાદ, મુંબઈ, જયપુર, જેસલમેર, રતલામ, હૈદ્રાબાદ વિગેરે જુદા જુદા નગરીને! એક મા કિંદ હાતા નથી, અને જો એકજ મા હાય તે તેને જુદા જુદા નગરે! કહેવાય જ નહિ, તે પ્રમાણે દેવાની પૂજાભક્તિ નાના પ્રકારની હોય છે. ૫૧૧૨ તેજ વાત જણાવે છે. इष्टापूर्तीनि कर्माणि लोके चित्राभिसंधितः ॥ नानाफलानि सर्वाणि द्रष्टव्यानि विचक्षणैः ॥ ११३ ॥ મ અ. જગતમાં જુદા જુદા અભિપ્રાયથી કરાતી યજ્ઞ સંબધી ઈષ્ટપૂત ક્રિયા છે તે સર્વે જુદા જુદા ફૂલને આપે છે, એમ વિદ્વાનાએ સમજવું. હૃદયના આશય પ્રમાણે ફળ મળે છે. ૫૧૧૩!! વિવેચન. પ્રથમના વખતમાં પરચક્રના ભય પ્રસંગે, વરસાદના કારણ પ્રસંગે તથા કોઈ પણ ઇચ્છીત વસ્તુની પ્રાપ્તિ માટે તેતે દેવાને ઉદ્દેશી યજ્ઞાદિ ક્રિયાએ બ્રાહ્મણે! કરાવતા હતા, આ યજ્ઞાદિ પ્રસંગે જે જે ક્રિયાઓ કરવામાં આવતી અને બ્રાહ્મણાને મત્રાદિના સંસ્કારથી વાસિત કરી સાનું રૂપું વિગેરે દાન આપતા તથા ખીજાએ વાવ, કુવા, Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) તળાવ, જગ્યા તથા અનાદિ વિગેરે વસ્તુ દાન દેતા, આ ઈચ્છાપૂર્તાિદિ કર્મક્રિયા કરનારા અનેક મનુષ્ય જુદા જુદા અભિપ્રાયથી કરે છે. આપણુ દેવને ઉદ્દેશીને થતી ક્રિયા એક પ્રકારની ભક્તિ છે. આ નાના પ્રકારની ભક્તિનું ફળ જેવા જેવા આશ–અભિપ્રાયે-લાગણીઓ હોય તેવાતેવા પ્રકારના ફળ મળે છે. આ બધા અનુષ્ઠાને મોહ ગભિત હેવાથી જે જે આશયથી કરેલ હોય તેવા તેવા ફળે મળે છે. ૧૧૩ ઈષ્ટાપુનું સ્વરૂપ બતાવે છે. ऋत्विग्भिमत्रसंस्कारैर्बाह्मणानां समक्षतः ॥ अंतर्वद्यां हि यतदत्तमिष्टं तदभिधीयते ।। ११७ ॥ અર્થ. યજ્ઞમાં અગ્રેસર તરીકે કિયા કરાવનારા બ્રાહ્મણ મંત્રના સંસ્કાર વડે વાસિત કરેલ સુવર્ણાદિ ચગ્નની વેદિકાની અંદર બેસી બ્રાહ્મણની સમક્ષ, યજમાન, ઋત્વિજ બ્રાહ્મણને જે દે છે, તે ઈષ્ટ કહેવાય છે, ૧૧૪ વિવેચન. પુત્રાદિ અગર સ્વર્ગાદિની ઈછાવડે પ્રથમના વખતમાં ઘણા અજ્ઞાનિ જીવે યજ્ઞ કરાવતા હતા, તે વખતે યજ્ઞ સંબંધી ક્રિયા કરાવનાર મુખ્ય બ્રાહ્મણને રાત્વિજ કહે છે, આ વિજો યજમાને દાન દેવા માટે એકઠી કરેલ ચીજો સ્વર્ણ રૂપું વસ્ત્ર વિગેરે તેને વેદના મંત્રવડે પવિત્ર બનાવીને યજ્ઞ કરાવનાર યજમાન બ્રાહ્મણની સમક્ષ વ્યકત્વિજ બ્રાહ્મણોને દાન આપે છે, આનું નામ ઈષ્ટ કહે છે. ૧૧૪ હવે પુર્ત જણાવે છે. वापीकूपतडागानि देवतायतनानि च ॥ अन्नप्रदानमेतत्तु पूर्त तत्वविदो विदुः ॥११५॥ WWW Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૧) અર્થ. વાવ, કુ, તલાવ, દેવમંદિર, વસતિ, મુકામ વિગેરે તથા અન્ન વિગેરેનું જે દાન દેવું તેને તત્ત્વના જાણકાર પુર્ત કહે છે. ૧૧૫ વિવેચન. યજ્ઞના પ્રસંગે યજ્ઞ કરાવનારાઓ-યજમાને આ લોકની કે પરલોકની કોઈપણ પુદ્ગલીક વસ્તુ મલવાની ભાવનાએ બ્રાહ્મણોને જે વાવ, કુવા સાર્વજનીક ઉપગી વસ્તુ દાનમાં આપે છે અને પુર્ત કહે છે, આપણ એક પ્રકારની ભકિત દેવની છે. આ ભક્તિકરનારા અનેક હોય છે, તો પણ તેઓ બધાને એક સરખું ફળ મળતું નથી.૧૧પા આંતર હેતુ અધિકૃત્ય કહે છે. अभिसंधेः फलंभिन्न मनुष्ठाने समेऽपि हि ॥ परमो ऽतः स एवेह वारीव कृषिकर्मणि ॥११६॥ અર્થ. એક સરખા ધર્મના અનુષ્ઠાન-ધર્મ કરણીઓ કરતાં છતાં અંતઃકરણના આશયોને લઈ ઈષ્ટ વસ્તુરૂપી ફલ મલવામાં પરમ કેતા ઉત્કૃષ્ટ ભેદ પડે છે, અતઃકેતા આ કારણને લઈ “ એવ” અભિસંધિ. હૃદયને આશય છે તેજ પાણીની માફક કૃષિકર્મના ફળમાં ભેદ પાડે છે, પાણી એક છે છતાં તેનાથી પાકનાં ધાન્ય. કે ફળે. એક સરખા થતા નથી. ૧૧દા વિવેચન. પોષા, પૂજા, પ્રતિકમણ. વ્રત, તપ, જપ દેવ પૂજાદિ વિગેરે ધર્મના અનુષ્ઠાને એક સરખા કરનારા ઘણા માણસે જોવામાં આવે છે, છતાં તેના ફળમાં ઘણે મોટો ફેર પડે છે, જે જે આશયથી ધમકિયા Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૨) કરાતી હાય તેને તે પ્રમાણે ફૂલ મલે છે; કુવા, વાવ, નદી કે તળાવનું પાણી એક સરખું ખેતરમાં પડેછે, છતાં આશય રૂપ ઉપાદાન કારણ જુદાજુદા હેાવાથી બાજરા, જાર, ઘઉં, મગ, અડદ, શ્રીફળ, કેરી, દાડમ, નારગી વિગેરે ભિન્નભિન્ન પદાર્થો ઉત્પન્ન થાય છે. આશયરૂપ ઉપાદાન કારણમાં ફેર હેાવાથી એક સરખા પ્રકારની સેવા પણ ફૂલમાં ભિન્ન ભિન્ન પણે પરિણમે છે. !૧૧૬: આશયના ભેદનું કારણ જણાવે છે. रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् || नानाफलोपभोक्तृणां तथा बुद्धयादि भेदतः ॥११७॥ અ. નાના પ્રકારના ફૂલના ઉપભોગ કરનારા મનુચેાના રાગદ્વેષાદિ દેષાવડે આશયા-વિચારે લેાકમાં અનેક પ્રકારે જુદા પડેછે. તથા બુધ્યાદિના ભેદવડે પણ આશયેા જુદા પડે છે. ૫ ૧૧૭ | વિવેચન. ધર્મના કે અધર્મના અનુષ્ઠાને ક્રિયાઓ જીવા કરે છે તેમાં રાગદ્વેષની મંદતા,મધ્યતા, અને તિવ્રતાને લઇ વિચારામાં અનેક પ્રકારના ભેદો પડે છે. અને આ આશયા—અભિપ્રાયાને લઈ નાના પ્રકારના ફ્ળાના ઉપભાગ કરતા પ્રત્યક્ષ મનુષ્ચા જોવામાં આવે છે તથા આગળ બતાવવામાં આવતા બુધ્યાદિના ભેદથી પણ અભિપ્રાયે જુદા પડે છે, આ પ્રમાણે રાગાદિષા તથા યુધ્યાદિભેદોને લઇ અભિપ્રાયેા જુદા પડે છે, અને તેને લઇ ફૂલમાં પણ ભિન્નતા પડે છે. ૫૧૧૭ના Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩). બુદ્ધયાદિ ભેદ બતાવે છે. बुद्धि नमसंमोह त्रिविधो बोध इष्यते ॥ तभेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥११८।। અર્થ. બુદ્ધિ, જ્ઞાન, અને અસંહથી ત્રણ પ્રકારે બંધ થાય છે. અને બુધ્યિાદિના ભેદથી સર્વ પ્રાણીઓના સર્વ કર્મો ઈષ્ટપૂર્તાિદિ જુદા પડે છે કારણના ભેદથી ફળમાં પણ ભેદ પડે છે ૧૧૮ વિવેચન. વર્તમાન વિષયવાળી બુદ્ધિ દરેક મનુષ્યની એક સરખી હોતી નથી, એક વસ્તુના નિર્ણયમાં દરેક મનુષ્ય જુદા જુદા અભિપ્રાય આપે છે. શાસ્ત્રથી ઉત્પન્ન થતો બેધ તે જ્ઞાન છે, આપણ બંધ દરેકને એક સરખો હેતે નથી, જે વસ્તુ જે પ્રમાણે છે તેને યથાર્થ જાણવું. જેમકે સામાયક, પ્રતિક્રમણ, પૌષધ, દેવવંદન, પૂજા વિગેરે અનુષ્ઠાને જે સ્વરૂપે છે, તેને તે રૂપે જાણવા, અને તેમાં આદર કરે, પણ તેમાં મુંજાવું નહિ, આનું નામ અસંહ કહેવાય છે, આ અસંમોહ દરેકને એકસરખે હેતનથી,આને લઈ શાસ્ત્રમાં ત્રણ પ્રકારનો બોધ કહેલ છે, આ બુદધ્યાદિ ત્રણના ભેદને લઈ સર્વ ક્રિયાઓ યજ્ઞમાં થતિ ઈષ્ટપૂદિ તથા બીજી દેવવંદન પૂજા વિગેરે તમામ પ્રાણીઓની જુદી પડે છે, કારણના ભેદને લઈ ફલમાં અવશ્ય ભેદ પડે છે. ૫૧૧૮ इंन्द्रियार्थाश्रया बुद्धि निवागमपूर्वकम् ॥ सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥११९॥ અર્થ. ઇંદ્રિય અને અને આશ્રય કરવાવાળી બુદ્ધિ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) છે. આગમ પૂર્વક થનાર બેધને જ્ઞાન, અને સારા અનુષ્ઠાનવાળું જે જ્ઞાન તે અસંમેહ, આ પ્રમાણે બુદધ્યાદિત્રયનું સ્વરૂપ છે. ૧૧લા વિવેચન. ચક્ષુરાદિ ઇંદ્રિય, અર્થ ઘટપટ વિગેરે, આ બંનેના આશયથી થનાર જે બેધ તેનું નામ બુદ્ધિ. જેમ કોઈ તીર્થયાત્રિકને જેવાથી નિશ્ચય કરી શકાય છે કે આ યાત્રિકો કોઈ તીર્થે જાય છે, આનું નામ બુદ્ધિ કહેવાય, આગમ પૂર્વક થનાર બંધ તે જ્ઞાન છે, જેમ કે તીર્થયાત્રા વિધિનું જેમ જ્ઞાન, સત્ અનુષ્ઠાનનું યથાર્થ જ્ઞાન તે અસંમેહ. આ પ્રમાણે બેધરાજ કહે છે. ૧૧લા આ આના ઉપર લોક પ્રસિદ્ધ દ્રષ્ટાંત કહે છે. रन्नोपलम्भ तज्झान तत्मा प्यादि यथाक्रमम् ।। इहोदाहरणं साधु ज्ञेयंबुद्धयादि सिद्धये ॥१२०॥ અર્થ. રત્નની પ્રાપ્તિ થવી તે બુદ્ધિ, આગમપૂર્વક રત્નને બેધ તે જ્ઞાન છે, અને રત્નની પ્રાપ્તિ થયા પછી તેની વ્યવસ્થા કરવી. તેની કિંમત આંકવી વેચવું વિગેરે અસંમેહ છે, આ પ્રમાણે બુદ્ધયાદિ ત્રણની સિદ્ધિ માટે આ ઉદાહરણ સુંદર છે પ૧૨૦ વિવેચન. બોધરાજ નામના કોઈ ગાચાર્ય જણાવે છે કે ત્રણ પ્રકારે વસ્તુ તત્ત્વને બંધ થાય છે, અને આ બુદધ્યાદિ ભેદોને લઈ ફેલમાં પણ ભેદ પઢે છે. આ ત્રણ પ્રકારને બોધ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે રત્નની પ્રાપ્તિ થવી તે ચક્ષુ ઇંદ્રિય અને અર્થના આશ્રયથી થાય છે માટે Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫) તે બુદ્ધિજન્ય ખાધ છે, રત્નનું જ્ઞાન આગમથી થાય છે તે જ્ઞાનજન્ય છે, રત્નની પ્રાપ્તિ જ્ઞાનપૂર્વક હોવાથી તેની વ્યવસ્થા કરવી, કિંમત આંકવી, કે વેચવું વિગેરે અસમેહજન્ય બેાધછે, આ પ્રમાણે મુદ્ધિ, જ્ઞાન, અને અસંમેાહની સિદ્ધિ ખાતર આ રત્નનું દ્રષ્ટાંત સુંદર આપેલ છે. ૧૨૦ના સારા અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવે છે. आदरः करणे प्रोति रविघ्नःसंपदागमः || जिज्ञासा तन्निसेवाच सदनुष्ठान लक्षणाम् ॥ १२१ ॥ અ. આત્મકલ્યાણ માટેની જેજે શુભક્રિયાઓ છે, તેમાં આદર–બહુમાન, તથા તે ક્રિયા કરવામાં પ્રીતિ-આસક્તિ તથા વિઘ્નનેા નાશ ભાગ્યના ચેગથી થવે તે, સ`પદાગમઃ---અભ્યંતરલક્ષ્મીજ્ઞાનાદિની પ્રાપ્તિ થવી, સદનુષ્ઠાન કરવાની જીજ્ઞાસા ઈચ્છા થવી; તે પછી તે ક્રિયાએ કરવા પ્રવૃત્તિ કરવી. તથા તેના પ્રતે હૃદયની લાગણી ધારણ કરવી, આ સારા અનુષ્ઠાનનું લક્ષણ છે, આનાથી ભાવિ સારા અનુઅંધ-પુણ્યાનું અધિપુણ્યના અનુબંધ પડે છે. ૫૧૨૧૫ વિવેચન. વત માન કાલમાં સામાયક, પૂજા, પ્રતિક્રમણ, દેવવંદન, પૂજા, પૌષધ, વ્રત, તપ, જપ વિગેરે જે જે ધર્મના અનુષ્ઠાના કરવામાં આવે છે, આ મધા અનુવ્હાના મેટે ભાગે એઘદ્રષ્ટિથી થાય છે, પણ આ અનુષ્ઠાનને અમૃતક્રિયારૂપ બનાવવા ગુરૂશ્રી જણાવે છે કે, આ અનુઠાનામાં આદર-બહુમાન રાખવા. ક્રિયા કરવામાં અત્યંત પ્રીતિ કરવી વેઠ ન ઉતારવી, હૃદયના શુદ્ધ આશયથી ધર્મ 10 Page #161 -------------------------------------------------------------------------- ________________ કિયા કરે છે ત્યારે વિદને પણ ભાગ્યોદયથી પિતાની મેળે ચાલ્યા જાય છે, વિદને ચાલ્યા જવાથી શુભ ભાવની વૃદ્ધિ થતા પુણ્યની પણ વૃદ્ધિ થાય છે, તેમજ સત્ ક્રિયામાં પ્રવૃત્તિ કરતાં જ્ઞાન દશનાદિ રૂપભાવ લક્ષમી પણ પ્રાપ્ત થાય છે, તથા પિતાને ઈષ્ટ એવી પ્રભુની પૂજા વિગેરે સ૬ અનુષ્ઠાન કરવાની પ્રબલ ઈછા કરવી તે જીજ્ઞાસા, તે પછી તે કાર્ય કરવું તેઓની સેવાભક્તિ કરવી તે “તનિસેવા ” ચશબ્દથી તે અનુષ્ઠાનો ઉપર હદયની લાગણી રાખવી આ અનુષ્ઠાન ક્રિયાનું લક્ષણ છે, આનાથી ભાવિ ઘણોજ પુણ્યનો બંધ પડે છે, અને પરંપરાએ મોક્ષ મેળવી આપે છે. ૧૨૧ બુદ્ધયાદિ બોધથી કરાતા અનુષ્ઠાનોના ફળ કહે છે. बुद्धि पूर्वाणि कर्माणि सर्वाण्येवेहदेहिनाम् । संसार फलदान्येव विपाकविरस स्वतः ॥१२२॥ અર્થ. બુદ્ધિ, જ્ઞાન, અને અસંમોહ, આ પ્રમાણે ત્રણ પ્રકારનો બોધ પ્રથમ જણાવી આવ્યા છીએ, હવે આ ત્રણ પ્રકારના બંધનું ફલ જણાવે છે, આમાં પ્રથમ બુદ્ધિ બેધનું ફલ કહે છે, આ બોધ પુગલીક વસ્તુની પ્રાપ્તિરૂપ હોવાથી તેના ગુણ દોષનું જ્ઞાન આ જીવમાં ન હોવાથી પુદ્ગલીક વસ્તુ તરફ અત્યંત આસકિત કરવાથી, બુદ્ધિપૂર્વકના જે જે શુભાશુભ કર્મો કરે છે તે સમગ્ર કર્મો, સામાન્ય પ્રકારે લોકમાં મનુષ્યને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવા રૂપ ફલને આપે છે, કારણ કે શાસ્ત્રપૂર્વક તે પ્રવૃત્તિ ન હેવાથી, તેમજ પરિણામે મહાદારૂણ વેદના વિપાકે વિરસા હેવાથી. નિચે કરી મનુષ્યને ભેગવવી પડે છે ૧રરા Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) વિવેચન. જગતમાં એવા પણ ઘણું જીવો પડયા છે કે જે જે વસ્તુ જોવામાં આવે કે તરત તેનો ઉપભોગ કરવા મન લલચાય. તેમજ મેઢેથી પણ બોલે છે કે પ્રભુએ આ બધી ચીજો શા માટે બનાવી છે? ઉપભેગની ખાતર જ બનાવી છે. આમ કહી તે વસ્તુનો ઉપગ છૂટે હાથે કરે છે, આવા ભવાભિનંદિ જ બુદ્ધિપૂર્વકના જે જે શુભાશુભ કર્મો કરે છે, તે તમામ કર્મો ચાર ગતિમાં પરિભ્રમણ કરવા રૂપ ફલને દેનારા છે અને પરિણામે ઘણો કડવે વિપાક મનુષ્યોને ભોગવવો પડવાને છે. ૧રરા ज्ञानपूर्वाणि तान्येव मुत्तयंगं कुलयोगिनाम् ।। श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ॥१२३!। અર્થ. જ્ઞાન પૂવાણિ–ગુણ દોષની સમજણ પૂર્વકના પૂર્વોક્ત જે જે કર્મો-શુભ અનુષ્યને કરે છે તે તમામ કર્મો મુક્તિના અંગે બને છે શા માટે, તે કહે છે કે. શ્રુતશક્તિશ્રુતજ્ઞાન રૂપ શક્તિ તેઓમાં હોવાથી તેમજ તાત્વિક અનુ. બંધ-શુદ્ધ અંતઃકરણની વિચાર શ્રેણિરૂપ ફલવાળા હોવાથી આ અનુષ્ઠાને મોક્ષના અંગરૂપ બને છે.૧૨૩ વિવેચન. તામસીતાપસે સાઠહજાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યાદિ વિગેરે અનુષ્ઠાન કર્યા પણ તે જ્ઞાન પૂર્વકના ન હોવાથી મુક્તિના અંગભૂત તે કર્મો–અનુષ્ઠાન ન બન્યા, પણ જ્ઞાન પૂર્વકના જે અનુષ્ઠાનો હોત તો મોક્ષ મેળવી આપત, કુલયોગિઓ જે જે અનુષ્ઠાન કરે છે તે જ્ઞાન પૂર્વક કરતા હોવાથી તેઓને તે શુભકિયાએ મોક્ષનું અંગ બને Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) છે. કુલગિઓનું સ્વરૂપ પહેલા જણાવેલ છે. વળી આગલ કહેવામાં આવશે, અહીં કુલગિઓ લેવાથી ગોત્રગિઓ જે છે તે ન લેવા, કારણ કે કુલગિઓ કરતાં તેમાં જ્ઞાન ઓછું હોય છે, તેમજ અમૃતશક્તિતુલ્ય શ્રુતજ્ઞાનરૂપશક્તિને પ્રવેશ કુલગિઓમાં હોય છે, આ શક્તિને લઈ કુલગિઓને મુખ્ય ગણવામાં આવ્યા છે, તેમજ તાત્વિક શુદ્ધ અંત:કરણની વિચાર શ્રેણિને લઈ કુલગિઓના અનુષ્ઠાને પરમપદના અંગભૂત બને છે. ૧૨૩ असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः ।। निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ॥१२४॥ અથ. કોઈપણ પ્રકારના પુદ્ગલિક ફલની ઈચ્છા રાખ્યા વગર, કરાતાં ધર્મનાઅનુષ્ઠાને તે અસંમોહ જનિત છે. તે એકાંત શુદ્ધ હોવાના કારણથી શિદ્ય નિર્વાણફિલ–મોક્ષફલને દેનારા તે અનુષ્ઠાન બને છે; આ લાભ ભવાતીતાર્થયાયિ -સમ્યકપ્રકારે પરમતત્વ–મોક્ષને જાણનારા અને મોક્ષ નિકટવતિ એવા મહાત્મા મેલવે છે. ૧૨૪ વિવેચન. જે જે ધર્મના અનુષ્ઠાન કરે છે, તેમાં જરાપણ પુદ્ગલિક ભાવની ઈચ્છાને અંશ પણ નથી, કેવલ આત્મકલ્યાણ કરવાની ભાવનાથીજ કરે છે.તે અનુષ્ઠાને અસંમેહ કહેવાય છે, મેહભિત ન હોવાથી, આ અસંમેહથી કરાતા પૂર્વોક્ત ધર્મના અનુષ્ઠાને એકાંતથી પરિશુદ્ધ હોવાથી પરિણામે મેક્ષના ફલને આપે છે, ભવાતીત જે અર્થ પરમાપદ તેને જાણનારાઓ, અર્થાત્ સમ્યફ પ્રકારે પરમ પદને Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯) જાણનારા જેઓ હોય છે તે આ લાભ મેળવે છે–મક્ષ જવાની તૈયારી જેની થઈ ચુકી છે તેઓ આ લાભ મેળવે છે.૧૨૪ ભવાતીતાWયાચિનું લક્ષણ બતાવે છે, प्राकृतेष्विह भावेषु येषांचेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ॥१२५॥ અર્થ. સામાન્ય પદાર્થો શબ્દ, રૂપ, રસ, ગંધ, અને પશે આ વિગેરે પદાર્થોમાં જે મહાત્માઓનું ચિત્ત અંતઃકરણ નિરૂત્સુક બન્યું છે–તે તે પદાર્થોમાંથી લાગણી નીકળી ગઈ છે જેઓની તથા ભવભેગ–સાંસારિક વિષય સુખેથી જેઓ વિરકત બન્યા છે, એવા જી મુક્ત જેવા છે તે ભવાતીતાથયાયિ કહેવાય છે, ભવમાં ચિતને સ્પર્શ નહાવાથી૧૨પા વિવેચન. જગતમાં જે જે મોહક પદાર્થો છે, અને જેમાં જગતના તમામ જી રાત અને દિવસ મચ્યા રહ્યા છે, આવા પાંચ ઇંદ્રિયેના વિષયસુખ-કામ ભેગો છે, આ કામ ભેગમાં જે મહાત્માઓનું ચિત્ત-અંતઃકરણ નિરૂસુક-નિવૃત થઈ ગયુ છેપાછુ હઠી ગયું છે નિસગપણને લઈ, તેમજ ભવભેગ-સંસારિક વિષય સુખેથકી જેઓ વિરકત બન્યા છે એવા જ મુકત ક૯પા-મુકત જેવા છે; તેઓને ભવાતીતાયાયિ કહે છે, કારણ કે તેઓનું અંતઃકરણ સંસારિક પદાર્થોને હવે સ્પર્શ કરતું નથી. ૧૨પા एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः ॥ अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।।१२६॥ અથ ભવાતીતાર્થથયિ મહાત્માઓને મોક્ષરૂપ મહે Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦ ) લમાં જવાના એકજ માગ છે. ચિત્ત વિશુદ્ધિ લક્ષણ તથા શમભાવમાં નિષ્ઠ રહેવું તે, જો કે અવસ્થા ભેદથી ભેદ છે, ગુણ સ્થાનકના ભેદની અપેક્ષાએ ભેદ પડે છે, તેા પણ મેાક્ષરૂપી મહેલમાં જવાને આ માર્ગ દરેકના એકજ છે, જેમ કે સમુદ્રમાં આગલ પાછળ ઘણા વહાણે! ચાલ્યા કરે છે, તે પણ આ બધા વહાણેાના માર્ગ તે કિનારા પર આવવાને-મંદર ઉપર આવવાનો એકજ છે. ૧૨૬ા વિવેચન. જગતમાં અનેક દશનાને લઈ અનેક વાડા આ પડયા છે. પણ પરપરાએ આખરે ધ્યેય-મેાક્ષ મેલવવું તે દરેકનું એક હાય છે. કેાઈ દર્શનકાર એમતા કહેતા નથી કે રાગ, દ્વેષ, મેાહ, ઈર્ષ્યા, અભીમાનથી મેાક્ષ મલશે, મેક્ષ મેળવવામાટે ચિત્તની વિશુદ્ધિ તથા શમ ભાવતા દરેક દન કારા માને છે, આથી મેક્ષ મેળવવા માટે સર્વના એકજ માગ છે કે, ચિત્તની વિશુદ્ધિ કરા, મનમાં રહેલી અનાદિ કાળની મલીનવાસના તેને દૂર કરી.અને સ્વસ્વરૂપમા સ્થીરતા કરા; રાગદ્વેષને બંધ કરે. આજ મેાક્ષના એકજ માગ છે. જે સંસારથી અતીતથઈ પરમપદની સન્મુખ થયાછે,એવા ભવાતીતા ચાયિઆ-માક્ષ રૂપીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે. જો કે આ ભવાતીતાથ યાયિઓ ગુણ સ્થાનકના ભેદથી જુદા પડે છે, તે પણ સમુદ્રમાં ચાલતા અનેક વહાણેા આગળ,પાછળ, દૂર, નજીક વિગેરેથી ભેદ જોકે છે તેપણ તે બધા વહાણેાવાલાના માર્ગ એકજ છે કીનારા ઉપર જવાના–અંદર ઉપર પહેાંચવાના માર્ગે બધાના માટે એકજ છે, તેવી રીતે મેાક્ષરૂપી નગર કે મહેલમાં પહેાંચવાને બધા ગુણુઠાણા વાળા જીવા આમ જુદા પડે છે, તા પણ તે Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૫) બધાને ઈરાદે મોક્ષરૂપી નગરમાં પ્રવેશ કરવા ચિત્તવિશુદ્ધિ તથા શમપરાયણઃ અંતઃકરણની નિર્મળતા કરવી, તથા રાગદ્વેષના અભાવથી આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ માર્ગ બધા માટે આ એકજ છે. અને આ માર્ગેથીજ બધાએ પરમપદને મેળવે છે. ૧૨૬ - પરમ તત્ત્વનું સ્વરૂપ કહે છે. संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् ॥ तद्धयेकमेव नियमाच्ठब्दभेदेऽपि तत्वतः । १२७।। અર્થ. સંસારાતીત એવું તત્ત્વ છે તે તો પ્રધાન નિર્વાણ સંજ્ઞાવાળું વાસ્તવિક સામાન્ય પ્રકારે શબ્દ ભેદ છતાં પણ નિયમે કરીએકજ છે, આગળ કહેવામાં આવતાં એવા શબ્દો પણ પરમાર્થથી આ એકજ પરમતત્ત્વને જણાવે છે.૧રકા વિવેચન. જયાં પરમશાંતિ છે, જન્મ, જરા, આધિ, વ્યાધિ, ઉપાધિ, મરણ, શોક, હર્ષ, શરીર, વિષ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વિગેરે જ્યાં કાંઈ પણ નથી, માત્ર સ્વસ્વરૂપમાં–આત્મ સ્વરૂપમાં રમતા કરવા રૂપ સંસારાતીતત–પરમ પ્રધાન નિર્વાણ જેનું નામ છે તે એકજ પરમતત્ત્વ છે, પછી આ પરમતત્વના ભલે અનેક નામે આપે, પરંતુ તે માત્ર શબ્દ ભેદજ છે, પણ વાસ્તવિક વિચાર કરતાં તે પરમતત્ત્વ અર્થથી એકજ છે. ૧૨ના આજ વાત બતાવે છે. सदाशिवः परंब्रह्म सिद्धात्मा तथातेति च ॥ शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥१२८॥ અર્થ. એકજ પરમતત્વને જુદા જુદા દશનકારે જુદા Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૫) જુદા નામથી–શબ્દથી કથન કરે છે, પરંતુ અન્વને લઈ તે એકજ નિર્વાણનેજ જણાવે છે, જેમકે સદાશિવ, પબ્રહ્મા, સિદ્ધાત્મા, તથાતા આ વિગેરે શબ્દોથી તે એકજ તત્ત્વને કહે છે. ૧૨૮ વિવેચન. સંસારાતીતતત્ત્વને દરેક દર્શનકારે જુદા જુદા શબ્દથી કથન કરે છે, પણ આ બધા શબ્દો વાસ્તવિક નિર્વાણ તત્ત્વને જ અન્વર્થના યોગથી જણાવે છે તેજ કહે છે, તૈયાયિક વિગેરે પરતત્ત્વને સદાશિવ કહે છે. આ અન્વથથી બરોબર છે. સદાશિવ સર્વકાળ જ્યાં શાંતિ છે ક્યારે પણ અશાંતિ નથી ત્રણેકાલમાં પરિશુદ્ધ હોવાથી સર્વ અશિવને અભાવ હોવાથી પરમતત્વને સદાશિવ કહે છે. પર પ્રધાન બ્રહ્મ–ઉત્કૃષ્ટબ્રહ્મ બૃહત્વ અને બૃહકત્વવડે મહાન અને વિસ્તૃત સદ્ભાવના આલંબન ભૂત હેવાથી પરબ્રહ્મ, કૃતકૃત્ય હોવાથી હવે જેને કાંઈ કરવાપણું બાકી રહેલ નથી માટે સિદ્ધાંભા, કાયમ માટે જેમ છે તેમ રહેવાથી તથા તેતિ, કહ્યું છે કે, ઉપાદાન તથા નિમિત્ત કારણથી જેઓ વિકારને પામતા નથી માટે તેને ધુવા કહે છે, તથા સર્વકાલ એકરૂપ હોવાથી તથાતા કહે છે, તથા “વિયોગતિમા –સર્વ સંગથી રહિત હોવાથી આ સિદ્ધિને વિસંગાત્મકા કહે છે, તથા આધિદૈવિક, આધિભૌતિક, તથા આધ્યાત્મિક પ્રમાણે ત્રણ પ્રકારના દુઃખથી રહિત હોવાથી મુતિને ત્રિદુઃખ પરિવતા કહે છે, અત્યંત જીવની રાશી હોવાથી મુકિતને ભૂતકોટિ કહે છે, કર્મને ક્ષય થવાથી જીવને પરમફલ આપનાર હોવાથી મુકિતને ભૂતાથ ફલદા કહે છે, આ પ્રમાણે અનેક શબ્દો વડે તે પરમતત્વ-નિર્વા Page #168 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩) ણને જણાવે છે, અન્વથ ગ તથા ઉક્તનીતિથી તે તમામ શબ્દ એકજ પરમતત્વને જણાવે છે. શબ્દો ભિન્ન છતાં પણ અર્થમાં ફેર પડતો નથી, માટે પરમતત્વ એકજ છે.૧૨૮ કેમ આમ છે તે કહે છે. तल्लक्षणाविसंवादानिराबाधमनामयम् ।। निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ॥१२९॥ અથ. ઉપર જે જે નામે પરમતત્વના કહી આવ્યા તે બધા નામને નિર્વાણના લક્ષણની સાથે વિસંવાદ આવતો નથી, તેમજ બીજા નામે પણ બતાવે છે, જેમાંથી આબાધા પીડા નીકળી ગઈ છે તેને નિરાધાધું કહે છે, જેમાંથી દ્રવ્યોગ તથા ભાવરોગ નીકળી ગયો છે તેને અનામયં કહે છે, કારણના અભાવથી કર્તવ્યને અભાવ થવાથી તેને નિષ્ક્રિય કહે છે, જે કારણથી જન્મ,જરા મરણ, રોગ,શેકવિગેરેને આમાં અભાવ હોવાથી પરમતત્વ આવા પ્રકારનું હોય છે. ૧૨લા વિવેચન. દરેક દર્શનકાર એ પરમતત્વનું જે જે લક્ષણ બાંધ્યું છે, તે લક્ષણ આ નિર્વાણ લક્ષણતત્વ સાથે જરા પણ વિસંવાદ આવતો નથી. પ્રમાણે જુદા જુદા અનેક શબ્દોથી પરમતત્વને સંબોધે છતે વાસ્તવિક પરમ તત્વ એક જ અને એકરૂપ છે, તે પરમતત્વને ભલે જુદા નામથી બોલાવે પણ તેના અર્થમાં ફેર પડતું નથી. ૧૨લા આ બધાનું રહસ્ય જણાવે છે. ज्ञाते निर्वाणतत्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः ॥ प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ।।१३०॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪ ) અ. અસમેહ બેાધથી આ નિવાણુ તત્વના નિશ્ચય જાણે છતે પરમાથી બુદ્ધિવાનાને નિવાણ તત્વ વિષય ભકિત કરવામાં વિવાદ ઉત્પન્ન થતા નથી. ૫૧૩૦ના વિવેચન. સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્વાણુ તત્વને આ પ્રમાણે નિશ્ર્ચય અસ મેાહુ બેધથી વાસ્તવિક થયે છતે પ્રેક્ષવતાં-વિચારપૂર્વક કાય કરનારા બુદ્ધિવાનેાને નિર્વાણુ તત્વની સેવા કરવામાં–મેાક્ષને લાયક યેાગ્ય અનુષ્ઠાનનું સેવન કરવારૂપ ભકિત કરવામાં વિવાદ ઉપન્ન થતા નથી, કારણકે તત્વજ્ઞાનમાં ભેદ નહેાવાથી અને તત્વજ્ઞાનમાં ભેદ સમજેતા બુદ્ધિ મત્તામાં વિરાધ આવે અનેતે બુદ્ધિમાનજ ન ગણાય.૫૧૩૦ના सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् || आसन्नोऽयमृजुमार्गस्तद्भेदस्तत्कथं भवेत् ॥ १३१ ॥ અં. સજ્ઞપૂર્વક આ નિર્વાણતત્ત્વ નિયમે કરી રહેલ છે, કારણકે અસન નિર્વાણુતત્ત્વને પ્રાપ્ત કરી શકતે નથી, સર્વાંગ લક્ષણ ઋતુ-વાંકે! નહિ એવા આ મેાક્ષને નજીક માગ છે. આ માગમાં “તદ્વેદઃ” સજ્ઞ બાબત મતભેદ કેમ હાઈ શકે ? !! ૧૩૧ ૫ વિવેચન. પરમ શાંતિરૂપ નિર્વાણતત્ત્વના નિર્ણય ઉપર કરી આવ્યાછીએ, આનિર્વાણતત્ત્વની પ્રાપ્તિ ત્રણે કાલનું જ્ઞાન થવારૂપ સર્વજ્ઞ પણાની પ્રાપ્તિ થયા સિવાય કર્દિ થઈ શક્તિ નથી. આ સનપણું પ્રાપ્ત થયું એટલે નિર્વાણતત્ત્વની નજીક પેાચ્યા છીએ એમ સમજવું, આને લઈ ગુરૂશ્રી જણાવે છે કે સનપૂર્વક નિર્વાણતત્તવ નિયએ કરી સ્થિત છે–પ્રાપ્ત થાય Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૫ ) છે, અને નિર્વાણના આ નજીક અને સરલ-સિદ્ધા મા છે, સર્વજ્ઞની પ્રાપ્તિ થયા સિવાય નિર્વાણતત્ત્વ મળતું નથી આને લઈ સર્વજ્ઞતત્ત્વમાં બુદ્ધિમાનાને ભેદ કેમ હાઈ શકે ? ૫૧૩રા સન એક છે તે દેશના ભેદ કેમ છે ? चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः || यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३२ ॥ અ. આ સર્વજ્ઞા બધા એક સ્વરૂપ છે તે તેઓની દેશના-તત્ત્વજ્ઞાનની ખમતામાં ભિન્નતા કેમ પડે છે ? ઉત્તર આપે છે કે-શિષ્યને ગુણ જેવી રીતે થાય તેવી રીતે દેશના આપે છે. કારણકે તે માહાત્માએ સંસારરૂપ વ્યાધિના નાશ કરવાને ઉત્તમ પ્રધાન વેંઘા છે. !! ૧૩૨ ।। વિવેચન. શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાંખ્યદર્શનકાર કપીલ રૂષી. બૌદ્ધદર્શનકાર સુગત રૂષી વિગેરેને સર્વજ્ઞની કક્ષામાં મુકે છે, તે તેએની માન્યતાને અનુસારે જાણવું. આ કપિલ, સુગત વિગેરે સર્વજ્ઞાની દેશના ચિત્રા-નાના પ્રકારની છે, જેમકે, સાંખ્યદ નકાર કપિલરૂષી કહે છે કે આ આત્મા નિત્યછે, ત્યારે બૌધમતવાળા સુગતાચાર્ય કહે છે કે આત્મા અનિત્ય છે. આવા જે ભેદે જોવામાં આવે છે તે. તથા પ્રકારના શિષ્યાને લાભ જેવી રીતે થાય તે પ્રમાણે દેશના આપેછે.જેમકે કપિલમતવાળા આત્માને નિત્ય માનેછે. આ બીના પણ અપેક્ષાએ સત્યછે. ભવિષ્યમાં થનારા પર્યાયાના નાશ લક્ષ્યમાં રાખીને પર્યાયાને ગાણુ કરી. અને દ્રવ્યને મુખ્ય ગણિ જે દેશના આપે છે તે નિત્ય દેશના સમજવી, પુદગલીક Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) ક્ષણિક વસ્તુમાં ભાગની આસ્થાવાળા પ્રાણીને આશ્રિ તે વસ્તુની અનિત્યતા બતાવવાને ખાતર દ્રવ્યને ગાણ કરી પર્યાયાને મુખ્ય કરી જે દેશના આપે છે તે અનિત્યદેશના સુગમમતવાળાની સમજવી, આ પ્રમાણે દરેક વસ્તુમાં અન્વય અને વ્યતિરેક ધર્મો રહેલા છે, તેને તે સર્વજ્ઞા નથી જાણતા તેમ નથી,નહિ તેા તે સા નજ કહેવાય. આ પ્રમાણે અપેક્ષા લક્ષમાં રાખી તથા પ્રકારના ગુણ જોઇને અપાતી દેશના તે અદૃષ્ટ દેશના છે, કારણકે આ સજ્ઞ માહાત્માએ છે તે સંસારરૂપી વ્યાધિ તમામ જીવાને લાગી છે અને તેને લઈ જન્મ-જરા-મરણ–આધિ,વ્યાધિ અનેઉપાધિના અનેક દુખે સહન કરી રહ્યા છેતેના રાગ નાશ કરવાને તેઓ શ્રી ઉત્તમ વૈદ્યનું કામ કરે છે, ના ૧૩૩ ।। આથી શું સમજવું તે કહે છે. यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः ॥ सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३३ ॥ અ. જે માણસને જે દેશનાથી ખીજાધાનના સંભવ જાવેછે. તેને તે પ્રકારે તે મહાત્માએ ઉપદેશ કરે છે. આથી સાનુબન્ધ શુદ્ધહૃદયની લાગણી થાય છે. ૫૧૩૩ા વિવેચન. આ મહાત્માએ કેવલજ્ઞાનથી જોઇ રહ્યા છે કે આ જીવ ઈં દેશનાથી પ્રતિબેાધને પામશે તે વાત લક્ષ્યમાં રાખી પછી નિત્ય દેશના આપે છે અને આ દેશનાથી અનેક ભવ્ય જીવાના હૃદયમાં પહેલા કહી આવ્યા એવા ચેાગના ખીજોનું આધાન–સ્થાપન કરેછે, તથાસ'સારથી Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭ ) ઉદાસીન વૃત્તિલાવી સાનુબંધ-હૃદયને શુધ્ધ કરે છે, તથા ઉત્તરાત્તર ગુણની વૃદ્ધિ થાય તેવી રીતે આ સર્વજ્ઞા તેને ધમ દેશના આપે છે. ૫૧૩૩ા બીજી રીતે દેશના ભેદનુ કારણ કહે છે. एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः || अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ।। १३४ ॥ અં. યા અથવા સર્વજ્ઞ ભગવાનેાની એક પણ દેશના શ્રાતાઓના ભેદને લઇ તથાઅર્ચિત્યપુણ્યના સામર્થ્યને લઈ નિત્યાદિ પ્રકારવડે જુદી જુદી દેખાય છે. ૫૧૩૪ા વિવેચન. પહેલા સજ્ઞ ભગવાનેાની દેશનાની ભિન્નતાનું કારણ શિષ્યાને જેવી રીતે ગુણ થાય તે પ્રમાણે દેશના આપવાનું કારણ જણાવ્યું. અહીં હવે બીજું કારણ બતાવે છે કે તમામ સર્વજ્ઞ ભગવાનની દેશના તેઓના મુખમાં થી નીકળેલી “પત્તિ દેશન” દેશના એક છે છતાં શ્રેાતા આના ભેદને લઈ-દરેક ત્રાતા એક સરખા જ્ઞાનવાળા હાતા નથી, આ જ્ઞાનના ભેદોને લઇ દરેક શ્રાતા પ્રભુની વાણી એક સરખી રીતે જીલી શકતા નથી. આને લઈ દેશનામાં ભેદ પડે છે, તથા તથાભવ્યતતા દરેક જીવાની એકસરખી નથી. જેની નીકટ તથાભવ્યતા હાય છે તે આ દેશના સારી રીતે જીલી શકે છે, બીજાઓ જીલી શકતા નથી-ગ્રહણ કરી શકતા નથી. આ કારણેાને લઈ દેશના જુદી ભાસે છે, તથા અચિંત્ય પુણ્યના સામર્થ્યને લઈ સામા જીવાને પ્રતિબેાધ કરવાનું ઉપાર્જીત કરેલ Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) કર્મ વિપાકને લઈ દેશનામાં ભિન્નતા દેખાય છે, પ્રભુના સમવસરણમાં અનેક જીવે દેશના સાંભળવા આવતા હતા ત્યારે પ્રભુની વાણી દરેક જીવેના માટે એક સરખી હતી છતાં પ્રભુના અતિશયને લઈ દરેક જીવો પોતપોતાની ભાષામાં જાણતા હતા, અને દરેક જીવો એમ સમજતા હતા કે પ્રભુ અમને ઉદ્દેશીને કહે છે. આ પ્રમાણે દેશના એક છતાં નિત્યાદિ પ્રકારવડે દરેક જીવને જુદી જુદી દેશના ભાસે છે. ૧૩૬ આથી ગુણ નથી તેમ નથી ગુણ છે તે કહે છે. यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः ॥ जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥१३५॥ અર્થ. ભવ્યતાને અનુસારે તમામ જીવોને ઉપગાર દેશનાથી થાય છે, આને લઈ પ્રભુ દેશનાને અવંધ્યપણું છે. કેઈ જગ્યાએ નિષ્ફલ જતી નથી, સર્વજગ્યાએ સુસ્થિત છે.૧૩૫ વિવેચન. પ્રભુની દેશના એક છતાં, અનેક રીતે જીવોને આશ્રિ અવભાસ થાય છે, આનાથી જીવોને અવશ્ય લાભ થાય છે, તે જ વાત બતાવે છે, કે જે જીવોને જેવા પ્રકારનું ભવ્યત્વપણું મળેલ છે તે જીવોને તેના અનુસાર પ્રભુની દેશનાથી બધાને ઉપકાર-ગુણ થાય છે. આથી પ્રભુની દેશના અધ્ય ગણાય છે, અવશ્ય કરી દરેક જીવને લાભ થાયજ સર્વજગ્યાએ સારીરીતે દેશના સ્થિત છે.૧૩પા બીજી રીતે દેશનાનો ભેદ કહે છે. यद्वा तत्तन्नयापेक्षा तत्कालादिनियोगतः ॥ ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्वतः ॥१३६।। Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) અ. અથવા તે તે નયનીઅપેક્ષાને આશ્રિ તથા તે તે કાલના સબંધને લઇ કપિલાદિ ઋષિઓએ નાના પ્રકારની દેશના આપી છે, આ દેશના પણ સદેશનાની મૂળ વાળી છે પરમાથી, નિર્મૂલ નથી. ૫૧૩૬ના વિવેચન. અથવા દેશના નાના પ્રકારની બીજી રીતે બતાવે છે કે, તે તે નાને આશ્રિ, દ્રવ્યાસ્તિકનય દ્રબ્યાને મુખ્યત્વે માને છે, અને પર્યાયાને ગાણુ માને છે, પર્યાચાસ્તિક નય પ્રર્યાયાને મુખ્ય માનેછે, અને દ્રવ્યેાને ગાણ માને છે, તથા તે તે કાલાદિના યાગથી, સુસુમ, દુષમ, દૃશ્યમાદિ કાલને આશ્રિકપિલાદિ રૂષિઓએ અનેકપ્રકારની દેશનાઆપી છે,આ દેશના નિર્મૂલ નથી; પણ સજ્ઞમૂલા દેશનાછે-સવજ્ઞદ્વારા પ્રાપ્ત થએલછે. પરમાથી સર્વાંગનાપ્રવચનનેઅનુસારે પ્રવૃત્તિ કરવાથી સર્વજ્ઞ મૂલા દેશના તેની છે. ।। ૧૩૬।। આ બીના ચાલુ રૂષિએમાં જોડે છે. तदभिप्रायमज्ञात्वा न ततोsवगदृशां सताम् || युज्यते तत्प्रतिक्षेपो महानर्थंकरः परः || १३७|| અ. સજ્ઞના અભિપ્રાયને જાણ્યા સિવાય અર્વાક્ દૃષ્ટિવાળાપ્રમાતાઆએ સર્વજ્ઞનાઅભિપ્રાયનો તિરસ્કાર કર્દિ પણ કરવા નહિ. કારણકે તે મહાન્ અનને કરનાર છે. ૫૧૩૮૫ વિવેચન. આજકાલના વિતડાવાદિ અદગ્ધા સામાના અભિપ્રાયને જાણ્યા વગર એકદમ તેનું ખંડન કરવા બેસી જાય છે. તેને સમજાવતા સૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે સર્વજ્ઞ પ્રભુના અભિપ્રાયને જાણ્યા સિવાય વર્તમાન Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) દષ્ટિવાળા એવા પ્રમાતા–સપુરૂષોએ ત—તિક્ષેપ-સર્વજ્ઞના અભિપ્રાયનો તિરસ્કાર કે ખંડન કદિ ન કરવું. કારણકે તે પ્રતિક્ષેપ છે તે. મહાન અનર્થને કરવામાં પ્રધાન કારણ છે. ભવિષ્યમાં મહાન દુર્ગતિને દેનાર બને છે. ૧૩૭ના આ વાત દૃષ્ટાંત આપી જણાવે છે. निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगतः ॥ तद्भेदपरिकल्पश्च तथैवाग्दिशामयम् ॥१३८॥ અર્થ. જેમ આંધળા માણસો ચંદ્રમાનો પ્રતિક્ષેપ-નિષેધ કરે આ અસંગત–અયુક્ત છે, તેમજ ચંદ્રના ભેદની કલ્પના કરવી આ જેમ અયોગ્ય છે, તેવી રીતે વર્તમાન દષ્ટિવાળા જીવોએ સર્વજ્ઞને પ્રતિક્ષેપ કરે તે તેના જેવો છે. ૧૩૮ - વિવેચન. જે વસ્તુ આપણાથી હજારો કેષ દૂર પડી હોય, જેને આપણે જાણતા પણ ન હોઈએ, નજરે પણ ક્યારે જોઈ નથી, આવી વસ્તુ બાબત આપણે તેનો નીકાલ કરવા–ફેસલો આપવા તૈયાર થઈએ આ જેટલી મુર્ખતા છે તેટલી સર્વજ્ઞના અંગે તેઓની દેશના વિગેરેમાં તર્કવિર્તક કરવા તે પણ એટલી મુર્ખતા છે. આ વાતને દૃષ્ટાંત આપી સમજાવે છે કે કેટલાક આંધળા માણસે છે, કે જેઓને જન્મથી ચક્ષુઓ નથી. તેમજ ચંદ્રમાને પણ ક્યારે જોયે નથી આવા અંધ માણસો ચંદ્રમા બાબત કલ્પના કરે કે ચંદ્રમા વાંકે છે, ગોળ છે, ચતુરસ્ત્ર છે, તેમજ ચંદ્રમા છેજ નહિ, આ વિગેરે ભેદની કલપના તથા તિરસ્કાર કરવો કે ચંદ્રમા છેજ નહિ, આ જેમ અસંગત છે–અગ્ય છે, તેટલું જ વર્ત Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૬૧) માન દષ્ટિવાળા જી-સર્વજ્ઞબાબત કે તેમની દેશનાબાબત કે જે વસ્તુને પિતે જોઈ પણ નથી, તે બાબતની કલ્પના કરવી કે નિષેધ કરે તે પણ અસંગત અને અયોગ્ય છે.૧૩૮ આના અંગે હિત શીક્ષા આપે છે. न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् ॥ आर्यापवादस्तु पुनर्जिवा छेदाधिको मतः ॥१३९।। અર્થ. સામાન્ય માણસને પણ તિરસ્કાર કર મુનિએને-માહાત્માઓને વાજબી નથી, તો પછી આર્યાપવાદસર્વજ્ઞનો અપવાદ અવર્ણવાદ બોલ તેતો જીહવાનો છેદ કર તેના કરતાં પણ અધિક માનેલ છે. ૧૩ વિવેચન. શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે સર્વ ગુણ સંપન્ન વિતરાગ પરમાત્મા છે. બાકી દરેક જીવમાં ઓછા વધુ દેશે તો રહેલા હોય છે, તો પછી આપણું પિતાના દેરે જેવા અને તેને દૂર કરવા પ્રયત્ન કરે, પણ બીજાઓના દોષ જોવાથી આપણને કોઈપણ લાભ થવાને નથી, આ બીના ગુરૂશ્રી જણાવે છે કે સામાન્ય માણસના દે જેવા તથા અવર્ણવાદે બેલવા તેમજ તેઓને તિરસ્કાર કરવો વિગેરે પુરૂષોને કરવાગ્ય નથી તે પછી આર્યાપવાદ-સર્વજ્ઞ પ્રભુને અવર્ણવાદ-સર્વજ્ઞ પ્રભુની દેશના અવર્ણવાદ જે બોલવે છે, તેને છ ઇંદ્રિયને છેદ કરે તેના કરતાં અધિક માનેલ છે, તથા પ્રકારના પ્રત્યે પાયે -અન્યભવમાં છ છેદ કરવા કરતાં પણ અધિક દુખે પ્રાપ્ત થાય છે. ૧૩મા 11 Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૬) આજ બીના જણાવે છે. कुदृष्टयादिवन्नो सन्तो भाषन्ते प्रायसः क्वचित् ॥ निश्चितं सारवचैक किं तु सत्त्वार्थकृत्सदा ॥१४०।। અર્થ. પ્રાયે કરી કુદૃષ્ટિ-મિથ્યાષ્ટિની માફક મુનીઓ માહાત્માએ બિભત્સ શબ્દ કદિ પણ બેલતા નથી, ત્યારે કેવી રીતે બોલે છે, નિશ્ચિત-સંદેહ વગરનું, તથા સારવાળું પણ નકામું નહિ. તેમજ “શરણાર્થત’ પરાથને કરવાનું શીલ છે જેને આવી ભાષા નીરંતર બોલે છે. ૧૪ વિવેચન. પન્નવણાઇસૂત્ર તથા દશવૈકાલિકસૂત્ર વિગે રેમાં ઘણું ઠેકાણે ભાષાનું સ્વરૂપ બતાવેલ છે. આમાં કેટલીક ભાષા બોલવા લાયક છે, અને કેટલીક બાલવા લાયક નથી, આ ભાષાનું સ્વરૂપ બબર જાણતું હોય તો જ તે મુનિપદને લાયક ગણાય છે. મતલબ કે સામાને અપ્રિય લાગે એવી ભાષા પણ ન બોલવી, પ્રીય, પથ્ય, હીતકારી, તથા સત્ય, સામાને અપ્રીય લાગે એવી ભાષા સત્ય હોય તે પણ ન બેલવી, આ શાસ્ત્રીય ફરમાન છે, આજ બીનાને અંગે જણાવે છે કે મિથ્યાષ્ટિની માફક મુનિઓ-સતપુરૂષ કદાપિ કુસ્યશબ્દ-બિભત્સ શબ્દવાળીભાષા પ્રાયે કરીને બેલતા નથી, પણ શાસ્ત્રથી નિશ્ચિત કરેલ, સંદેહવગરની, તથા સારવાળી–જે સાંભળવાથી બીજાને લાભ થાય એવી, પણ રાજકથા, દેશકથા,ભક્તકથા, તથા સ્ત્રીકથા, આવી કથા કદિ બેલે નહિ, તથા પરાર્થ કરણ શીલવાળી-દરેક જીવોને જે ભાષાથી સારો લાભ થાય તથા પરોપકાર કરવામાં તમામ અ સદા તત્પર થાય આવી ભાષા બેલવી. ૧૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૩) આ બીનાને હવે ઉપસંહાર કરે છે, निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानाहते न च ॥ अतोऽप्यत्रान्वकल्पानां विवादेन न किंचन ॥१४१।। અર્થ. અતદ્રય અર્થ–સર્વજ્ઞ વિગેરે તેનો નિશ્ચય ચેગિ માહાત્માઓના જ્ઞાન સિવાય તેનથી. આ કારણથી સર્વજ્ઞના અધિકારમાંઅવ્વલ્પા–અર્વાદશિ-છમ ને વિવાદ કરવાવડે કાંઈ પણ ફળ નથી. મે ૧૪૧ વિવેચન. છદમસ્થજી કે જેને સંપૂર્ણ જ્ઞાન નથી તેઓ સમીપમાં રહેલ વસ્તુને જ જોઈ શકે છે, પણ ભૂતકાળમાં થઈ ગએલ વસ્તુને જોઈ શક્તા કે જાણી શક્તા નથી, કેટલીક રૂપી તથા અરૂપી વસ્તુઓ પણ એવી છે કે સમીપમાં રહેલ હોય તો પણ છદ્મસ્થ જી જઈ શક્તા તથા જાણી શકતા પણ નથી તે પછી અતીંદ્રિય અર્થો, ધર્મ, સ્વર્ગ, નરક, સર્વજ્ઞ, ધર્માસ્તિક કાયાદિ વિગેરે પદાર્થો જે આપણી દષ્ટિ મર્યાદા બહાર છે તેને નિશ્ચય સર્વજ્ઞ જ્ઞાનવાળા ચેગિ માહાત્માઓજ કરી શકે છે, તે સિવાય બીજાઓ કરી શકતા નથી, ગિ જ્ઞાનથી જ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. આ કારણને લઈ સર્વજ્ઞના અધિકારમાં “અન્ય ક૯પાનાં વિશેષ પ્રકારે તત્ત્વને જેનારા નહિ એવા છમસ્થાએ, વિવાદ કરવા જરૂર નથી, આ વિવાદ કરવામાં પરિણામની જે ધારા છે તેને નાશ થયા સિવાય ફળ મળવાનું નથી, જગડામાં પરિણામની ધારા કલુશીત બની કર્મબંધ કરવા સિવાય બીજે લાભ નથી. ૧૪૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) न चानुमानविषय एषोऽर्थस्तत्वतो मतः ॥ न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥१४२॥ અર્થ. સર્વજ્ઞ વિશેષ લક્ષણ આ અર્થ છે તે અનુમાન, કે, યુકિત પ્રમાણને વિષય પરમાર્થથી છેજ નહિ, તેમજ આ અનુમાનથી સર્વક્સનો સમ્યક પ્રકારે નિશ્ચય પણ થતો નથી, આ બાબતમાં બીજે ઠેકાણે ધીધન ભર્તુહરિ કહે છે.૧૪રા વિવેચન. જેટલા જેટલા અતીન્દ્રિય સર્વજ્ઞ વિગેરે છે તે બધાને નિશ્ચય ચેગિ જ્ઞાનની થઈ શકે છે, પણ અનુમાનથી કે ઉપમાન પ્રમાણથી કે તર્કપ્રમાણથી સર્વજ્ઞ લક્ષણ અતીન્દ્રિય અને નિશ્ચય કદિ થઈ શકે નહિ, કારણકે આ પ્રત્યક્ષાદિ પ્રમાણે સમીપમાં રહેલ વસ્તુનેજ સિદ્ધ કરવામાં સમર્થ છે, પણ દૂર રહેલ અતીંદિય વિષયને ગ્રહણ કરી શકતા નથી, આથી આ પ્રમાણે સમ્યક રીતે અતીંદ્રિય અર્થને નિશ્ચય કરી શક્તા નથી, આ બાબતમાં બીજે ઠેકાણે સામાન્ય અર્થમાં ધીધન ભતૃહરિ આ પ્રમાણે જણાવે છે. જે જણાવે છે તે કહે છે. यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४३।। અર્થ. ભતૃહરિ જણાવે છે કે અન્વય વ્યતિરેક વિગેરે હેતુના સ્વરૂપને જાણવામાં કુશળ એવા પ્રમાતા વડે પ્રયત્નથી અનુમિત કરેલા-નિશ્ચિત કરેલા એવા પણ અને તેના કરતાં પણ ચડીયાતા એવા બીજા અવય વ્યતિરેક વિગેરે હેતુના Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૬પ) સ્વરૂપને જાણનારા પ્રમાતાએ તે અને બીજી રીતે નિશ્ચય કરે છે-મૂલ અને ઉલટાવી બીજી રીતે નિશ્ચય કરે છે. ૧૪૩ વિવેચન. શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જગતમાં જેટલી યુક્તિઓ છે, તેના કરતાં કુયુક્તિઓ વધારે છે. એટલે એક વાદિ એક વસ્તુને સિદ્ધ કરવા અનુમાન કરે છે. ત્યારે બીજા વાદિ તે વસ્તુને બીજી રીતે સિદ્ધ કરે છે. આથી આ વાદવિવાદને અંતકદિ પણ આવતો નથી, અને અતીંદ્રિય વસ્તુતત્ત્વને નિશ્ચય અનુમાનાદિ પ્રમાણેથી કદિ થત પણ નથી. આજ વાતને આગલના કલેકથી ચોકસ કરી આપે છે. ૧૨૫૩ નિશ્ચય બતાવે છે. ज्ञायेरन्हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः ॥ कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥१४४॥ અર્થ અનુમાન પ્રમાણવડે જે અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞાદિ વિગેરે જાણવામાં આવે–નિશ્ચય કરવામાં આવે તો આટલા કાલસુધિમાં તાકિકેએ અતીંદ્રિય અર્થોને વિષે નિશ્ચય કર્યો હેત અર્થાત હજી સુધી નિશ્ચય કર્યોજ નથી. ૧૪૪ વિવેચન. પ્રભુ મહાવીર દેવના વખતમાં પણ જ્ઞાન વાદિ. અજ્ઞાનવાદિ, ક્રિયાવાદિ, વિનયવાદિ વિગેરે ત્રણસને 2ષઠ પાખંડિઓ પ્રભુના સમવસરણમાં આવતા હતા. છતાં પિતાના નિશ્ચને નિર્ણય સર્વજ્ઞની સમક્ષ પણ કરી શકયા નથી. પ્રભુની પાસે જઈ પૂછે તેને નિર્ણય થાય ને? વળી સમવસરણમા દેશના સાંભળતા કાંઈ પણ વસ્તુ સમજે. Page #181 -------------------------------------------------------------------------- ________________ પણ સમવસરણથી બહાર ગયા એટલે હતા એવાને એવાજ. આથી પ્રભુ મહાવીરના સમયથી માંડી આજ સુધીના કાલ પર્યત કેઈપણ તાકિક અનુમાન પ્રમાણથી કોઈ પણ અતીપ્રિય વસ્તુને નિર્ણય કરી શક્યા હોત ? અર્થાત્ હજી સુધી કોઈપણ મતને કે કેઈપણ અતીંદ્રિય વસ્તુને નિર્ણય કે ઈપણ અર્વાષ્ટિ જીવે કરેલ નથી ૧૪૪ न चैतदेवं यत्तस्माच्छुष्कतकंग्रहो महान् ॥ मिथ्याभिमानहेतुत्वाच्याज्य एव मुमुक्षुभिः ॥१४॥ અર્થ. “રપતતપ” આ પ્રમાણે સર્વજ્ઞને નિશ્ચય કુકરૂપી વિષમ ગ્રહથી થતો નથી, તે કારણથી આ શુષ્ક તર્ક ગ્રહમહાન્ અતિરોદ્ર-ભયંકર મિથ્યાભિમાનને હેતુહેવાથી મેક્ષના ઈછક એવા મુમુક્ષુઓએ તેનો ત્યાગ કર. ૧૪પા વિવેચન. અત્યાર સુધિમાં કુતકરૂપી વિષમગ્રહની બાબતમાં જે જે બીના જણાવવામાં આવી, અને તેનાથી વસ્તુ તત્વનો નિર્ણય પણ થતું નથી, તથા તે કેટલે બધે અનર્થને કરે છે તે તમામ બીના લક્ષ્યમાં રાખી મોક્ષના ઈચ્છક એવા મુમુક્ષુઓએ આ શુષ્ક તર્કહ છે તે મહાન અતિભયકંરમિથ્યાઅભિમાનને હેતુહોવાના કારણે તેને ત્યાગ કર કે જેથી વિદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થતા વાર લાગે નહિ.૧૪પા ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः ॥ मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।।१४६॥ અર્થ. તમામ વસ્તુમાં પરમાર્થથી મુમુક્ષુઓને કુતર્ક ગ્રહ રાખે અસંગત-અયુક્ત છે–રાખવાનો જોવે. કારણ કે Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૯) મુક્તિમાં પ્રાચે કરીને ધર્મોના પણ ત્યાગ કરવા પડે છે. તે પછી આ શુષ્કત ના આગ્રહ વડે શું ? કાઈ નહિ. ૫૧૪૬૫ વિવેચન, પહેલાં ત્રણ પ્રકારના ચેાગેાનું સ્વરૂપ ખતાવતા સામ યાગના બે ભેદ પાડયા હતા. તેમાં પહેલા ભેદ ધર્મ સંન્યાસ નામના છે, આ ચેાગઆઠમા ગુડાણાથી માંડી તેરમાં સુધિ હાય છે, પછી ચેાગ સંન્યાસ ચઉદમે ગુણઠાણે પ્રાપ્ત થાયછે. અહીં આઠમે ગુણઠાણે ક્ષપક શ્રેણી માંડી તેરમે ગુણહાણે પાચતા,ક્ષચેાપશમ ભાવના જ્ઞાન. દર્શન,ચારિત્ર વિગેરે ધમે છે, તેના ત્યાગ કરવા પડેછે, તે જાય એટલે ક્ષાયિક ભાવના જ્ઞાન દન અને ચારિત્ર પ્રાપ્ત થાય છે. અહીં હવે કહેવાનું કે મુક્તિમાં જતી વખતે-કેવલ જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે ક્ષયાપશમભાવના જ્ઞાન,દનાદિ ધર્માં જ્યારે ત્યાગ કરવા પડે છે. તે પછી આ શુષ્ક તર્ક પ્રતે આગ્રહ રાખવાનું શું પ્રયાજન ? તેને છેડી દેવા એજ શ્રેષ્ટછે, અહીં મૂળમાં પ્રાયશબ્દ કહેલછે. આથી એમ જણાવે છેકે મુક્તિમાં ક્ષાયિક ભાવના જ્ઞાન દર્શનાદિ ધર્મ હાય છે પણ ક્ષાપશમ ભાવના જે ધર્મો છે જ્ઞાનાદિ, તે ત્યાગ કરવા પડે છે, અને તે ત્યાગ થાય ત્યારેજ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. ૫૧૪૩!! કરવ ચાગ્ય જણાવે છે. तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः ॥ वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४७॥ અ. વિચક્ષણ પુરૂષાએ આ ચાલુ કુતર્ક વિષમગ્રહ ના અંગે પેાતાના આગ્રહ છેાડી મહાન પુરૂષા જે માગે ચાલ્યા Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) છે તેજ માગને આશ્રય લઈને વર્તવું, યથાન્યાચંન્યથાચોગ્ય રીતે તેમાર્ગમાં અતિચાર દોષ ન લાગે તેમ વર્તવું૧૪છા વિવેચન. તર્કવિતર્ક કરવાથી—કે—અનુમાનાદિ પ્રમાણથી કોઈપણ વસ્તુનો નિર્ણય થતો નથી, તેમ એવું અતિશચ વાળું જ્ઞાન પણ આપણી પાસે નથી કે તેને નિર્ણય આપણે આપણી મેલે કરી શકીએ? આથી આત્મહીતના ઈચ્છક, એવા મુમુક્ષે માહાન પુરૂષે જે રસ્તે આગળ વધ્યા છે, તેજ માગ અંગીકાર કરી ન્યાય-નીતિને ઉલંધન કર્યા સિવાય, તેમજ તે ઉત્તમ માર્ગમાં કોઈ પણ પ્રકારને દોષ અતિક્રમ. વ્યતિક્રમ. અતિચાર. વિગેરે ન લાગે તેવિરતે વર્તન કરવું તેજ શ્રેયસ્કર છે. જે ૧૪૭ | આત્મહિતશિક્ષા બતાવે છે. परपीडेह सुक्ष्मापि वर्जनीया प्रयत्नतः ॥ तद्वत्त दुपकारेऽपि यतितव्यं सदैव हि ॥१४८॥ અર્થ. પરપીડા જરામાત્રપણ આલેકમાં પ્રયત્નથી વજવી, તે પ્રમાણે તે જીવને ઉપકાર કરવા નિરંતર પ્રયત્ન કરે. આત્મહિતને આ ઉત્તમ માર્ગ છે, એ ૧૪૮ વિવેચન. જ્ઞાનિ માહાત્માઓ આપણા ભલાની ખાતર તમામ સિદ્ધાંતને સારભૂત તરીકે કરવા લાયકા કર્તવ્ય. જણાવે છે કે, હે મહાનુભાવો તમારાથી બીજી ધમાં કરણી બની શકે તો સારું છે, પણ આટલું કામ કરતાં કદિ ચુકશે નહિ, આટલાથી પણ તમારો ઉદ્ધાર આ સંસાર સાગરથી ચેકસ થઈ જશે, તે બતાવે છે કે, આ જગતમાં Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૬૯ ) નાના મેટા જેટલા પ્રાણીએ છે તેએની સૂક્ષ્મ સરખીજરાપણ પીડા ન કરવી, જેમ અને તેમ પ્રયત્નથી તેઓને બચાવ કરવા પ્રયત્ન કરવા, તેમજ તેઓને ઉપકાર કરવા પણ નિર'તર પ્રયત્ન કરવા, સારાંશ એ છે કે સામા પ્રાણીને દુઃખ થાય,તેઓના અંતઃકરણને આઘાત પાચે તેવા પ્રયત્ન કદિપણ ન કરવા, મેાટી પીડાની વાતને દૂર ગઈ, પણ અશ માત્ર પીડા ન કરવી,તેમજ તેઓના ભલા માટે તમારા તન મન અને ધનના જેટલા આપવા જોઈએ તેટલે ભાગ આપવા, આજ તમારા ભાગ્યના ઉદયની નિશાનીછે.૧૪૮૫ गुरवो देवता विमा यतयश्च तपोधनाः ॥ पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा । १४९॥ અ. માતા પિતા વિગેરે વડીલેા. સામાન્ય પ્રકાર વડે દેવા, બ્રાહ્મણેા, યતિઓ-સાધુઓ, તથા પ્રત્રજીત તાધના, આ બધા મહાત્માએ છે, તેઓની શુદ્ધહૃદયથી, તેમજ ખનતાપ્રયત્નથી યેાગ્યતાને અનુસારે પૂજાકરવી।૧૪।। વિવેચન. કરવા ચેાગ્ય ના પ્રથમ જણાવી ગયા છીએ. તેની સાથે બીજી પણ ખાશ કરવા ચેાગ્ય બીના જણાવે છે કે, જેઓ પેાતાના ઘરમાં રહેલા માતા પિતા કાકા સાસુ સસરા વિગેરે પૂજય વડીલેા, તેના વિનય, આદર-બહુમાન વિગેરે કરે છે તેજ દેવગુરૂનું બહુ માન કરે છે, આ ખાતર પહેલવેલા વડીલેાની પૂજા બતાવી,પછી દેવઅરિહંતાદિ વિગેરે વિપ્રા બ્રાહ્મણા-બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા, ચતય-સાધુએ ચારિત્રને અંગિકાર કરેલા, તાધના-તપરૂષીધનવાળાસન્યાસી વિગેરે બધા માહાત્માઓની Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) પૂજા-યથા યોગ્ય તેઓની ભૂમિકાને અનુસારે “સુપ્રયત્નનચેતસા” આજ્ઞા પ્રધાન શુદ્ધઅંતઃકરણથી કરવી. ૧૪હ્યા पापवत्स्वपि चात्यंतं स्वकर्मनिहतेषलम् । अनुकम्पैव सत्त्वेषु न्याय्या धर्माऽयमुत्तमः ॥१५०॥ અર્થ. પાપાત્માઓ પારધી કસાઈ વિગેરે પિતાના કર્મોથીજ મરી ગએલા છે એવા જીવ ઉપર દ્વેષ ન કરતા અત્યંત અનુકંપા-દયાચિંતવવી એ સનાતન–-ઉત્તમોત્તમ ધર્મ છે. જે ૧૫૦ | - વિવેચન. કરવા યોગ્ય બીજી બીના જણાવે છે કે, આ જગતમાં એવા પણ ઘણા જ જોવામાં આવે છે કે પિતાના સ્વ૯૫ સ્વાર્થ ખાતર બીજા જીવોનો નાશ કરતાં કદિપણ પાછી પાની કરતા નથી, આ બીચારા જીવે પોતાના કરેલા કર્મથીજ મરી ગયા છે, તેને મારવા માટે સપુરૂષે કદિ પ્રયત્ન કરતા નથી, કસાઈઓ-પારધિઓમચ્છીમારો-વિગેરે અજ્ઞાનિ જીવો એક પાપી પેટની ખાતર લાખો નિરાપરાધિ ના ગળા ઉપર છરી મુકતા અચકાતા પણ નથી, આવા અધમ આત્માઓ પોતાના કર્મથીજ મરી ગયા છે તેને મારવા માટે વિચાર ન કરતાં, તેઓના ઉપર દ્વેષભાવ પણ ન કરતાં, માત્ર ઉપેક્ષા-અનુકંપા બુદ્ધિ ધારણ કરવી આજ ઉત્તમ ધર્મ છે. ધર્મનું કારણ છતાં ધર્મ કહે તે કારણમાં કાર્યને ઉપચાર કરેલ છે, શાસ્ત્રકાર મહારાજ નિરંતર મૈત્રિ,પ્રમદ,કરૂણા અને મધ્યસ્થ ભાવના રાખવા જણાવે છે તેનું આજ કારણ છે કે વગર પ્રજને કર્મ બંધ આપણે ન કરે, તેના કર્યાકર્મો તે ભગવશે. ૧૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૯૧ ) આ વાતના હવે ઉપસ’હાર કરે છે. कृतमत्र प्रसंगेन प्रकृतं प्रस्तुमोऽधुना ॥ तत्पुनः पंचमी तावद्योगदृष्टिर्महोदया ॥ १५१ ॥ અં. પ્રસંગ વડે કરી હવે સર્યું, પ્રસ્તુત-ચાલુ વાત હવે અમે જણાવશુ, ચાલુ મીના પાંચમી યોગદૃષ્ટિ સ્થિરા નામની મહેાદયને દેનારી છે, તેને અમે જણાવશું ।।૧૫૧૫ વિવેચન. સત્યાશી શ્લોકથી માંડી એકસાને સુડતાલીશ શ્ર્લોક સુધિ કુતર્ક વિષમગ્રહને અંગે જે જે મીના કહેવામાં આવી છે તે બધી પ્રસંગને લઈ અપ્રસ્તુત કહી છે, પસ્તુતતા પાંચમી સ્થિરાષ્ટિનું વર્ણન કરવાનું હતું હવેથી પાંચમી ચેાગષ્ટિ સ્થિરાનામની કહીશું-જે દૃષ્ટિ પ્રાપ્ત થવાથી ભાવિ મહાદય-પરમપદ મેાક્ષ મલતા વાર લાગતી નથી પ્રસ`ગને લઈ શાસ્ત્રકાર મહારાજે જે ભુતક વિષમગ્રહનું વર્ણન કરેલ છે તે ખાસ લક્ષ્યમાં રાખવાજેવું છે. આ વિષમગ્રહ જ્યાં સુધી બેઠા હશે ત્યાં સુધિ સત્યવસ્તુનું જ્ઞાન કદિ થશે નહિ, તેમજ સમ્યક્ત્વ પ્રાપ્તિની આશાતે સ્વપ્ને પણ રાખવીજ નહિ, આ ખાતર ખાસ અહીં ભાર દઇને કહેવામાં આવ્યું છે કે આદ્ભુતક વિષમગ્રહના ત્યાગ કરી માહાનૂ પુરૂષા જે માગે આગલ વધ્યા છે તેજ મા અંગીકાર કરવા જરૂર છે કે જેથી આત્મકલ્યાણ થતા વાર લાગે નહિ. ।। ૧૫૧ । इति चतुर्थी दीप्रादृष्टि समाप्ता Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૨ ) વિસ્તાર પૂર્વ કચેાથી દૃષ્ટિ કહીને પાંચમી દૃષ્ટિ કહે છે. स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च ।। कृत्यमभ्रान्तमनघं सूक्ष्मबोधसमन्वितम् ॥ १५२ ॥ અ. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં તત્ત્વમેાધ રત્નની કાંતિના જેવા હાય છે. અને જે બેધ થયા છે તે દીર્ઘકાલ સુધી મન્યા રહે છે, અપ્રતિપાતિ છે. નિત્ય છે, રત્નની કાંતિની માફક સ્થિર રહે છે. આ ષ્ટિ સાથે અષ્ટાંગ યોગમાંથી પાંચમું પ્રત્યાહાર નામનું ચેગાંગ પ્રાપ્ત થાય છે. પ્રત્યાહાર એટલે ઈંદ્રિયાને વિષયાથી પાછી વાળવી, પશુ વિષચેમાં જોડવી નહિ. ધૃત્ય’કરવા ચાગ્ય વંદનાદિ કૃત્યા આનંદથી અને સમજણ પૂર્વક કરે છે અભ્રાન્ત-પ્રથમ કહી આવ્યા તે આઠ દોષો પૈકી પાંચમે ભ્રાંત દોષ, તત્વજ્ઞાનમાં જે કાંઇ શકા રહેતી-વિપરીત ભાસ થતા તે હવે અહિંયાં વીરમી જાય છે અને અભ્રાંતપણું પ્રાપ્ત થાય છે. અને આઠ ગુણા પૈકી પાંચમે ગુણ સૂક્ષ્મષેધ અહિં પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્થિરાદષ્ટિમાં ગ્રંથિભેદ થવાથી, દન-સમ્યક્ત્વ સૂક્ષ્મમેાધ વડે સહિત તથા અપ્રતિપાતી અભ્રાંત તથા કરવા ચેાગ્ય પ્રાપ્ત થાય છે. પર વિવેચન. ચેાથી દૃષ્ટિ દીપ્રા નામની છે. આમાં દીવાના પ્રકાશ જેવા બેષ છે. છતાં પણ પવન રૂપી નિમિત્ત કારણ મળતાં દીવાને બુઝાતાં વાર લાગતી નથી પરંતુ આ પાંચમી દૃષ્ટિમાં રત્નની પ્રભા-કાંતિ તેના જેવા આધ છે આ મેધ એટલે! સુંદર અને સ્થિર છે કે ગમે તેવા ખરામમાં ખરાબ સચેાગેા રૂપી કલિકાળના ઝંઝાવાતના ઝપાટામાં આવી Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩). ગયે હોય તે પણ જેમ આ રત્નપ્રભાને પવન કાંઈ પણ કરી શકતો નથી–બુઝાવી શકતો નથી. તેવી રીતે તેના બોધને જરા પણ ઈજા આવતી નથી. તેને ચળાવવાને વ્રત, પચ્ચખાણ નિયમ તથા સમ્યકત્વથી પતિત કરવા ઇંદ્રો પણ આવે છતાં કદી પણ તે ચલાયમાન થતું નથી આ બોધ ક્ષાયિકદર્શનરૂપ છે. નિત્ય છે, આવ્યા પછી કદી પણ જતું નથી. માટે અપ્રતિપાતિ છે. તેમજ આમાં અતિચારરૂપ દેષ પણ નથી. ક્ષયોપશમ કે ઉપશમ ભાવના જે સમ્યક છે તે અતિચાર દોષવાળા છે. જેમકે કોઈ માણસના ચક્ષુના પડલનો ઉપદ્રવ સર્વથા નાશ થઈ ગયા છે, અને ચક્ષુ નિર્મળ થઈ છે. છતાં હજી વૈદ્યને બતાવેલ ઉપાય જાણી શકતા નથી અને આને લઈ ફરી પડલ આવવા સંભવ છે. તેવી રીતે આ ક્ષયે પશમ અને ઉપશમ ભાવના સમ્યકત્વમાં પણ પતિત થવાના કારણોને લઈ અનિત્ય છે. અને અતિચારવાળાં છે. રત્નની પ્રભામાં પણ રજ-ધૂલીને ઉપદ્રવ થાય છે. તેમ આ ક્ષ પશમ તથા ઉપશમ સમ્યકત્વમાં પણ જાણવું. આ વિજળી લાઈટ નથી પણ ગ્યાસની બત્તી છે, પરંતુ ક્ષાયિકસમ્યકત્વ છે તે વીજળી લાઈટ છે તે કદી બુઝાતી નથી. પણ આ ગ્યાસની બત્તી બુઝાઈ જવાની છે. આટલી મલીનતા છે. છતાં બેધ સમ્યક પ્રકારને અને સૂક્ષ્મ હોવાથી અત્યારસુધી આ પર્વની પ્રવૃત્તિ ઇંદ્રિય વિષએમાં જે આસકિત હતી અને પુદગલીક બાબતમાં જે લુપતા રહેતી તે અહિં ઘટી જાય છે, અને તેની દૈવિક પ્રકૃતિ પ્રબળ બની જાય છે. અહિં પ્રત્યાહારનામનું યોગનું પાંચમું અંગ પ્રાપ્ત થાય છે. ઇંદ્રિયેને પોતાના વિષયમાં પ્રવૃત્તિ Page #189 -------------------------------------------------------------------------- ________________ ગલિક વડે ત્ય- કપ, પ્રતિક્રમ (૧૭૪) કરતી અટકાવવી, પાંચ ઇંદ્રિના ત્રેવીશ વિષયે છે તેમાં ઇંદ્રિયોને ન જોડતાં સ્વચિત્ત સ્વરૂપાનુસારી તેને બનાવી દેવી તેવું નામ પ્રત્યાહાર છે. આટલી હદે જ્યારે આત્મા આવે છે. ત્યારે અવશ્ય ઇંદ્રિયો ઉપર કાબુ આવે છે. અને પુદ્ગલિક વસ્તુ ઉપરની આસક્તિ હઠી જાય છે. આવું આ દર્શન છે. તેમજ કૃત્ય-કરવા ગ્ય દેવ ગુરૂવંદન, પૂજા, સત્કાર, સન્માન, સામાયિક, પિષધ, પ્રતિકમણ વિગેરે તમામ ધાર્મિક ક્રિયા કરવા ઉપર તેને ઘણેજ આનંદ આવે છે. તેમજ આ અનુષ્ઠાને સમજણપૂર્વકના થતાં હોવાથી હવે આ બધા અનુષ્ઠાને અમૃતક્રિયારૂપ બને છે. પહેલાં જે જે ધર્મના અનુષ્ઠાને કરતે હતો તે માટે ભાગે ઓઘદ્રષ્ટિથી વગર સમજણ પૂર્વકના કરતો હતો પણ હવેના અનુષ્ઠાન આદર. બહુમાન, અને સમજણ પૂર્વકના થાય છે. તેથી અમૃતક્રિયા બને છે. તેમજ પ્રથમના આઠ દેશે પૈકી પહેલાની ચાર દૃષ્ટિમાં ખેદ, ઉદ્વેગ, શેપ, અને ઉત્થાન નામના ચાર દોષે ચાલ્યા જવાથી આ પાંચમી દષ્ટિમાં અનુક્રમે બ્રાંત -ભ્રમ નામને પાંચમે દેષ ચાલ્યો જાય છે. એટલે આ જીવને અત્યારસુધી તત્વજ્ઞાનમાં તથા સર્વજ્ઞની વિશિષ્ટતા વિગેરેમાં કાંઈકશંકાથયા કરતી હતી તે અહિં વિરમી જાય છે, આનેલઈને અહિં બેધ સમ્ય પ્રકાર અને સૂક્ષ્મ થાય છે. આ સૂમબોધને લઈ પહેલાંકહીગયાએવી રાગદ્વેષરૂપી ગાઢ કર્મનીગ્રંથિ આ જીવે અનાદિકાલની બાંધેલી છે. તેને આ દષ્ટિવાળો જીવ અપૂર્વકરણ-અપૂર્વ પરિણામની ધારારૂપ ખગથી તોડી નાખે છે અને અનિવૃત્તિકરણથી અનંતાનુબંધિ ફોધ, માન માયા અને લોભરૂ૫ ચાર કષા અને મિથ્યાત્વ મોહનીય Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫). અને મિશ્ર હનિય અને સમ્યક મેહનીય આ પ્રમાણે સાત પ્રકૃતિનો ક્ષય કરવાથી વેદ્યસંવેદ્ય પદ–ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ ક્ષાયિક સમ્યકત્વ સૂમબોધથી યુક્ત હોવાથી આમાં કોઈ પણ જાતને અતિચાર દેશ લાગતું નથી. અને પરિણામે આજ ભવમાં ઉત્કૃષ્ટથી પરમતત્વરૂપ મોક્ષ, ક્ષપકશ્રેણ માંડે તે અપૂર્વ અધ્યવસાયથી મેળવી શકે છે. પરંતુ જે ઉપશમશ્રેણી માંડી હોય તે અનુત્તર વિમાનમાં જાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં પોતાના આયુષ્યના ત્રીજે ભાગે નરકના આયુષ્યનો બંધ પડી ગયો હોય તો નરકમાં પણ જવું પડે છે. આને લઈ ક્ષાયિક દષ્ટિવાળા જીવને ત્રણ ભવ કરવા પડે છે. રત્ન ઉત્તમ હોય પણ રજ પડવાના કારણે જેમ સહેજ ઝાંખાશ માલુમ પડે તેના જેવું આ સમ્યત્વ હોવાથી ત્રણ ભવ કરવા પડે છે, બાકી શુદ્ધ સ્ફટિક જેવું નિર્મળ હોય તો તેજ ભવમાં મોક્ષ મેળવી દે છે. એ ઉપર છે આ દષ્ટિવાળાને હવે સંસાર કે ભાસે છે. बालधलीगृहक्रीडातुल्यास्यां भाति धीमताम् ॥ तमोग्रंथि विभेदन भवचेष्टाखिलैव हि ॥१५३॥ અર્થ. શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે આ દષ્ટિવાળા બુદ્ધિશાળી મનુષ્યને અજ્ઞાનરૂપી ગ્રંથિનો નાશ થવાથી સંસાર સંબંધી તમામ ચેષ્ટાઓ બાલકાએ રમવાને માટે બનાવેલા ધૂલીના ઘરો તેના જેવી જણાય છે. ૧૫૩ વિવેચન. જ્યાં સુધી આ જીવને સત્યવસ્તુને બંધ થયે નથી, ત્યાંસુધી બનાવટી હીરા, માણેક, મેતીને સત્ય Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬ ) માની તેના તરફ આસક્તિ કરે છે, પણ જ્યારે સમજાયું કે આતે બેટા છે એટલે તરત તેના તરફની જે લાગણી હતી તે તરત નીકળી જાય છે, તે પ્રમાણે આ જીવને સંસારમાં અનેક પ્રકારની પુદ્ગલિક વસ્તુને સત્ય માની તે મેળવવા માટે રાત અને દિવસ પ્રવૃત્તિ કરતો હતો, પણ જ્યારે સદ્દગુરૂને સમાગમ થતા આવતુ સત્ય નથી પણ સત્યવસ્તુ પ્રાપ્ત કરવા લાયક કેઈ જુદી જ છે. આ પ્રમાણે સશુરૂના સમા ગમથી તેની અજ્ઞાનરૂપી કર્મની ગ્રંથિ તુટી જતાં સત્યવસ્તુ સમજાતાં આ બુદ્ધિમાનને પૂર્વે કરેલી તમામ સાંસારિક ચેષ્ટાએ સ્વાભાવિક અસુંદર તથા અસ્થિરપણાને લઈ નાના બાળકે રમવા માટે જેમ ધૂળના ઘરો બનાવે છે અને ભાંગે છે તેના જેવી હવે માલુમ પડે છે. આ ચેષ્ટાઓ તો શું પણ ચકવત્તિની રાજ્ય રિદ્ધિસિદ્ધિઓ અને તેના ભેગોને અનુભવ આખરે અસુંદર, અને વિનશ્વર જેવાથી બાળકના ધૂલીના ઘરના જેવા માલુમ પડે છે. આ સત્યવતુના બધાજ પ્રતાપ છે. | ૧૫૩ છે मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान ॥ बाह्यान् पश्यति तत्त्वेन भावान्श्रुतविवेकतः ॥१५४॥ અર્થ. વળી આ દૃષ્ટિવાળે જીવ શ્રુતજ્ઞાનના વિવેકથી શરીરાદિ બાહ્ય પદાર્થોને ઉનાળામાં દરવી દેખાતા ઝાંઝવાના પાણી–મૃગતૃષ્ણ, ગંધર્વનગર–આકાશમાં દેખાતા જુદા જુદા વિચિત્ર દૃશ્ય અને સ્વપ્નામાં મળેલ રાજ્યાદિની પ્રાપ્તિ તેની સમાન પુદ્ગલિક વિષયોને જુએ છે. ૧૫૪ વિવેચન. સૂક્ષ્મ બંધ થયા પહેલાં આ જીવ સંસા Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૭) રિક તમામ પદાર્થોને જુદી દષ્ટિથી જોતો હતો પણ હવે સૂક્ષમ બોધ થવા સાથે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થવાથી પુત્ર, સ્ત્રિ, શરીર, ઘર, હાટ, ધન, ધાન્યાદિ તમામ બાહ્યવસ્તુને હવે શ્રુતજ્ઞાનથી પ્રાપ્ત થયેલ વિવેકજ્ઞાનને લઈ મૃગતૃષ્ણિકાઉનાળામાં દૂરથી જોવામાં આવતા ઝાંઝવાના પાણી–ગંધર્વનગર–આકાશમાં સંધ્યાના સમયમાં થતા અનેક પ્રકારના દેખાવો, સ્વપ્નામાં થયેલ રાજ્યાદિની પ્રાપ્તિ, આની સમાન ઉક્ત પદાર્થોને દેખે છે. અને નીજસ્વભાવમાં રમણતા કરી શાંતિ પામે છે. જે ૧૫૪ અંગિકાર કરવા ગ્ય કર્તવ્ય બતાવે છે. अबाह्य केवलं ज्योति-निराबाधमनामयम् ।। यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपालवः ।।१५५।। અર્થ. આદર કરવા લાયક, આંતરિક એક જ્યોતિ સ્વરૂપજ્ઞાનસ્વરૂપ નિરાબાધં-પીડારહિત, અનામય–રોગરહિત એવું આ જગતમાં એક પરમતત્ત્વ–આત્મતત્વ અંગીકાર કરવા લાયક–જાણવા લાયક છે; બાકી તમામ ઉપપ્લવો-ઉપાધિઓ ઉપદ્રવરૂપ સમજવી. આમ સમજી આત્મસ્વરૂપમાંજ રમણતા કરવી તે ગ્ય છે. જે ૧૫૫ . વિવેચન. પ્રથમ કહી આવ્યા કે ચકવતિની રીદ્ધિસિદ્ધિ તમામ પાંચેઇદ્રિના વિષય ભેગો વિગેરે પુગલિક વસ્તુઓ મૃગતૃષ્ણા, ગંધર્વનગર, તથા સ્વરાજ્ય સમાન છે. તે પછી જગતમાં અંગિકાર કરવા લાયક એવી કઈ વસ્તુ છે કે જેના સ્વિકારથી આત્મ કલ્યાણ થઈ શકે ? તેના ઉત્તરમાં જણાવે છે કે આંતરિક, કેવલ જ્યોતિ સ્વ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) રૂપ, પીડા રહિત, નિરોગી, આ જગતમાં આદર કરવાલાયક આત્મતત્વ એજ પરમતત્વ છે. બાકીના તમામ દેખાતા બાહ્ય સ્વરૂપે એક પ્રકારના ઉપદ્ર-રેગે છે. પુદ્ગલિક વસ્તુમાં જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે વસ્તુ બાહ્ય છેજડસ્વરૂપ છે. પરિણામે દુઃખ-પીડા, તથા વ્યાધિ દેનાર છે. અને આખરે છોડવી પડે તેમ છે. પરંતુ આ આત્મતત્વ છે તેજ અંગિકાર કરવા લાયક સત્યવસ્તુ છે. આત્મતત્વને છેડી બાકી તમામ વસ્તુઓ અવસ્તુ છે–ઉપદ્રવ છે. ૧૫૫ રે एवं विवेकिनो धीराः प्रत्याहारपरास्तथा ॥ धर्मबाधापरित्याग-यत्नवन्तश्च तत्त्वतः ॥१५६॥ અર્થ. વિવેકીન જડ ચૈત્યન્યના સ્વરૂપને સમજનારા ધીરા-ચપળતા રહિત ઇંદ્રિના વિષયોને કાબુમાં લેનારા તથા ધર્મને બાધ આવે એવી પ્રવૃત્તિને ત્યાગ કરવામાં પ્રયત્ન વાળા જે છે તેઓજ આ વાસ્તવિક પરમતત્વના સ્વરૂપનો વિચાર કરનારા અગર પ્રાપ્ત કરનારા છે એમ જાણવું.૧૫દા વિવેચન. ઉપર કહેલા એવા પરમતત્વના સ્વરૂપને પ્રાપ્ત કરવાને લાયક કે છે તે જણાવે છે કે, જેને જડ અને ચૈતન્યનું જ્ઞાન થયું છે, શરીર જડ છે, ગમે તેટલું તેનું પિષણ કરો પણ આખરે મુકીને જવાનું છે, અંદરમાંથી જે જાય છે તેજ ચેતન્ય સ્વરૂપ આત્મા છે. શરીર ભિન્ન છે, અહિંયાં પડી રહે છે પણ આત્મા તો આ શરીરને છેડી ભવાંતરમાં બીજુ શરીર અંગિકાર કરે છે માટે તે ભિન્ન છે. આ વિકજ્ઞાન કહેવાય. ધીરા–ચપળતા રહિત અંગિકાર કરેલ વસ્તુને પાર પાડવાવાળા, પત્યાહારપરા Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાંચે ઈદ્રિના તેવીશ વિષે તેમાંથી પાછા હટી ગયેલા તથા તે તે પ્રકારની એવી સુંદર પ્રવૃત્તિ કરે કે ધર્મને બાધા જરા પણ ન આવે, તેમજ ધર્મવિરૂધ પ્રવૃત્તિનો ત્યાગ કરવામાંજ વાસ્તવિક પ્રયત્નશીલ રહે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરનાર માણસ પરિશુધ આત્મતત્વને લાભ વાસ્તવિક ગ્રંથિનો ભેદ થવાથી ઉત્તમ શ્રુતજ્ઞાન પ્રધાન હોવાથી તે મેળવી શકે છે અને અનંતર કહી ગયા તે પ્રમાણે આત્મસ્વરૂપનો વિચાર પણ તેઓજ કરી શકે છે. ૧પદા न हलक्षही सखी लक्ष्मीर्यथानंदाय धीमताम् ॥ तथा पापसवा लोके देहिनां भोगविस्तरः ॥१५७ અર્થ. અલક્ષ્મી-દરિદ્રતા તેની બહેનપણી લક્ષ્મી આ જેમ બુદ્ધિમાનને આનંદ માટે થતી નથી તેવી રીતે મનુ ને ભેગવિસ્તાર-પાંચે ઈદ્રિયોના વિષયસુખ.જગતમાં પાપ મિત્ર છે. તે કદાપિબુદ્ધિમાનોને આનંદદેનારા થતા નથી..૧૫ણા વિવેચન. જગતમાં લીની ચપલતા પ્રસિદ્ધ છે. કોઈની પાસે કાયમ માટે સ્થિરતા કરીને રહી હોય તેમ ભાગ્યેજ બને . આને લઈ લક્ષ્મીને દરિદ્રતાની બહેનપણી ગણી છે. લક્ષ્મી આવી હોય ત્યારે આનંદ થાય છે, પણ પાછી જ્યાં ચાલી જાય છે એટલે પાછું દુઃખ તેના કરતાં વધારે થાય છે. આથી શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે દરિદ્રતાની બહેનપણું લક્ષ્મી છે તે બુદ્ધિમાનોને આનંદ માટે થતી નથી. કારણ કે લક્ષ્મીની સાથે જ પાછી દરિદ્રતા રહેલી છે. તેમજ જેટલે જેટલે ભેગ વિસ્તાર છે તે બધો પાપની સાથે સંબંધ રાખનાર છે. જાથી બુદ્ધિમાનને આનંદ Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) આપનાર થતો નથી. જીવેનો નાશ કર્યા સિવાય ભેગે મળતા નથી, રહેવા માટે સુંદર મહેલ બનાવવા, બાગ બગીચા બનાવવા, સુંદર રમણીઓને પરણવી આ બધામાં પાપ થયા સિવાય ભોગો ભેગવાતાં નથી. માટે સત્યવસ્તુને સમજનારા, આત્મસ્વરૂપમાં રમણતા કરનારા બુદ્ધિમાનોને આ ભોગ સામગ્રી પાપસખા સમજાય છે. અને તેથી તેઓને તેમાં આનંદ આવતો નથી. ૧૫છા ધર્મજન્ય ભેગો સુંદર હશે તે શંકા દૂર કરે છે. धर्मादपि भवन् भोगः प्रायोऽनर्थाय देहिनाम् ।। चन्दनादपि संभूतो दहत्येव हुताशनः ॥१५८।। અર્થ: સામાયિક, પ્રતિક્રમણાદિ શુભ અનુષ્ઠાનથી પુન્યબંધરૂપી ધર્મથી દેવલોકાદિ ભોગે પ્રાપ્ત થાય છે, તે પણ ઘણું કરી મનુષ્યને અનર્થ માટે થાય છે, તે પછી બીજા ભેગો માટે શું કહેવું ? ચંદનના લાકડાથી ઉત્પન્ન થયેલ એવો પણ અગ્નિ મનુષ્યને બાળે છે. આમ સમજી ભેગોથી પાછા હઠી જવું તેજ ઉત્તમ છે. ૧૫૮ વિવેચન. પ્રથમ પાપજન્ય ભેગો બુદ્ધિમાનોને આનંદ આપનાર થતા નથી આમ જણાવ્યું હતું હવે ધર્મજન્ય ભેગે પણ સારા નથી તેમ જણાવે છે. દેવગુરૂવંદન, પૂજન વ્રત, તપ, જપ, દાન, સામાયિક, પૌષધ, પ્રતિકમણ વિગેરે ધર્મના અનુષ્ઠાનોથી જેદેવગતિ મળે છે, મનુષ્યગતિમાં રાજ્યરિદ્ધિ, ચકવતિ પણે વાસુદેવપણું વિગેરે જે ભેગા મળે છે તે પ્રાયે કરીને મનુષ્યને અનર્થ માટે થાય છે. કારણકે આ Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૮૧ ) ભાગે। મળ્યા પછી તેમાં આસક્ત બને છે અને કરવાચેાગ્ય કબ્યા કરવામાં પ્રમાદી બની જાય છે. મૂળમાં પ્રાય શબ્દ લેવાથી વજન્ય ભાગેા દરેકને અનથ આપનાર છે તેમ ન સમજવું, કારણકે શુદ્ધ ધર્મથી પ્રાપ્ત થનારા ભાગે તે અનને આપતા નથી. મળેલા ભાગેામાં આસકિત પણ નથી. તથા પ્રમાદજીવિત્વપણ નથી. પુણ્યાનુબંધી પુણ્ય હાવાથી ઉત્તરાત્તર આગળ વધતા જાય છે. અને પરિણામે અત્યંત નિષ તિર્થંકરાદિરિદ્ધિભગલની પ્રાપ્તિ થાય છે. આગમને આશ્રિ ધર્મ પ્રધાન શુદ્ધ અંતઃકરણની પ્રાપ્તિ થવાથી. આથી એ જણાવ્યું કે વિંશતિસ્થાનક તપનું આરાધન કરવાથી તિર્થંકર નામ ગાત્ર બાંધે છે, આ અપૂર્વ પુન્યઅધથી આવતા ત્રીજા ભવમાં સાક્ષાત્ ભાવતિર્થંકર થઈ દેવાએ બનાવેલ શાતાવેદનીય કર્મના અનુભવરૂપ સમવસરણ માં બીરાજમાન થઈ ભવવાના હિત ખાતર ધર્મદેશના આપે છે. જધન્યથી એક ક્રાડ દેવતાએ પ્રભુની સેવા કરે છે. છત્ર, ચામર, ઇંદ્રધ્વજ વિગેરે અનેક ભાગના સાધના છતાં શુદ્ધ ધર્મજન્ય ભાગે હાવાથી અંધનકર્તા થતા નથી, પરંતુ સામાન્ય ધર્માંજન્ય ભાગે માં આસકિત હાવાથી અન માટે ગણ્યા છે. આ વાત દૃષ્ટાંત આપી સમજાવે છે કે અન્ય લાકડા કરતાં ચંદનનું લાકડુ કિમતિ છે, શીતલતાને આપનાર છે તેપણ તેનાથી ઉત્પન્ન થયેલે અગ્નિ ચાક્કસ મનુચૈાને ખાળે છે, કારણકે તેને સ્વભાવ ખાળવાના છે. આ વાત પણ પ્રાયિક જાણવી. મત્રીની શક્તિથી અગ્નિની દાહક શક્તિને નાશ કરવાથી કયારેક નથી પણ ખાળતા. આ વાત સમગ્રલેક પ્રસિદ્ધછે. સારાંશ એ છે કે શુદ્ધ ધર્મજન્ય ભાગના Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨) સાધને બાધક થતાં નથી પણ અશુદ્ધ ધર્મથી ઉત્પન્ન થતાં ભેગના સાધનો આસક્તિ પણાને લઈ અનર્થ માટે થાય છે. માટે આસક્તિ પુદ્ગલિક વરતુમાં કદી પણ ન કરવી.૧૫૮ાા भोगात्तदिच्छाविरतिः स्कंधभारापनुत्तये ॥ स्कंधान्तरसमारोपस्नसंस्कारविधानतः ॥१५९॥ અર્થ. સંસારિક ભાગ સુખે ભેગવવાથી ભેગની ઈચ્છા નિવૃત્તિ થાય છે, આ વાત ખભા ઉપર રહેલા ભારને ઉતારી બીજા ખભા ઉપર ભાર મુકવા જેવી છે. ઘડીભર વિસામે મળે પણ પાછો તેને તેજ ભાર તે ખભા ઉપર આવે છે. તેવી રીતે ઘડીભર ઈછની નિવૃત્તિ થઈ પણ પાછી તેવીજ ઈચ્છા પ્રગટે છે. કારણકે “તસંસ્કાર ” ભેગના સંસ્કાર વિદ્યમાન હોવાથી ઈચ્છાની નિવૃત્તિ થતી નથી.૧૫લા વિવેચન. આ પાંચમી દષ્ટિમાં સૂક્ષ્મબોધ થવાથી પદ્ગલિક વસ્તુ તરફની આસક્તિ ઘણી ખરી ઓછી થઈ જાય છે. તેમજ ધર્મજન્ય ભેગે પણ અનર્થ દેનાર બને છે. તે પછી પાપજન્મ ભેગો માટે તો શું કહેવું? આ પ્રમાણે આ દષ્ટિવાળે જીવે સમજે છે. તેમજ જાણે છે કે સંસારિક કામ ભેગ ભેગવવાથી કામની ઈચ્છા કદી પણ શાંત થતી નથી. ભેગ ભેગવ્યા પછી જે કામની શાંતિ દેખાય છે તે તો માત્ર કોઈ પણ એક માણસે પિતાના ખભા ઉપર લીધેલો ભાર હલકે કરવા જેમ બીજા ખભા ઉપર રાખે અને આથી થોડીવાર પેલા ખભાને જેમ શાંતિ મળી, પણ પાછી તેના તેજ ખભા ઉપર ભાર મુકવામાં આવે છે. તેવી રીતેવિકજ્ઞાનના અભાવે પુદ્ગલિક વસ્તુમાં સુખ માનવાથી ફરી Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૮૩) ભાગની ઇચ્છા પ્રગટ થાયછે. કારણકે “ai-IT વિધાનત:’ તથા પ્રકારના કર્મબંધને લઇ અનિષ્ટ એવા ભાગના સસ્કાર અનાદ્રિ કાલના પડવાથી તેની ઇચ્છા નિવૃત્તિ પામતીજ નથી. ભાગની ઇચ્છા નિવૃત્તિ પામવા માટે સદ્ગુરૂના સમાગમ તથા અગમબેધ આ બેથીજ સત્યવસ્તુ સમજવામાં આવતાં આપે!આપ ભોગેચ્છા નિવૃત્તિ પામે છે. આ પ્રમાણે પાંચમી ષ્ટિ પૂર્ણ થાય છે. આ દૃષ્ટિમાં અલૈાલ્યાદિ બીન્ન ગુણેા પ્રાપ્ત થાય છે. એમ ચેાગાચાય જણાવે છે. તેજ બતાવે છે કે આ દૃષ્ટિવાળામાં પલતા દ્વાષ ચાલ્યું જાય છે. અને સ્થિરતા ગુણ પ્રગટે છે. ૧. રાગરહિત શરીર અને છે. ૨. હૃદયની કઠોરતા ચાલી જાય છે, ૩. શરીરમાં સારી સુગંધ પ્રસરે છે. ૪. શરીરના મલે-પેશાબ તથા ઝાડા અલ્ય થઈ જાય છે. ૫. ભવ્યતા સારી રીતે દેખાય છે. ૬. તેની ભવ્ય પ્રસન્નમૂર્તિ સને આકર્ષીક થઇ પડે છે. છ. તેના સ્વર સુંદર થઇ જાય છે. ૮. આ માણસની ચેાગમાં પ્રવૃત્તિ થયેલ છે, તેને જણાવનારા આ ગુણે પ્રથમ ચિન્હરૂપ છે. તેની દરેક જીવેાના ઉપર મૈત્યાદિ ભાવના રહે છે. ૯. તેનું અંતઃકરણ પાંચે ઇંદ્રિયાના વિષયેા ઉપર જતુ' નથી. ૧૦ તે અનેક પ્રકારે ધર્મના પ્રભાવ કરે છે. ૧૧. પ્રારભ કરેલા ધના કાર્યને પૂર્ણ કરવાની તેનામાં ધૈય`તા હોય છે. ૧૨. કમ સચેાગે પ્રાપ્ત થયેલા સુખ કે દુઃખ અગર રાગ કે દ્વેષ તેનાથી દબાઈ જતેા નથી. ૧૩. અભિષ્ટ વસ્તુને લાભ તે મેળવી શકે છે. ૧૪. મનુષ્યોને ઘણા પ્રિય થાય છે. ૧૫. તથા દાષાનો નાશ કરનાર હેાય છે. ૧૬. પુલિક દરેક ખખતમાં તૃપ્તિ સતેાષ ધારણ કરનાર તે હાય છે. ૧૭. Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૮૪ ) શાસ્ત્રાનુસારે ચેાગ્ય પ્રવૃત્તિ કરવાવાળે તે હાય છે. ૧૮. વળી તેનાનાં સમભાવવૃત્તિ ઘણી વધારે હાય છે. ૧૯. તે જ્યાં જાય ત્યાં એક બીજામાં રહેલા વેરાના નાશ થઇ જાય છે. ઝગડાએ ઉભા રહેતા નથી. નવા ઉત્પન્ન થતા નથી. ૨૦. તેનામાં સ વ્યાપક બુધ્ધિ પ્રગટ થાય છે–વિશાળ ભાવના પ્રગટ થાય છે. મારા તારાપણું નીકળી જાય છે સ વિશ્વને કુટુંબ ગણેછે. ૨૧. નિષ્પન્ન ચેાગ–ચેાગમાં તે નિપુણ અન્યા છે તેના આ બધા-ચિન્હા લક્ષણે! સમજવા. આ ગુણે! સ્થિરાષ્ટિમાં પ્રગટ થાય છે. ક્ષાયિકસમ્યકત્વની પ્રાપ્તિ થવાથી જડ ચૈતન્યનું જ્ઞાન થતા ઉપરના ગુણે! પ્રાપ્ત થાય છે. અને આગળની ભૂમિ વધવામાં ઘણી ગતિ કરેછે.૧પલા इति श्री पंचमी स्थिरादृष्टि समाप्ताः હવે છઠ્ઠી કાંન્તા દૃષ્ટિ બતાવે છે. कान्तायामेतदन्येषां प्रीतये धारणा परा || अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसास्ति हितोदया || १६० ॥ અર્થ. કાન્તા દૃષ્ટિમાં ઉપર જે ગુણા પાંચમી દૃષ્ટિમાં કહ્યા તે બધા સંપૂર્ણ સમજવા. અહિં તારાની પ્રભા જેવા મેષ સ્થિર હાય છે. તેમજ બીજાઓની પ્રીતિ માટે થાય છે. પણ દ્વેષ માટે થતે નથી. ચેાગના આઠ અંગેા પૈકી અહિં ધારણા ચેાગાંગ છઠ્ઠું પ્રધાન હોય છે. કાઇ વસ્તુ ઉપર ચિત્તની એકાગ્રતા કરવી આનુ નામ ધારણ છે. ચિત્તની ચપળતા ઓછી થઇ જાય છે. અને મનને વિશેષ પ્રકારે સ્થિર કરી શકે છે. આઠ દેષે પૈકી અન્યમુદ્ નામના દોષ Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૮૫) અહિ ચાલ્યો જાય છે. એટલે પ્રસ્તુત ક્રિયા છેડી બીજી કિયા કરવામાં ચિત્તની ચપળતાને લઈ જે હર્ષ થતો હતો તે અહિં મન સ્થિર થવાથી હવે હર્ષ થતું નથી. તેમજ આઠ ગુણો પૈકી છઠો ગુણ મીમાંસા નામને પ્રગટ થાય છે, તેથી નિરંતર હિતના ઉદયવાળી સત્ વિચારશ્રેણી બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે, ૧૬૦ વિવેચન. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં આ જીવ જ્યારે દાખલ થાય છે ત્યારે તેનામાં પાંચમી દષ્ટિમાં જે જે ગુણે બતાવ્યા તે બધા આવી ગયેલા હોય છે. આ ગુણ જ્યારે આવેલા હોય છે ત્યારે નિષ્પન્નયોગ–ગમાં નિપુણ થઈ ગયેલે હેય છે. તેનાજ આ બધાં ચિન્હ-લક્ષણે જણાવ્યા છે. ગમાં નિપુણ થવાથી તેનામાં યોગની સિધિઓ સારી રીતે પ્રાપ્ત થઈ જાય છે. પણ તેમાં ન રાચતાં આ જીવ સારી રીતે આગળ વધે છે. આ દૃષ્ટિમાં બધા તારાની પ્રભા જે સ્થિર હોય છે. રત્નની કાંતિને પ્રકાશ રત્ન જ્યાં હોય તેટલામાં જ આપે છે, વળી તેમાં રજ પડવાથી સહેજ મલીન પણ થાય છે પણ તારાને પ્રકાશ ઘણે લાંબે હાચ છે તેમજ રજથી ઝાંખાશ પણ આવતી નથી. જોકે ચંદ્ર કે સૂર્યના પ્રકાશ જેટલો પ્રકાશ તેજસ્વી તો નથી તો પણ પહેલાની પાંચ દષ્ટિની અપેક્ષાએ ઘણે સારો અને સ્થિર પ્રકાશ છે. આ બોધ પણ સ્થિર તથા ઘણો સુંદર તેમજ ગમે તેવા વિકટ પ્રસંગે આવે છતે પણ પોતાના વ્રત નિયમમાં જરા પણ અતિચાર દેષ લાગવા દેતા નથી. એ સુંદર નિત્યબંધ થાય છે. વળી બે બીજાની પ્રીતિ માટે થાય છે, પણ શ્રેષના માટે થતું નથી, તથા આ Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) દષ્ટિમાં અષ્ટાંગ યોગમાંથી છકે ગાંગ ધારણ પર પ્રધાન પ્રાપ્ત થાય છે. ચિત્ત-મનની એકાગ્રતા દેશ થકી કોઈ વસ્તુમાં થવી તે ધારણું છે “પાર તુ તિ ચિત્તા રિયર વંધન” કોઈ પણ એય વસ્તુમાં ચિત્તને સ્થિર બાંધવું. અર્થાત્ ચિત્તને તે દયેય વસ્તુમાં અમુક અંશે સ્થિર કરવું તે ધારણા છે. આ ધારણાથી ચિત્તની ચપળતા ઘણી ઓછી થઈ જાય છે. આને લઈ અન્યમુદ્ નામનો છટ્ટો દોષ છે તે પણ અહિં ચાલ્યા જાય છે. ચાલુ ધ્યાનના વિષયને છોડી બીજી બાબતમાં હવે હર્ષ કે પ્રવૃત્તિ થતી નથી. આત્મ સ્વરૂપમાં ધારણ કરવાથી હવે બીજી બાબતને તેને પ્રતિભાસ થતો નથી. બીજા કામમાં પ્રવૃત્તિ બંધ થઈ જવાથી તેમજ પ્રથમ દર્શાવેલા આઠ ગુણે તે પિકી આ દષ્ટિમાં છઠ્ઠો ગુણ મીમાંસા નામને પ્રાપ્ત થાય છે. આ વિચારણા નિરંતર આત્મસ્વરૂપવાળી બન્યા રહે છે. તેમજ સવિચારશ્રેણી બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે. અને તેથી નકામા અસ્વસ્થ વિચારો ઉપર અંકુશ આવી જાય છે, આ મીમાંસા ગુણ બહુ લાભ કરનાર થાય છે. કારણકે તવશ્રવણને અંગે થયેલ સૂફમબેધ ગુણ સાથે જ્યારે શુભ વિચારશ્રેણી ચાલવા માંડે છે ત્યારે આ જીવ પ્રગતિમાં ઘણે આગળ વધે છે. અને આ મીમાંસા સભ્ય જ્ઞાનનું ફલ હોવાથી પરિણામે મહોદય–પરમપદને આપનાર થાય છે. ૧૬૦ આ બીનાને સ્પષ્ટ કરે છે. अस्यां तु धर्ममाहात्म्यात्समाचारविशुद्धितः ।। प्रियो भवति भूतानां धर्मैकाग्रमनास्तथा ॥१६॥ Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૮૭) અર્થ. આ કાંતાદૃષ્ટિમાં ધર્મના મહાભ્યને લઈ તથા. આચારની વિશુદ્ધિથી તમામ પ્રાણીઓને પ્રિય થાય છે, તથા ધર્મમાં એકાગ્ર મનવાળો બને છે. a૧૬૧ વિવેચન. આ દૃષ્ટિમાં વર્તતો પ્રાણી એટલો બધે આગળ વધેલ હોય છે કે તે જ્યાં જાય છે ત્યાં તમામ પ્રાણના વેર વિરોધ શાંત થઈ જાય છે. તેમજ ધર્મના અનુષ્ઠાનમાં એટલે બધે પ્રવીણ હોય છે કે તે ધર્મમહાભ્યના કારણને લઈ તથા આચારની વિશુદ્ધિને લઈ જગતના તમામ જીવોને પ્રિય થાય છે. તેમજ ધર્મમાં ઘણે એકાગ્ર ચિત્તવાળે બને છે, જે કામ કરે છે તે સમજણપૂર્વક અમૃતક્રિયા કરે છે, ઘણે આનંદ આવે છે અને ધર્મમાં સ્થિર થાય છે. ૧૫૧ આજ બીના કહે છે. श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते ॥ अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥१६२॥ અર્થ. એ દષ્ટિવાળા જીવનું મન નિરંતરદ્યુત ધર્મે– આગમના રહસ્યને વિચારવામાં લાગેલું હોય છે. પણ આ દષ્ટિવાળાની કાયા છે તે તે બીજા કાર્ય કરવામાં લાગેલી હોય છે. આ “ અ ક્ષમત” વસ્તુતત્ત્વના સ્વરૂપને વિવેચક–પ્રથક કરાના જ્ઞાનને લઈ ભાગો છે તે આ દૃષ્ટિવાળા જીવને સંસારના કારણભૂત થતા નથી. ૧દરા વિવેચન. આ છઠ્ઠી દષ્ટિવાળો જીવ એટલે બધે આગળ વધેલ હોય છે કે તેને પુદ્ગલીક વસ્તુ તરફ ઘણી જ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૮૮) અરૂચિ થઈ ગઈ હોય છે, સંસારમાં રહીને નિલેપ રહેવાની ભાવના ઘણું હોય છે. આને લઈ મૃતધર્મ–આગમ રહ ની મીમાંસા-વિચારણું મનથી નિરંતર કર્યા કરે છે. અને કાયાને બીજા સામાન્ય કામ કરવામાં જોડે છે, જડ ચૈતન્ય તથા ભેગાદિ વસ્તુનું સ્વરૂપ સભ્યપ્રકારે સ્વરૂપને વિવેચક કરનાર–પૃથક કરનાર જ્ઞાનથી એવું તો સરસ રીતે જાણેલ છે કે ઈંદ્રિય સંબંધી ભેગોમાં આસક્તિ ન હોવાથી તેને સંસારનું કારણ બીલકુલ થતા નથી-કર્મબંધનનું કારણ થતા નથી, આ વાતને દૃષ્ટાંત આપી સમજાવે છે કે કોઈ એક સ્ત્રિ પોતાના ઘરના તમામ કામકાજ કરે છે, પણ જ્યારે કામથી મુક્ત થાય છે ત્યારે તેનું મન પિતાના પ્રાણવલભ પતિને મળવાનું રહ્યા કરે છે, તે પ્રમાણે આ દશામાં રહેલે પ્રાણી કદાચ સંસારિક કાર્યો કરે તો પણ તેનું મન કૃતનું વાંચન, શ્રવણ અને મનન તરફ સર્વદા દેરાયેલું રહે છે. આ સુંદર સ્થિતિ પ્રાપ્ત થવાનું કારણ જ્ઞાન ઉપરનો તેનો આદરભાવ અને તેને પ્રાપ્ત થયેલ મિમાંસા ગુણ છે. આને લઈ વિષયભોગે તેને સંસારનું કારણ થતા નથી. ૧દરા આ વાતને દષ્ટાંત આપી સમજાવે છે. मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् ।। तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१६३॥ અર્થ. આ દષ્ટિવાળે પ્રાણી માયાજળને વાસ્તવિક દેખી તેથી જરાપણ મુંઝાઈ ન જતાં તે પાણીની મધ્યમાં થઈને જલ્દી તરી વ્યાઘાત વગર પાર ઉતરી જાય છે. ૧૬૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૮૯) વિવેચન. આ દષ્ટિવાળો પ્રાણી વસ્તુતત્ત્વને સમ્યફપ્રકારે જાણતા હોવાથી પાંચે ઈદ્રિના વિષ-કામગોને “માસમ” ઈંદ્રિજાલના પાણીની માફક જેતે, અને તે પાણીના આવતા મોટા ધોધને જોઈ તેમાં જરા પણ ન મુંઝાતાં તેની મધ્યમાં થઈ શીવ્ર તેના પારને પામિ જાય છે.. યથાશબ્દઉદાહરણ ઉપન્યાસ માટે છે. “માઘમ” ઈંદ્રજાલના પાણીનું વાસ્તવિક જ્ઞાનથવાથી તે પાણીમાં ડુબવારૂપ વ્યાઘાત થવાને સંભવ વિવેકજ્ઞાનને લઈ હવે થતો નથી. ૧૬૩ भोगान्स्वरुपतः पश्यंस्तथा मायोदकोपमान ।। भुंजानोऽपि ह्यसंगः सन् प्रयात्येव परं पदम् ॥१६४॥ અર્થ ભેગોને સ્વરૂપથી “માયો#” ઈંદ્રજાલના પાણીની માફક અસાર જેતો પૂર્વકમના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગને અસંગ રીતે-અલિપ્ત રીતે ભેગવતાં છતાં પણ પરમપદ-મેક્ષમાં ચાલ્યા જાય છે. ૧૬૪ વિવેચન. ઉપરની બાબતને દષ્ટાંતથી સમજાવે છે કે ઈદ્રિય અને અર્થના સંબંધરૂપ ભેગોને વાસ્તવિક આરોપ વગર “તથા” તે પ્રકાર વડે “મા ઇંદ્રજાલ અગર ઝાંઝવાના પાણીની ઉપમાવાળા અસાર એવા ભેગાને–પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલાને અસંગ રીતે–આસક્તિ વગર ભોગવતાં છતાં પરમપદને પામે છે. “અનેfમર્થાત” સ્વાધિન આવેલા ભેગોને આસકિત રહિતપણે ભોગવવાથી કર્મબંધ થતો ન હોવાથી ભરત ચકવતિની માફક કેવલજ્ઞાન સંસાર અવસ્થામાં પામી પરમપદને પામે છે. મે ૧૬૫ 1 Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૯૦) भोगवस्य तु पुनर्न भवोदधिलंघनम् || मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ।। १६५ ।। અ. જે પ્રાણી ભાગેાનેજ પરમતત્ત્વ માને છે તે પ્રાણી કદી પણ સાંસારસમુદ્રને તરી શકતે નથી. છાંત તરીકે જેમ કેાઇ માણસ “માયો’'ઇંદ્રજાલ અથવા ઝાંઝવાના પાણીને સાચું માની તેની અંદર દૃઢ આવેશવાળા કચે માગે બહાર નીકળશે? અંદરજ ઠેકાણેપડી જવાને૧૯પા વિવેચન. આ ચાલુ ષ્ટિવાળા જીવ આ “માયો” ઇંદ્રજાલને કદી સાચી માનતેાજ નથી. તેના હૃદયમાં વાસ્તવિક તત્ત્વજ્ઞાનરૂપી વીજળી લાઈટ પ્રગટ થવાથી ભાગેને ઝાંઝવાના પાણી સમાન માને છે. પણ ભાભિનંદ જીવ ભાગેાને-વિષય સુખાનેજ પરમવરૂપ માની તેમાં પ્રવૃત્તિ કરે છે. તે માણસ આ સ’સારસમુદ્રને કદી પણ તરી શકતા નથી. જેમ કાઇ બુદ્ધિના વિપર્યાસપણાથી-ભ્રમ થવાથી આંઝવાના પાણીને સત્ય માની તેમાં દૃઢઆગ્રહવાળા માણસ તેમાંજ ઠેકાણે પડે છે. તે ઝાંઝવાના પાણીમાંથી બહાર નીકળી શકતા નથી, અને તેમાંજ આખરે ઠેકાણે પડે છે. તે પ્રમાણે ભાગાને, તત્વ માનનારા જીવ તેમાંજ ખુચી જવાથી કદી આત્મકલ્યાણ કરી શકતા નથી. ॥ ૧૬૫ ।। स तत्रैव भयोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् || मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥ १६६॥ અર્થ, માયાદકમાં દૃઢઆગ્રહવાળા પ્રાણી તેમાંજ રિણામે ભયથી ખેદપામતા જેમ સંશયરહિત પડી રહે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૯૧) તેવી રીતે મોક્ષમાર્ગમાં પણ પ્રવૃત્તિ કરનારા જ ભેગરૂપી કાદવમાં મોહિત બની જવાથી આખરે તેમાં જ ખુંચી જાય છે અને મોક્ષનાસુખ હારી જાય છે. એ ૧૬૬ છે વિવેચન. સસમાગમથી આ જીવ આગળ વધતાં વધતાં અગીઆરમાં ગુણઠાણ સુધી પહોંચે છે. પણ અહિં મોહનીય કર્મ પ્રકૃતિને દબાવેલ છે પણ ક્ષય કરેલ નથી આથી ઉપશમણી તથા ગુણઠાણાનો સમય પૂર્ણ થતાં મેહનો પાછો ઉછાળો મારે છે અને પાછા હતા ત્યાંથી પણ નીચે આવે છે. આ પ્રમાણે મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરતાં છતાં ભેગ જબાલ-વિષચગરૂપી કાદવમાં ખેંચી જવાથી પાછા હતા ત્યાં આવે છે. જેમ માદકમાં દ્રઢ આવેશવાળે માણસ ઝાંઝવાના પાણીમાં ભયથી ઉગ પામતો તેમાંજ બેસી રહે છે, જળબુદ્ધિના કારણથી જેમ આ જળમાં ખેંચી જઈ તેમાંજ પડી રહે છે, તેવી રીતે ભોગનું કારણભૂત શરીરાદિ પ્રપંચમાં મોહિત થઈ જવાથી પરિણામે તેમાં જ ખુંચી જાય છે. અને આત્મકલ્યાણ માટે મેક્ષ તરફ કરાતી તેની પ્રવૃત્તિ છુટી જાય છે. અને આખરે ચાર ગતિમાં પરિઅટન કર્યા કરે છે. ૧દદ સારાંશ જણાવે છે – मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् ।। अतस्तत्वसमावेशात्सदैव हि हितोदयः ॥१६७॥ અર્થ. આ દષ્ટિમાં વર્તતા જીવને નિરંતર સવિચાર શુદ્ધ અંતઃકરણના હોવાથી ક્યારે પણ મેહ થતો નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આ કારણથી શુદ્ધ આત્મતત્વના સમાવેશથી નિરંતર આ દષ્ટિમાં આત્મહિતનો જ ઉદય છે. ૧૬ળા વિવેચન. આ દૃષ્ટિમાં વતતા જીવને મીમાંસા-આમતત્ત્વની વિચારણા ઘણું જ હોય છે. રાત દિવસ કર્મથી મુક્ત થવાની જ ભાવના રહ્યા કરે છે. કર્મબંધ થવાના કારણે અને કર્મમુક્ત થવાના કારણોને વિચાર કરે છે. તેમજ માયા મમતા આ જીવને સંસારમાં પાડનાર છે, ફસાવનાર છે, આમ સમજવાથી આ દષ્ટિવાળાને કયારેય મોહ પણ થતો નથી. તેમજ ભવઉદ્વેગ બહુ સારી રીતે થઈ જાય છે. સંસાર ઉપર રાગ નષ્ટપ્રાય થઈ જાય છે. અને કૃતધર્મમાં મન બહુ રહે છે. આ વાતને સમજાવવા હૃદયવલલભ સ્ત્રિનું દૃષ્ટાંત પહેલાં આપેલ છે. જેમ તે સ્ત્રિ પિતાના ઘરના તમામ કામકાજ કરે છે, પણ તે કામથી મુક્ત થતાં પાછું પિતાનું મનપતાના પ્રાણપતિને મળવા ઉત્સુક બને છે તે પ્રમાણે આ દષ્ટિવાળાની બાહ્ય પ્રવૃત્તિ સમજવી. અવસરે પાછું મન આત્મજ્ઞાનની વિચારણમાં અને તેજસાક્ષાતકાર કરવામાં પ્રવૃત્તિ કરે છે. પરિણામે આત્મતત્વ સાક્ષાત્કાર થતાં પરમપદરૂપહિતોદય આ દષ્ટિમાંથતાં વાર લાગતી નથી.i૧૬ળા इतिश्री षष्ठी कांता दृष्टि समाप्ता॥ હવે સાતમી પ્રભાદષ્ટિ કહે છે. ध्यानप्रियापभा येन नास्यां रुगत एव हि ॥ तत्त्वप्रतिपत्तियुता विशेषेण शमान्विता ॥१६८॥ અર્થ. સાતમી પ્રભાદ્રષ્ટિમાં સૂર્યની પ્રભા જેવો બોધ Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૯૩). સ્થિર તથા એકસરખો પ્રકાશ આપે છે. આ દષ્ટિમાં અષ્ટાંગ ગમાંથી સાતમું ગાંગ ધ્યાન પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિ ધ્યાનપ્રિય છે. ચિત્તની એકાગ્રતા કઈ પણ ધ્યેય વસ્તુમાં કરવી, આ દષ્ટિમાં રૂ નામને દેષ સાધ્યબિંદુ શૂન્યવૃત્તિ -શુભ અનુષ્ઠાનને ઉછેદ કરતે લાભકારક નથી એ નિર્ણય કરે. આ દોષ ચાલ્યો જાય છે. અને આમેગ્નતિકારક ધ્યાન ગુણ પ્રાપ્ત થાય છે. અત્યારસુધી આત્મજ્ઞાન સંબંધી વિચારણા હતી હવે આ ગુણ અમલમાં મુકવાની સન્મુખ થાય છે અને આત્મસ્વરૂપમાં કાંઈક રમણતા કરે છે. તેમજ વિશેષે કરી આ દષ્ટિમાં શમસુખ-ચિત્તમાં પરમ શાંતિ-આનંદ પ્રગટે છે. ૧૬૮ વિવેચન. “દયાનકથા પ્રમા” આ શબ્દ એ જણાવે છે કે સાતમી દષ્ટિ પ્રાપ્ત થાય નહિ ત્યાંસુધી ધ્યાન પ્રિય બને નહિ, યથાર્થ સ્થાનની પ્રાપ્તિ તો અહિંજ થાય છે. આ પહેલાની દૃષ્ટિએમાં ધ્યાન ગુણ સામાન્ય પ્રકારે વિચા રણારૂપ જેવો હતો, તે અહિં હવે ખરેખર અમલમાં મુકાય છે. આ દષ્ટિ અપ્રમત્તયતિ કે સાધુઓને હોય છે. મિત્રો, તારા, બલા અને દીપ્રા–આ ચાર દૃષ્ટિ સુધી તે સૂક્ષ્મબોધ વેદ્યસંવેદ્યપદ-જડચૈતન્યનું જ્ઞાન ન હોવાથી શાસ્ત્રકાર મહારાજ તેને પ્રથમ ગુણઠાણું જણાવે છે. હજીસુધી તેનામાં રહેલ મિથ્યાત્વપણું ગયું નથી. જ્યારે પાંચમી સ્થિરાદૃષ્ટિમાં આ જીવ દાખલ થાય છે ત્યારે તેનામાં સમ્યકુત્વ ગુણ પ્રાપ્ત થવા સાથે ચોથા ગુણઠાણની પ્રાપ્તિ થાય છે. અત્યારે આ જીવના હૃદયમાં ધરૂપી વીજળીની લાઈટ ૧૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રગટ થાય છે. જડચતને વિવેક સારી રીતે કરી શકે છે, ભેગોના ખરા સ્વરૂપને સમજે છે, આ કર્મબંધનના કારણભૂત છે એમ બબર જાણે છે. છતાં હજી સુધી તે બાજુથી નિવૃત્તિ કરી શકી નથી. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં આ જીવ આગળ વધે છે, એટલે તેનામાં દેશ વિરતિપણું પાંચમું ગુણઠાણું, સર્વવિરતીપણું છઠું ગુણઠાણું પ્રાપ્ત થાય છે. અહીં શ્રાવક નિલેપ માફક રહી ભેગે ભેગવે છે. પણ પા છે સર્વ વિરતિમાં આગળ આવે છે; સાતમી પ્રભાષ્ટિ તે સર્વ વિરતી વાળાને હોય છે. તે પણ અપ્રમત્ત સાધુને સાતમા ગુણઠાણાથી આગળ વધી આઠમે ક્ષપકશ્રેણું માંડે છે ત્યારે આઠમાંથી માંડી તેરમા ગુણઠાણા સુધી હોય છે. અહીં ક્ષાચિક ભાવના જ્ઞાન દર્શન અને ચારિત્ર પ્રાપ્ત થતાં કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રગટ થાય છે. આ બધે પ્રતાપ ધ્યાનને છે. ચિદમાં ગુણઠાણે શૈલેષી કરણ અવસ્થામાં પૂર્ણ ધ્યાન પ્રાપ્ત થતાં પરમપદ મેળવે છે. આ બીના આઠમી દૃષ્ટિમાં આવશે. આ સાતમી પ્રભાષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેમ લાંબા વખત સુધી સ્થિરપણે એકસરખો પ્રકાશ આપે છે, તેવો આ દષ્ટિમાં બંધ થાય છે. તે મહાલાભનું કારણ થાય છે. એ બધ ધ્યાનનું નિમિત્ત બને છે. કારણ ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા થવી જોઈએ તે આવા એક સરખા ચાલુ બોધથી થઈ શકે છે. વળી આવા તિવ્ર સ્થિર બધથી અન્ય ધર્મના શાસ્ત્રો વાંચે તો પણ તેની વાંચનારના મન ઉપર જરા વિપરીત અસર થતી નથી. પાંચ યમોમાં એટલા બધા આગળ વધેલા હોય છે કે તેઓની પાસે ગમે તેવા Page #210 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૫ ) ફાઇ જવાના વેર વિરાધે! પણ શાંત થઈ જાય છે. આ ષ્ટિમાં અષ્ટાંગયોગ પૈકી સાતમું ધ્યાન નામનું ચે!ગાંગ પ્રાપ્ત થાય છે, અંતમુર્હુત સુધી એક વસ્તુ ઉપર એકાકારવૃત્તિ થવી તેને ધ્યાન કહે છે. धारणा तु क्वचित्ध्येये चित्तस्य स्थिरबंधनं ध्यानंतुविषये तस्मिन्नेक प्रत्यय संततिः એક ધ્યેય–પ્રભુની મૂતિ, કાર, દ્વીકાર વિગેરે જે પેતાને ઈષ્ટ હાય તે ધ્યેય વસ્તુ સામી રાખી તેના ઉપર ધ્યાન કરવું. પ્રથમ તે વસ્તુમાં ચિત્તને સ્થિર કરવું તેનું નામ ધારણા, તે પછી તે વસ્તુમાં ચિત્તની એકાકારવૃત્તિ થવી આનું નામ ધ્યાન. અને તે પછી તે વસ્તુનું ધ્યાન કરતાં તદાકાર-તદરૂપ બની જવું આનુ નામ સમાધિ, જેમ એક પાટીદારે ગુરૂના મુખથી સાંભળ્યું કે ધ્યાનથી સમાધિ અને છે અને તેથી પરમપદ મેક્ષ મળે છે. આ સાંભળીને તેને ધ્યાન કરવાની ભાવના થઈ. અને ગુરૂમહારાજને ધ્યાનની રીતિ ખતાવવા આગ્રહ કર્યાં, ગુરૂશ્રીએ કહ્યું કે “ તારે ધ્યાન કરવું હાય તે! આ ઓરડીમાં બેસી જા. અને તને જે પ્રિય હાય તેનું સ્વરૂપ તારી આંખ સન્મુખ ખડુ કર.” પટેલ કહે છે કે પ્રભુ મને મારી ભેંસ બહુ પ્રિય છે. તેા ભલે તેને તારી આંખ સન્મુખ ખડી કર અને ધારી ધારીને જોયા કર. અને તે રૂપ બની જા. પરિણામે કેટલાક ટાઈમ ગયા પછી તદાકાર બની ગયા. ગુરૂશ્રીએ તેની પરીક્ષા કરવા કહ્યું કે ભાઈ આ ઓરડીમાંથી બહાર આવ. ત્યારે તે એરડીનું બારણું નાનુ એટલે કેવી રીતે મ્હાર આવે? પણ બાજુમાં વળી નીચેા ઉંચા થઇ સીંગડાવાળું માથું પડખે કરીને બહાર આવ્યેા. એટલે ગુશ્રીએ તેને કહ્યું કે હવે તું 6" ', Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૬) બરાબર ધ્યાન કરવા લાયક થયો છે. પછી પ્રભુનું આલંબન લેતાં પ્રભુસ્વરૂપ બની ગયો. અહિં ભેંસ છે તે ધ્યેય વસ્તુ છે, આજ ભેંસ ઉપર ચિત્તની એકાકાર વૃત્તિ કરવી ભેંસના દરેક અવયવોને ધારી ધારી જેવાં તેનું નામ ધ્યાન છે, અને તેજ ભેંસ સ્વરૂપ પિતાને બની જવું તેનું નામ સમાધિ છે. આ સાતમી પ્રભા દ્રષ્ટિમાં દયાનની પ્રાપ્તિ ઘણું સારી થાય છે. અહિં રૂગ નામને દેષ ચાલ્યા જાય છે. સાધ્યબિંદુન્યવૃત્તિ-સાધ્યબિંદુ-મેક્ષ તેમાં શૂન્યવૃત્તિ હતી–બેદરકાર વૃત્તિ હતી તે અહિં ચાલી જાય છે, તેમજ આઠ ગુણો પૈકી સાતમે ગુણ તત્વપ્રતિપત્તિ નામને અહિં પ્રાપ્ત થાય છે. પ્રથમ તત્વની જે વિચારણા થઈ હતી તે હવે અહિં સત્યતારૂપે સ્વિકારાય છે. સામાન્યથી અમલમાં મુકાય છે. ખરેખર રીતે તો અમલમાં આઠમી દષ્ટિમાં મુકાશે.વળીઅહિં વિશેષ પ્રકારે શમસુખ-શાંતિપ્રધાન સુખ પ્રાપ્ત થાય છે. તેનું મુખ્ય કારણ ધ્યાન-ચિત્તની એકાગ્રતા છે. આ પ્રમાણે આ દૃષ્ટિ સતુપ્રવૃત્તિ પદાવહા–ઉત્તમ પ્રવૃત્તિ પરમપદ સંબંધી, તેને આપનારી છે, મેક્ષ મેળવી આપે છે. ૧૬૮ ध्यान सुखमस्यां तु जितमन्मथसाधनम् ॥ विवेकबलनिर्जातं शमसारं सदैव हि ।। १६९ ॥ અર્થ. જ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ નિરંતર શમ શાંતિ છે સાર પ્રધાન જેમાં, તેમજ જીતી લીધેલ છે ઈન્દ્રિએના સાધનો-શબ્દાદિ વિષયને જેણે એવું આ દષ્ટિમાંધ્યાનથી ઉત્પન્ન થયેલ સુખ છે. ૧૬લા વિવેચન. આ દૃષ્ટિમાં વતતે પ્રાણ ધ્યાનમાં એટલે Page #212 -------------------------------------------------------------------------- ________________ (૧૭) બધે આગળ વધે છે કે ધ્યાન બળથી ઘણાખરા કર્મો તેના ક્ષય થઈ જાય છે. અને અપૂર્વજ્ઞાન પ્રગટ થાય છે. અને આ અપૂર્વ જ્ઞાનના સામર્થ્યથી નિરંતર શિમ શાંતિપ્રધાન એવું સુખ ઉત્પન્ન થાય છે. જ્યારે આત્મામાં પરમશાંતિ ઉત્પન્ન થાય છે અને તેમાં જ મગ્ન બની જાય છે ત્યારે આ પુદ્ગલિક સુખ તેની આગળ એક અંશ માત્ર પણ દેખાતા નથી નકામા દુઃખરૂપજ ભાસે છે. તેમાં સુખ તો છેજ નહિ. પણ બ્રાંતિથી જે સુખ મનાયું છે તે પણ સત્ય સુખ પ્રગટ થતાં આપોઆપ વિલય પામી જાય છે અને ખાત્રી થાય છે કે આ દુઃખ છે પણ સુખ નથી. ૧૬લા સત્ય સુખનું લક્ષણ બતાવે છે. सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् ।। एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥१७०॥ અર્થ. પૂર્વના મહાપુરૂષે સંક્ષેપથી સુખ અને દુઃખનું લક્ષણ-સ્વરૂપ બતાવે છે કે પરવશપણું છે તે તમામ દુ:ખ છે અને આત્મવિશપણું છે તે તમામ સુખ છે. ૧૭૦ વિવેચન. જગતના તમામ જીવો સુખની શોધમાં ફરે છે પણ વાસ્તવિક ખરું સુખ કયાં છે તે વાત શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે, જે જે પુગલિક વસ્તુ પરાધિન છે તેની પૃહા કરવી તેજ મહાદુઃખ છે. તેને મેળવવા અનેક પ્રકારના સાચા ખોટા પ્રપંચે કરવા પડે. દેશ છોડી પરદેશ જવું પડે આ બધું દુઃખ જ છે. પરંતુ પરપુદ્ગલિક વસ્તુમાંથી પૃહાને ખેંચી લઈ નિસ્પૃહી બનવું એજ ખરું Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) સુખ છે. પૂર્વે થયેલા મહાત્માઓ આનેજ ટુંકમાં સુખદુઃખનું લક્ષણ-સ્વરૂપ જણાવે છે. સારાંશ એ છે કે જે જે અંશે ઉપાધિ ઓછી છે તે અંશે સુખ સમજવું. જ્યારે સર્વ ઉપાધિમાંથી મુકત થશે એટલે સંપૂર્ણ સુખ મળતાં વાર નહિ લાગે. એક દુકાનથી આજીવિકા સારી ચાલતી હોય તો બીજી ત્રીજી દુકાને કરી ફોગટની ઉપાધિને વધારશે નહિ. તેથી શાંતિના બદલે અશાંતિજ મળશે. સુખ મળવાની આશાએ એક છતાં બીજી સ્ત્રી કરવાની ઉપાધિ વધારશે તે કદી સુખ તે નહિ મલે, પણ દુઃખના દરીયા તમારા ઉપર આવીને પડશે તે ચોક્કસ માનજો અને આખરે બહુ પશ્ચાતાપ થશે. મે ૧૭૦ આજ બીનાને સ્પષ્ટ કરે છે. पुण्यापेक्षमपि ह्यवं सुखं परवशं स्थितम् ।। ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ॥ १७१ ॥ અર્થ. પુન્યની અપેક્ષાવાળું પણ સુખ ઉક્તનીતિથી પરવશ રહેલું છે તેથી તે દુઃખજ છે, દુઃખના લક્ષણના સંબંધને લઈ તે દુ:ખ ગણાય. ૧૭૧ વિવેચન. પ્રથમ સુખ તથા દુઃખના જે લક્ષણે બતાવ્યાં છે તેમાં પરવશથી દુઃખ થાય છે. આમ જે વાત જણાવી તેના અંગે વાદિ શંકા કરે છે કે પરાધિન જે ભેગની સામગ્રી છે તેના દ્વારા સુખ થાય છે એમ માનવું તે તે બ્રાંતિ છે. તેનાથી તે દુઃખ જ થાય છે. અને તે દુઃખજ છે, પણ પૂર્વે દાન, શીયલ, તપ, જપ વિગેરે કરેલ Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૯) તેના પુન્યથી જેને સુખ મળે છે તેને દુખે કેમ કહે છે? શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે પુણ્યની અપેક્ષાથી પ્રાપ્ત થતું જે સુખ તે પણ પ્રથમ કહી ગયા તે ન્યાયથી દુઃખજ છે. કારણ કે પુન્ય પણ કમ હેવાથી પરજ છે. આત્માથી જે ભિન્ન છે તે બધું પર છે. અને જ્યાં પર છે. ત્યાં દુઃખજ છે. દુઃખનું જે લક્ષણ બાંધ્યું “જાવ ટુ’ તે અહિં છે. માટે પુણ્યની અપેક્ષાવાળું સુખ છે તે પણ પરવશપરાધિનતાવાળું હોવાથી તે દુઃખ જ છે તેમ સમજવું. પરંતુ આત્મધ્યાનથી ઉત્પન્ન થયેલ સુખ તેજ તાત્વિક સુખ છે. બીજાને આધિન ન હોવાથી, તેમજ કર્મના વિયેગથી-કર્મના અભાવથી ઉત્પન્ન થયેલ હોવાથી આજ તાત્વિક સુખ છે તેમ સમજવું. મે ૧૭૨ છે ध्यानं च निर्मले बोधे सदैव हि महात्मनाम् ।। क्षीणपायमलं हेम सदा कल्याणमेव हि ॥१७२।। અર્થ. આ દષ્ટિમાં બોધ નિર્મળ હોવાથી મહાત્મા પુરૂષ-મુનીઓને નિરંતર ધ્યાન હોય છે. જેને મળ નીકળી ગયે છે એવું સ્વર્ણ છે તે નિરંતર કલ્યાણજ કહેવાય છે. વિવેચન. આ પ્રભાષ્ટિમાં સૂર્યની પ્રભા જે સ્થિર તથા નિર્મળ ક્ષપશમથી ઉત્પન્ન થયેલ બંધ હોવાથી આ દષ્ટિવાળા મહાન પુરૂષોને નિરંતર ધ્યાન-સ્વસ્વરૂપમાં રમણતા કરવા રૂપ કાયમ બની રહે છે. સત્યવસ્તુ સમજાયા પછી પરવસ્તુમાં માથું મારવાપણું કદી હોઈ શકે જ નહિ, આ વાતને દષ્ટાંત આપી સમજાવે છે કે જેમાંથી મલક્ષીણ પ્રાપ્ત થઈ ગયે છે એવું સુવર્ણ સદા નિરંતર કલ્યાણ કહેવાય છે–પવિત્ર Page #215 -------------------------------------------------------------------------- ________________ (ર૦૦) ગણાય છે. તે પ્રમાણે આ મહાત્માઓ પણ ક્ષીણપ્રાય મલ થઈ જવાથી નિરંતર કલ્યાણ સ્વરૂપ છે, મુકતપ્રાય છે.૧૭રા सत्प्रवृत्तिपदं चेहाऽसंगानुष्ठानसंज्ञितम् ।। महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७३ ।। અર્થ. આ દૃષ્ટિમાં અસંગાનુષ્ઠાન કેઈ પણ જાતના પુદ્. ગલિક ફલની ઈચ્છા ન રાખવી એવું અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. આ અનુષ્ઠાન સત્ પ્રવૃત્તિપદં-સારી પ્રવૃત્તિ કરાવે છે. તેમજ મહાપથ–મોક્ષમાર્ગ તરફ પ્રયાણને આરંભ થાય છે. અને આનાગામીપદં–સિદ્ધિપદ મેળવી આપે છે. આ બધે પ્રતાપ અસંગાનુકાનને છે. જે ૧૭૩ વિવેચન. આ દષ્ટિ ધ્યાનપ્રિય હોવાથી આ દૃષ્ટિવાળા પ્રાણિ મોટે ભાગે આત્મધ્યાનમાંજ મસ્ત રહે છે. આ જે કિયા છે તે જ અસંગાનુષ્ઠાન છે. કેાઈ પણ જાતના પદુગલિક ફલની ઈચ્છા વગર શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક જે અનુષ્ઠાન થાય છે તે કિયાને અસંગ અનુષ્ઠાન કહે છે આ અનુષ્ઠાન મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવાને સત્ પ્રવૃત્તિ રૂપ છે, તેમજ આગામિપદ પરમપદને આપનાર છે. આ બધે પ્રતાપ અસંગાનુષ્ઠાનને છે. શાસ્ત્રમાં વિષ, ગરલ, અન હેતુ, તહેતુ અને અમૃતાનુષ્ઠાન આ પ્રમાણે પાંચ પ્રકારના અનુષ્ઠાને પણ બતાવેલ છે. વળી હરિભદ્રસૂરિ ડશ ગ્રંથમાં બીજી રીતે ચાર પ્રકારના અનુષ્ઠાને બતાવે છે. પ્રીતિ, ભકિત, વચન અને અસંગ અનુષ્ઠાન, સ્ત્રિનું ભરણ પોષણ જેમ રાગથી કરવામાં આવે છે તેવી રીતે પ્રીતિથી રાગપૂર્વક અનુષ્ઠાન કરવાં તે પ્રીતિ અનુષ્ઠાન Page #216 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૧ ) સમજવું. ૧. માતા પિતાનું ભરણ પોષણ ભકિતથો થાય છે તેવી રીતે ભિકતપૂર્વકના અનુષ્ઠાન કરવાં તે ભકિત અનુષ્ઠાન. ૨. શાસ્ત્ર અથવા શિષ્ટ પુરૂષોની આજ્ઞા પ્રમાણે અનુષ્ટાના કરવાં તે વચન અનુષ્ઠાન. સ્વભાવિક રીતે શિષ્ટ વચનાનુસાર વર્તન થઈ જાય તે અસંગઅનુષ્ઠાન છે. આ ચેાથા પ્રકારના અસંગ અનુષ્ઠાન પર અહિં સ્થિતિ થાય છે. આવી રીતે આઠમી દૃષ્ટિમાં અસ`ગ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. જેમ દંડના પૂર્વ પ્રયાગથી ચક્રનું ભ્રમણ થયા કરે છે, તેમ અસંગ અનુષ્ઠાનમાં સ્વભાવિક રીતે શિષ્યવચનાનુસાર અનુષ્ઠાન થાયછે,આઅનુષ્ઠાનથી અનાગામિપદ્મ-સિદ્ધિપદની પ્રાપ્તિ ઘણી જલદી થાય છે. ।। ૧૭૧ । આ અસંગ અનુષ્ઠાનના નામેા કહે છે. प्रशांतवाहितासंज्ञ विभागपरिक्षयः || शिववर्त्म वाध्वेति योगिभिर्गीयते ह्यदः ॥ १७४॥ અર્થ. આ અસગઅનુષ્ઠાનને સાંખ્યા પ્રશાંતવાહિતા કહે છે. એદ્ધો વિસભાગપરિક્ષયઃ કહે છે. શિવવત્મ શૈવા કહે છે. અને પતંજલી ચેાગમતવાલા તેને ધ્રુવાવા કહે છે. આ પ્રમાણે યાગીએ આ અસંગ અનુષ્ઠાનને જુદા જુદા નામથી પેાતાના દર્શનના અનુસારે કહે છે. ।। ૧૭૪ !! વિવેચન, વસ્તુ એક છે. છતાં જુદા જુદા દનાને લઇ શબ્દોમાંભેદ પડે છે. મૂલવસ્તુતત્વમાં કદિ ભેદ પડતા નથી.પણ ક્રિયાકાંડા-શબ્દોમાં ભેપડેછે. મેાક્ષ મેળવી આપવામાં આસાધારણ કારણ આ અસંગઅનુષ્ઠાન છે આનાથી Page #217 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આ અસંગઅનુષ્ઠાનને બીજાઓ જુદા જુદા નામથી બોલાવે છે તે કહે છે, સાંપે આ અસંગઅનુષ્ઠાનને પ્રશાંતવાહિતા કહે છે. બૌદ્ધો વિભાગ, પરિક્ષય કહે છે. શૈવ શિવવર્મા કહે છે અને પતંજલી વિગેરે ભેગીઓ ધ્રુવાવા-ધ્રુવમાગ કહે છે, આ અસંગ અનુઠાન ક્રિયામાં મહા ઉત્કૃષ્ટ આત્મદશા વર્તતી હોય છે. આ દષ્ટિ આત્મોન્નતિમાં બહુ વિકાસ બતાવે છે. અહિં સાધ્ય –મોક્ષ તદ્દન સ્પષ્ટ રીતે સમીપમાં દેખાય છે. અને ત્યાં પહોંચી જવા માટે એટલી દઢભાવના થાય છે કે તેના સુખની કલ્પના પાસે દેવલોકના અથવા અનુત્તરવિમાનના સુખપણ કિંમત વગરના લાગે છે. આ દષ્ટિ પરિણામે પરમપદ મેળવી આપે છે. જે ૧૭% છે एतन्प्रसाधयत्याशु यद्योग्यऽस्यां व्यवस्थितः ।। एतत्पदावहैषैव तत्तत्रैतद्विदां मता ।। २७५ ॥ અર્થ. આ દષ્ટિમાં રહેલ યોગી શીવ્ર અસંગઅનુષ્ઠાનને સિદ્ધ કરે છે. આ અસંગ અનુષ્ઠાનને પ્રાપ્ત કરાવનાર આ દૃષ્ટિજ છે. આ દષ્ટિમાંજ આ અસંગ અનુષ્ઠાન તેના જાણકારોને ઈષ્ટ છે. ૧૭૫ છે વિવેચન. આદષ્ટિબહુ ઉન્નતદશા પ્રાપ્ત કરેલ અપ્રમત્ત યતિનેજ હોઈ શકે છે, અને આ અપ્રમત્ત યતિ ઘણોજલદી સાધ્ય –મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, આસ્થિતિ પ્રાપ્ત કરાવનાર આ અસંગ અનુષ્ઠાન છે. આગળ કહ્યા મુજબ અનાગામિપદ-પરમપદને આજ અનુષ્ઠાન મેલવી આપે છે. અને આ અસંગઅનુષ્ઠાન આ દૃષ્ટિમાં રહેલે ગજ મેળવી શકે છે. એમ આ અસંગ Page #218 -------------------------------------------------------------------------- ________________ (૨૦૧૩) અનુષ્ઠાનને જાણનારા જણાવે છે. સારાંશ એ છે કે આટલી હદે જ્યારે આ જીવ આગળ આવે છે ત્યારે પુદ્ગલિકભાવ તરફ તેની વૃત્તિ તદ્દન નીકળી જાય છે. અને પરમપદ મેળવવાનીજ તાલાવેલી લાગેલ હોય છે. અને આને લઈ અસંગઅનુષ્ઠાન કરે છે અને આ અસંગ અનુષ્ઠાનના પ્રતાપે પરમપદને મેળવી સચિદાનંદ સ્વરૂપ આત્મામાં પરમશાંતિને અનુભવ કરતાં મુક્ત બની જાય છે. મે ૧૭૫ છે इतिश्री सप्तमी प्रभादृष्टि समाप्ता હવે આઠમી પરાદષ્ટિ કહે છે. समाधिनिष्ठा तु परा तदासंगविवर्जिता ॥ सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥१७६॥ અર્થ. આ આઠમી પરા નામની દષ્ટિ સમાધિનિષ્ઠા આત્મસ્વરૂપમાં રમણતા રાત દિવસ તેમાં તત્પર રહે છે. અહિં સંસાર ઉપર મમત્વ રાખવારૂપ આસંગ નામનો આઠમો દેય ચાલ્યા જાય છે. અને આઠમો ગુણ પ્રવૃત્તિ નામને પ્રગટ થાય છે. આ દષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જેવા સૂક્ષ્મબોધ થાય છે. આ સૂક્ષ્મજોધને લઈ ચિત્તની એકાગ્રતા સારી રીતે થાય છે. આને લઈ આત્મભાવમાં સંપૂર્ણપણે પ્રવર્તન થાય છે. અને અહિં નિરાશીભાવ પ્રાપ્ત થાય છે. સંકલ્પવિકલ્પનો પણ અભાવ થાય છે. ૧૭૬ વિવેચન. સમાધિનિષ્ઠા પરા નામની આઠમી દષ્ટિ છે. વેગનું આ આઠમું અંગ છે સમાધિ કહેતાં ધ્યાન વિશેષનું ફલ તેને સમાધિ કહે છે, પતંજલી રૂષી યોગશાસ્ત્રમાં Page #219 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) જણાવે છે કે, ધ્યેય વસ્તુમાં એક દેશથી ચિત્તનું બંધન કરવું, તે ધારણું છે. અને તેજ દયેય વસ્તુમાં ચિત્તની એકતારવૃત્તિ તેને ધ્યાન કહે છે. અને તેજ ધ્યેય વસ્તુમાં તેજ અર્થમાત્રનનિર્ભસથવો–તદાકારરૂપ થવું તેને સમાધિ કહે છે. જેના દર્શનકાર પણ સમાધિ તેનેજ કહે છે. શુદ્ધઆત્મસ્વરૂપને પ્રાપ્ત થવું-પરમાત્મસ્વરૂપ બની જવું તે. અભિધાન ચિંતામણિ કોષમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજ શ્રી જણાવે છે કે, समाधिस्तुतदेवार्थ मात्राभासकरूपकम् ॥ एवं योगोयमाद्यंगैरष्टभिः संमतोऽष्टधा ।। १ ॥ અર્થ એચ તરીકે જે પદાર્થ સામે રાખેલ છે. તેજ પદાર્થ માત્રને આભાસ થવ-અર્થાત્ તે પદાર્થ સ્વરૂપ ધ્યાતા બની જાય તેનું નામ સમાધિ, બાહ્ય આલંબન છેડી પરમાત્મસ્વરૂપનું અગર તેઓશ્રીના ગુણોનું આલંબન લેતાં પરમાત્મરૂપ જે બની જવું તેનું નામ સમાધિ કહે છે. ખરી સમાધિ તો ચૌદમે ગુણઠાણે શૈલેષી કરણ અવસ્થામાં મન વચન અને કાયાના ચગેનું રૂંધન કરી પરમાત્મસ્વરૂપ ઘાતિ અને અઘાતિ કર્મક્ષય કરી જ્યારે બને છે તે ખરેખરી સમાધિ સમજવી. તેરમા ગુણ ઠાણે ઘાતિકમનો ક્ષય કરી કેવલજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે તે પણ એક સમાધિ છે. આત્મસ્વરૂપમાં સ્થિર થવું, કેઈપણ પ્રકારના સંક૯પ વિક૯પ વિચારો આવવા દેવા નહિ સ્વરૂપ મગ્ન થવું તે સમાધિ જાણવી. આ દૃષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જે સૂક્ષ્મબોધ થાય છે. અને આ બેધ સતત ચાલુ રહે Page #220 -------------------------------------------------------------------------- ________________ (ર૦૫) છે. સૂર્યની કાંતિ પિઠે આંખને આંજી દેનાર થતો નથી. પરંતુ શાંતિ આપનાર થાય છે. અહીં આઠમે ગુણ પ્રવૃત્તિ નામને પ્રાપ્ત થાય છે. અને આત્મગુણમાં સંપૂર્ણપણે પ્રવર્તન થાય છે. આના પહેલાંની દૃષ્ટિમાં જે પ્રતિપત્તિ તત્વબોધના અંગે થઈ હતી તે પરિપૂર્ણ રીતે અમલમાં મુકાણી નહતી તે અહીં પ્રવૃતિમાં પરિપૂર્ણ રીતે મુકાય છે. અહિં આઠ દોષો પૈકી આઠમે આસંગ દેષ–સંસાર ઉપર મમત્વભાવ-આસકિતરૂપ તે અહિં ચાલ્યો જાય છે. આ દેષ જવાથી સમાધિ-આત્મ સ્વરૂપમાં પ્રવૃત્તિ કરવારૂપ પ્રાપ્ત થાય છે. ચંદન ગંધને ન્યાયથી, જેમ ચંદનને વાસ ચારે કેર સુગંધને ફેલાવે છે, તેવી રીતે આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીના વચનને વિલાસ તેના શરીરનો ગંધ અને તેનું સર્વ વર્તન ચંદનની વાસની જેમ સર્વત્ર સુગંધ વિસ્તારનાર થાય છે. એટલે તેની આજુબાજુનું વાતાવરણ પણ તેના ગુણને વિસ્તારનાર થઈ પડે છે. “તદુત્તરાયા સંક૯પવાળા ચિત્તના અભાવને લઈ સંસાર તરફની પ્રવૃત્તિથી ઉત્તીર્ણ થઈ મુકત થઈને નિરાશીભાવ પ્રાપ્ત થતાં પરિણામે પરમપદને પ્રાપ્ત કરે છે. ૧૭૬ निराचारपदोह्यस्यामतिचारविवर्जितः ॥ आरुढारोहणा भाव गति वश्वस्य चेष्टितम् ॥१७७॥ અર્થ. આ પરાષ્ટિમાં રહેલ માહાત્માને કેઈ પણ પ્રકારના આચારે પ્રતિક્રમણ દેવવંદન વિગેરે હોતા નથી. કારણકે અતિચારાદિ દે તેઓને લાગતા નથી, તેમજ ઉપશમ કે ક્ષપકશ્રેણ ઉપર આરોહણ કરવામાં આવે છે Page #221 -------------------------------------------------------------------------- ________________ (૨૦૬) તે પ્રમાણે આ દૃષ્ટિમાં રહેલ પ્રાણુની ચેષ્ટા એક પ્રકારની ગુણશ્રેણું ઉપર આરોહણ જેવી હોય છે. ૧૭૭ના વિવેચન. આ પરાદષ્ટિવાળો યોગી આઠમા ગુણઠાણાથી માંડી ચઉદમાં ગુણઠાણું સુધી પહોંચે છે. અને ક્ષાયિક ભાવના જ્ઞાનદર્શન ચરિત્રાદિ ગુણો પ્રગટ થાય છે. અને આત્મીય ગુણમાં પ્રવૃત્તિ કરવારૂપ કિયા અહિં હોય છે. પણ બાહ્ય ક્રિયાઓને અહિં ઉપયોગ હોતો નથી. કારણકે જ્યાં અંતરંગ પ્રવૃત્તિ થતી હોય ત્યાં બાહ્યાચારની જરૂર રહેતી નથી. તેમજ આ દશામાં માનસિક દૂષણ પણ લાગતા નથી. પ્રાપ્ત કરવા લાયક કેવલજ્ઞાન પ્રાપ્ત થવાથી હવે બાહ્ય કેઈપણ જાતને આચાર રહ્યો નથી.તેમજ અતિચાર લાગવાનું કારણ મિથ્યાત્વાદિ પણ ન હોવાથી સૂક્ષ્મદ અહિં લાગતા નથી. વળી જેમ મુનીરાજ ઉપશમ કે ક્ષ૫કશ્રેણીરૂપ પર્વત ઉપર આરોહણ કરે છે. તે પ્રમાણે અહિં પરિણામની ધારાએ આભાના પંડિત વીર્યના ઉલ્લાસથી ગુણશ્રેણી ઉપર આરહણ કરે છે, તેમજ નિરાચારપદ પ્રાપ્ત થવાથી આ મહાત્માની પ્રવૃત્તિ તથા કિયા વિગેરે ભવ ગતિથી ન્યારી હોય છે. જે ૧૭૭ છે આચાર નથી તે ભિક્ષાટન આચાર કેવી રીતે તે કહે છે. रत्नादिशिक्षाम्भ्योऽन्या यथाक्तन्नियोजने ।। तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥१७८॥ અર્થ. રત્નાદિની પરીક્ષા કરવામાં એક નિપુણ માણસ છે. અને બીજે અનિપુણ છે, રત્નને ક્ષાર પુટાદિવડે સુંદર Page #222 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૯) અનાવેલ છે. બધા એક સરખાં દેખાય છે. છતાં જોનારની દૃષ્ટિમાં ભિન્નતા પડે છે, જે રત્નની પરીક્ષામાં નિપુણ છે તેની ષ્ટિ જીદુ' કામ કરશે . અને જે રત્નની પરોક્ષામાં નિપુણ નથી તેની દૃષ્ટિ રત્નને જુદી રીતે જોશે. તે પ્રમાણે:ભિક્ષાદિ આચારક્રિયામિત્રાદિષ્ટિમાં હતી તેજ અહિં છે. છતાં અહિં ફૂલના ભેદને લઈ જુદા રૂપે છે. !! ૧૭૮ ૫ વિવેચન. મિત્રાદિ ષ્ટિમાં જે જે આહારાદિ અર્થે ક્રિયા કરવામાં આવતી હતી તેમાં અમુક અંશે આશીભાવ રહેતા હતા. હવે આ પરા દૃષ્ટિમાં જ્યારે દાખલ થાય છે, ત્યારે તેની ક્રિયાના દેખાવ ઉપરથી તે એક સામાન્ય સાધુના જેવા દેખાય પણ ફૂલમાં ઘણા ભેદ પડે છે. કારણ કે હવે આ મહાત્માનું વર્તન તદ્દન નિરાશી ભાવવાળુ બની જાય છે. આત્મીય વસ્તુસ્થિતિ સમજી ક્રિયા કરનારને અને ગતાનુગતિક રીતે ક્રિયા કરનારને ફળ મળવામાં મેટું અતર હેાય છે. આ વાત દૃષ્ટાંત આપી સમજાવે છે. રત્ન તથા અશ્વની પરીક્ષામાં નિપુણ એવા માણસ કેલવણીથી રત્ન તથા અશ્વને એક જુદાજ રૂપમાં મુકી દે છે. રત્ન તથા અશ્વોને જોનારા એક સરખી રીતે જુએ છે તે!પણ તેના ગુણ દોષના અનુભવીએ તેને જુદા રૂપમાં નીહાળે છે. અને કિંમત પણ જુદી રીતે આંકે છે. તેવી રીતે પ્રતિક્રમણ પડિલેહણાદિ આચાર આષ્ટિવાળાને હાતા નથી, તાપણ આહારાદિ ભિક્ષાના આચાર તેા રહેલ છે. છતાં આ આચાર એટલેા બધા સુંદર હેાય છે કે જેનારની દૃષ્ટિએ મિત્રાદિ દૃષ્ટિમાં રહેલા મુનીએ આહારાદિ માટે પ્રવૃત્તિ કરે છે અને આ પરાષ્ટિમાં રહેલામુનિએ તે પણ આહારાદેિમાટે પ્રવૃત્ત Page #223 -------------------------------------------------------------------------- ________________ (૨૦૮) કરે છે. આ બંનેને દેખાવ બાહ્યદષ્ટિથી એકસરખે લાગશે. પણ ફલના ભેદને લઈ તેમાં ઘણો તફાવત પડે છે. બાહ્ય દૃષ્ટિવાળા તેની કિંમત એકસરખી આંકશે. પણ ગુણદોષના જાણકારે તેની કિંમત જુદા જ પ્રકારે આંકશે. અત્યાર સુધી સાંપરાયિક કર્મનો ક્ષય થતે હતો. કષાય જન્ય કર્મને ક્ષય થાય તે સાંપરાયિક કર્મક્ષય કહેવાય છે. કેવલજ્ઞાન થયા પછી આકર્મો રહેતાં નથી. એટલે હવે તેને ક્ષય કરવા જરૂર રહેતી નથી. પણ હજી ભોપગ્રાહિ કર્મ ચાર રહ્યા છે. આ ચાર કર્મ હોય ત્યાંસુધી મોક્ષ-પરમપદ મળી શકે નહિ. કર્મને આવવાના ચાર મોટા માર્ગો પૈકી મિથ્યાત્વ અવત, અને કપાય આનો ક્ષય થઈ ગયો છે. હવે માત્ર મન, વચન અને કાયાના કેગ રહેલ છે. આનાથી પણ કર્મ ચાલ્યું આવે છે. પણ આ કર્મને ઈર્યા પથિક કર્મ કહે છે. આ કર્મ પ્રથમ સમયે બંધાય, બીજે સમયે ભેગવાય અને ત્રીજે સમયે ખરી જાય છે. આ ભવેપગ્રાહિ કર્મ ભિક્ષા માટે પ્રવૃત્તિ કરતાં ક્ષય થાય છે. પહેલાંની દષ્ટિઓમાં સાં પાયિક કર્મ ક્ષય થતું હતું. હવે ઈપથિક–ચાલવાના અંગે લાગેલ કર્મ તેને પણ ક્ષય અહિં થાય છે. પરિણામે ફરી વખત આ જીવને સંસારમાં આવવું ન પડે એવી રીતે કર્મને દૂર ફેંકી દે છે. જે અનુકમથી કર્મને ફેંકી દઈ આ જીવ આગળ વધે છે તે બીના નીચેના લેકમાં જણાવે છે. જે ૧૭૮ ૫ तन्नियोगात्महात्मेह कृतकृन्यो यथाभवेत् ॥ तथायं धर्मसंन्यास विनियोगात्महामुनिः ॥१७९।। Page #224 -------------------------------------------------------------------------- ________________ (૨૯) એ કરી એ માં બ5 અ , અર્થ. ચિંતામણીરત્નની શોધમાં ફરતો પુણ્યવાન રત્નાવણિક, રત્નની પ્રાપ્તિથી જેમ કૃતકૃત્ય થાય છે તે પ્રમાણે આ અધિકૃત મહામુની ધર્મસંન્યાસ નામના ગની પ્રાપ્તિથી કૃતકૃત્ય થાય છે. ૧૭લા વિવેચન. રત્નની પરીક્ષા કરવામાં બાહોશ થએલા વાણીયાએ પ્રતિજ્ઞા કરી કે રત્નચિંતામણ-મનમાં જે ચિંતવે તે વસ્તુ મળે. આવું રત્ન મળે તોજ લેવું, આ પ્રમાણે નિર્ણય કરી પૃથ્વીને ઘણુ ખરા ભાગે ફરી વળે. આખરે એક પર્વતના ભાગમાં બકરા ચારતા ભરવાડ પાસે આ રત્ન જોયું. અને પરિણામે તે રત્ન ઘણી મહેનતે તેણે તેની પાસેથી મેળવી કૃતાર્થ બને. જેવી રીતે આ પુન્યશાળી રત્નાવણિક રત્ન મેળવી પરમસુખી થાય તેવી રીતે આ પરા દષ્ટિમાં વતત ચેગી ધર્મસંન્યાસ નામના પરમ રત્નરૂપ યેગને પામી પરમ કૃતાથી થાય છે. પરમપદ હવે હાથમાં આવ્યું તેમ સમજે છે. ૧૭ ધર્મસંન્યાસ ગની પ્રાપ્તિ જણાવે છે. द्वितियाऽपूर्वकरणे मुख्योऽयमुपजायते ॥ केवलश्रीस्ततश्चास्य निःसपत्ना सदोदया ।।१८०॥ અર્થ. આ ધર્મસંન્યાસ નામનો રોગ બીજા અપૂર્વ કરણમાં મુખ્યપણે પ્રાપ્ત થાય છે. અને આ ધર્મસંન્યાસ યેગની પ્રાપ્તિ થતાં આ મહાત્મા વિરોધ વગર નિરંતર ઉદયવાળી એવી કેવલજ્ઞાનરૂપી લક્ષમીને મેળવે છે. ૧૮૦ વિવેચન. પ્રથમ અપૂર્વ કરણ, સમ્યકત્વની પ્રાપ્તિ 14 Page #225 -------------------------------------------------------------------------- ________________ (220) ', પ્રથમ થઈ ત્યારે કરવામાં આવેલ હતું. આ ખીના પહેલા જણાવી ગયા છીયે, હવે અહીં આ જીવ સમ્યકત્વની પ્રાપ્તિ કરી દેશિવરતીમેળવી સર્વ વિરતીમાં જ્યારે દાખલ થાય છે, ત્યારે ધર્મસંન્યાસ નામના ચેાગ છેૢ ગુણ ઠાણે પ્રાપ્ત થાય છે. અહિં ગૃહસ્થાશ્રમમાં જે જે દેવપૂજા, પૌષધ વિગેરે ક્રિયા કરતા હતા મલ સાફ કરવા રૂપ, તે અહિં સર્વ વિરતી પ્રાપ્ત થવાથી તેના ત્યાગરૂપ આ ધર્મ સન્યાસ ચેાગ ગાણુ સમજવા. મુખ્ય ધર્મ સન્યાસ યોગ તે આઠમા ગુણુ ઠાણે બીજી અપૂર્વકરણ પ્રાપ્ત થતાં ક્ષપકશ્રેણી માંડી ઘાતી કર્મ જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અંતરાય આ ચાર કર્મને ક્ષય કરી વિરાધ વગરની નિર તર ઉદયવાળી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી પ્રતિપાત વગરની જ્યારે આ મહાત્મા મેળવે છે ત્યારે આ મુખ્ય ચેાગ હાય છે. અહિં હજી મન વચન અને કાયાના યાગ તથા ખીજા સામાન્ય ચાર અઘાતિ કર્માં બાકી રહે છે. આ પ્રમાણે આ દૃષ્ટિમાં જીવ આગળ વધે છે. ૧૮૦ના સિ’હાવલાકન ન્યાયથી કેવલશ્રીના નિશ્ચય કહે છે स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया || चंद्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवत् ॥ १८९ ॥ અર્થ, સ્વાભાવિક ભાવશુદ્ધ પ્રકૃતિ વડે આ જીવ ચંદ્રમાની માફ્ક નિર્મળ રહેલા છે. ચદ્રની ચંદ્રિકાયાના પ્રકાશ માફક વિજ્ઞાન રહેલ છે. અને કેવલજ્ઞાનનું જે આવરણ તે વાદળાની માફ્ક સમજવા. ૫૧૮૧૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૧ ) વિવેચન. જેમ ચંદ્રમા અનાદિ કાળથી નિળ અને શુદ્ધ છે, તેવી રીતે આ જીવ પણ અનાદિકાલથી પેાતાના શુદ્ધ સ્વભાવને લઈ ચંદ્રની માફક પ્રકૃત્યા-સ્વભાવિક નિળ અને ભાવશુદ્ધિથી શુદ્ધ રહેલ છે. તેમજ ચંદ્રમાની જેમ ચદ્રિકા—જયાના પ્રકાશ આ જેમ સ્વભાવ સિદ્ધ અનાદિ કાલને રહેલ છે તે પ્રમાણે જીવની સાથે વિજ્ઞાન વિવેક જ્ઞાન, અનાદિકાલથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ રહેલ છે. તેમજ જેમ ચંદ્રમાના ઉપર મેઘની વાદળી-વાદળાં આવવાથી ચદ્રમાનું શુદ્ધસ્વરૂપ પ્રકાશરૂપ ધર્મને જેમ આચ્છાદિત કરી નાખે છે તેવી રીતે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવલજ્ઞાનરૂપ ધર્મને આ વાદળારૂપી જ્ઞાનાવરણીયાદિ આવરણા દાખી દે છે. આત્મા નું શુદ્ધસ્વરૂપ સચિદાન ́દ રૂપ અનાદિકાલથી આત્મામાં સિદ્ધ છે, તેજ બહાર આવે છે. ઉપરનું આવરણુ ખસી જતાં બાકી આત્મામાં જે ન હેાય તે કદાપિ બહાર આવેજ નહિ. આથી એ જણાવ્યું કે કેવલ શ્રી આત્મામાંજ છે. તેજ આવરણ ખસી જતાં બહાર આવે છે. ૫૧૮૧૫ આ વાત ચાલુ ીનામાં ઘટાવે છે. धातिकर्माभ्रकल्पं तदुक्तयोगानिलाहतेः ॥ यदापैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥ १८२ ॥ અ. ઘાર્તિ કર્યાં વાદળા જેવા છે, ઉપર જણાવેલા ચેોગસંન્યાસરૂપ વાયુના ઉપઘાતથી ઘાતિકરૂપ વાદળ જ્યારે ખસી જાય છે ત્યારે શ્રીમાન એવે! આ આત્મા જ્ઞાન કેવલી સર્વજ્ઞ અને છે. ૧૮૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૨) વિવેચન. પ્રથમ જે બીના જણાવી તેના ઉપાય ઘટાવતાં જણાવે છે કે ઘાતિકર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અતંરાય આ ચાર ઘાતિકર્મ વાદળાં જેવા જાણવા. બીજ અપૂર્વકરણમાં પ્રથમ જણાવી ગયા એવા ધર્મસંન્યાસ નામના ગરૂપ પવનના ઝપાટાથી જેમ વાદળાં ચાલ્યાં જાય છે, તેવી રીતે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલો આ મહાત્મા શ્રેણ સમાપ્ત થતા ઘાતિકર્મરૂપ વાદળાનો નાશ કરી શ્રીમાન્ આ આત્મા આત્મિક પુરૂષાર્થના યોગથી જ્ઞાનકેવલી સર્વજ્ઞ બને છે ૧૮રા આજ વાતને સ્પષ્ટ કરે છે. क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः ।। परं परार्थे संपाद्य ततो योगान्तमश्नुते ॥१८३।। અર્થ. રાગદ્વેષાદિ સકલ દે જેઓના ક્ષય થયા છે એવા, તથા સર્વલબ્ધિઓ રૂપી ફલથી યુક્ત એવા સર્વજ્ઞ પ્રભુ ભવ્ય જીને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવવા રૂપ પર ઉપકાર કરીને પછી નિર્વાણ પામવાના સમયે બસંન્યાસ નામના બીજા ચોગને પ્રાપ્ત કરે છે. ૧૮૩ વિવેચન. ઉપરના શ્લોકમાં સર્વજ્ઞ બને છે તેમ જણાવ્યું છે તે વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે કે જ્યાં સુધી દાનાદિ અંતરાયે તથા હાસ્યાદિ વિગેરે સમગ્ર દેશે ક્ષય ન થાય ત્યાંસુધી કઈ પણ જાતની લબ્ધિઓ, થતી નથી. આ સકલદેષ ક્ષય થવાથી જીન, હિજીન પરમહિજીન વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થતાં સર્વજ્ઞ–સર્વ Page #228 -------------------------------------------------------------------------- ________________ (૨૧૩) દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણનારા બને છે. સર્વ જાતની ઉત્સુકતા મટી જાય છે, અને પરના ભલા ખાતર આ પૃથ્વીતલમાં વિચરતા અનેક ભવ્ય જીવોને સભ્યત્વની પ્રાપ્તિ કરાવી મહાન ઉપકાર કરે છે, તે પછી પરમપદ પામવાની તૈયારીના સમયે સંન્યાસ નામના ગની પ્રાપ્તિ અહિં શરૂ થાય છે. આ રોગ પ્રાપ્ત થતાં હવે શું લાભ મળે છે તે જણાવે છે. ૧૮૩ तत्र दागेव भगवानयोगाद्योगसत्तमात् ॥ भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥१८४॥ અર્થ. તત્ર સંન્યાસ યોગના અંતે શિલેશીકરણ અવસ્થામાં જલદી પાંચ અક્ષર ઉચ્ચારણ કાળ માત્રમાં ભગવાન શેલેશીકરણથી ભવ્યાધિનો ક્ષય કરી નિર્વાણપદને પામે છે. તે ૧૮૪ છે વિવેચન. તેરમાં ગુણઠાણામાં રહી અનેક ભવ્યજીવિના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરાવી તેઓને જડત્યન્યનું સ્વરૂપ સમજાવી મોક્ષમાર્ગના અધિકારી બનાવી તે માર્ગ તરફ લઈ જાય છે. પોતે આત્માનંદમાં મસ્ત રહી સ્વાભાવિક આનંદની પરાકાષ્ઠા અનુભવે છે. એવી ઉત્કૃષ્ટ દશામાં કેટલોક વખત પૃથ્વીતલને પાવન કરી છેવટે શિલેશીકરણ અવસ્થામાં એગસંન્યાસ નામને સામર્થ્ય પ્રાપ્ત થતાં મન, વચન અને કાયાના યોગ ઉપર પૂર્ણ જય મેળવી બાકીના ચાર અઘાતી કર્મો વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યને ક્ષય કરી અગિ અવસ્થા પ્રાપ્ત થતાં ભવવ્યા ધિક્ષય કરી પરમશાંતિ જ્યાં છે એવું નિવૃત્તિસ્થાન પ્રાપ્ત Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪). કરે છે અને ત્યાં સદાકાળ રહે છે, એ સ્થિતિમાંથી ફરી કમેકલેશમય સંસારમાં આવવાનું નથી. અને સંપૂર્ણ તાત્વિક સુખના રસને નિરંતર આસ્વાદ લેવાને છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ આપણા સર્વનું સાધ્ય છે. અને એના માટે આ સર્વ પ્રયત્ન છે. એ સ્થિતિમાં જે આનંદ છે તે વચનથી કહી શકાય તેમ નથી. ૧૮પા મુક્તિમાં નિવૃતાત્મા કેવા હોય છે તે કહે છે. व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशोह्ययम् ।। नाभावो न च नो मुक्तो व्याधिनाऽव्याधितो न च ॥१८॥ અર્થ. જેવી રીતે વ્યાધિથી મુક્ત થયેલ પુરૂષ લોકમાં શાંતિનો અનુભવ કરે છે તેમ મુક્તિમાં આ નિવૃત્તાત્મા પરમ શાંતિનો અનુભવ કરે છે, પણ અભાવરૂપ નથી. તેમજ વ્યાધિથી મુક્ત નથી થશે તેમ પણ નથી. તેમજ પૂર્વે વ્યાધિ વગરને હવે તેમ પણ નથી. વ્યાધિ જવાથી તે અભાવરૂપ બનતા નથી. પણ શાંતિનો અનુભવ કરે છે. તેવી રીતે મુક્તિ માં પરમશાંતિનો અનુભવ કરે છે. ૧૮૬ વિવેચન. કેઈ દર્શનકાર મુતિમાં ગયેલા જીવાત્માને બુઝાઈ ગયેલા દીવા સમાન અભાવરૂપ માને છે. આ મતનું ખંડન કરતાં શાસ્ત્રકાર જણાવે છે કે જેમ લોકમાં કઈ માણસ વ્યાધિને ક્ષય થવાથી જેવી રીતે પરમ શાંતિને પામે છે તેવી રીતે મુક્તિમાં આ જીવાત્મા પરમશાંતિને પામે છે. પણ બુઝાઈ ગયેલા દીવાના અભાવરૂપ બની જતે નથી,તેમ વ્યાધિથી મુક્ત નથી થયે તેમ પણ નથી. વ્યાધિથી Page #230 -------------------------------------------------------------------------- ________________ •વીન II (૨૧૫) મુક્ત થયેલ છે. તેવી રીતે આ જીવ પણ પૂર્વે કર્મ વ્યાધિવાળો હતો તે હમણા કર્મવ્યાધિથી મુકત થઈ મુક્તિમાં પરમશાંતિનો અનુભવ કરે છે. પણ જડરૂપ બનતે નથી આવી મુક્તિ માટે કોઈપણ બુદ્ધિમાન પ્રવૃત્તિ કરેજ નહિ. ૧૮પા આજ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે. भव एव महाव्याधि जन्ममृत्युविकारवान् ।। विचित्रमोहजननस्तीवरागादिवेदनः ॥१८६॥ અર્થ. સંસાર છે તે જ મહાવ્યાધિ છે, અને જન્મ, જરા, મરણ આ બધા વ્યાધિનાવિકારે અને નાના પ્રકારનામેહથી ઉત્પન્ન થતે ગાઢરાગને અનુભવ તે વેદના સમજવી. ૧૮૬ાા વિવેચન.ઉપરના શ્લોકમાં વ્યાધિમુકત પુરૂષ પરમશાંતિને પામે છે એમ જે જણાવ્યું તે અહિં પૂછવામાં આવે છે કે તે વ્યાધિ કઈ જાતની છે? આના ઉત્તરમાં જણાવે છે કે ભવ સંસાર તેજ મહા વ્યાધિ છે કે જેના બળથી આ જીવ ચારગતિની મહાવેદનાને અનુભવ કરે છે. જેમ વ્યાધિથી શરીરમાં અનેક પ્રકારના વિકારે ઉત્પન્ન થાય છે તે પ્રમાણે આ સંસારરૂપી મહા વ્યાધિથી આજીવમાં જન્મ, જરા, મરણ, વિગેરે વિકાર ઉત્પન્ન થાય છે. જેમ વ્યાધિથી માણસ અનેક પ્રકારની વેદનાને અનુભવ કરે છે, તેવી રીતે અહિં મિથ્યાત્વના ઉદયને લઈ સ્પ્રિંસંબંધી ઉત્પન્ન થતાં નાના પ્રકારના વિકારોને ગાઢ જે અનુભવ કરવો છે જેમાં વેદના રહેલી છે. ૧૮૬ मुख्योऽयमात्मनो ऽनादिचित्रकर्मनिदानजः ।। तथानुभवसिद्धत्वात् सर्वप्राणभृतामिति ॥१८७॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬ ) ' અર્થ. ઉપચાર વગરને આ સંસારરૂપી વ્યાધિ જીવને અનાદિ કાળના ભિન્નભિન્ન કર્મના બળથી ઉત્પન્ન થયેલ છે અને આ બીના તમામ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. ૧૮ળા - વિવેચન. આ સંસારને વ્યાધિની ઉપમા જે આપી છે તે કપિત નથી, પણ સત્ય છે. વળી આ સંસારરૂપી વ્યાધિ આ જીવને આજકાલની લાગેલી નથી પણ અનાદિ અનંતકાળની લાગેલી છે. અને આ વ્યાધિ દ્રવ્યકર્મ—અનુદય અવસ્થાવાળા, ભાવકર્મ ઉદય અવસ્થાવાળા ભેદથી ભિન્નભિન્ન કર્મના બળથી ઉત્પન્ન થયેલ છે અને આ બીના જન્મ, જરા, મરણાદિના અનુભવવડે તમામ પ્રાણી ગણ મનુષ્ય,તિર્યંચ,દેવ, નારકાદિ તમામ જીવોને અનુભવ સિદ્ધ વાત છે. ૧૮ળા एतन्मुक्तश्च मुक्तोपि मुख्य एवोपपद्यते ॥ जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥१८८॥ અર્થ. આ ભવ વ્યાધિ વડે જે મુકાણે તેજ વાસ્તવિક મુકત થયે–પરમપદને પામ્ય જાણ. જન્મમરણાદિ દોષ ચાલ્યા જવાથી અદેષપણાને પામે છે. જે ૧૮૮ વિવેચન. કેટલાક મતવાળા સંસારમાં જ જનક વિદેહી વિગેરેને શરીર છતાં મુકત માને છે, વળી કેટલાક દીવાના બુઝાઈ જવા જેવી મુકિત અહીં સંસારમાં માને છે. તેઓને સમજાવતાં ગુરૂશ્રી જણાવે છે કે આનું નામ મુકિત કહેવાય નહિ, પણ આ સંસારરૂપી મહાવ્યાધિ જન્મ, જરા, મરણુદિ દુખેને આપનાર તેનાથી જે મુક્ત થવું, ફરી આ સંસારમાં આવવાપણું ન રહે તે જ ખરેખરી વાસ્તવિક મુકિત કે મુક્ત થયે જાણો. કારણ કે હવે આ જીવનાં જન્મ, જરા, મરણ, Page #232 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૭ ) ચાર ગતિમાં પરિભ્રમણ કરવું આ વિગેરે દોષ! ચાલ્યા જાય છે. અને દોષરહિત અનેછે.સદોષપણું જ્યાંસુધી છે ત્યાંસુધી સંસારછે. દોષરહિતપણું જ્યાં છે ત્યાં પરમપદ-મેાક્ષછે. ૧૮૮ આ અને સ્પષ્ટ કરતાં કહે છે. तत्स्वभावोपमर्देऽपि तत्तत्स्वाभाव्ययोगतः || तस्यैव हि तथाभावा तददोषत्वसंगतिः ॥ १८९ ॥ અ. આત્માના મૂળ સ્વભાવને કર્માંના વેદ નથી ઉપમન-ફ઼ારફેર થયા છતાં પણ તે આત્માના જીવત્વ સ્વભાવ છે તેમાં કાફેર પડતા નથી. “તત્ત્વ દોષસહિત આત્માના એવા સ્વભાવ છે કે પરિણામે દોષરહિત થાય છે,જન્માદિના ત્યાગથી દેોષવાન આત્મા અદોષવાન્ અને છે. ૫૧૮૯ા વિવેચન, ચદ્રમાની માફ્ક આત્માનું શુદ્ધ સ્વરૂપ છતાં પણ વાદળાથી જેમ ચંદ્રનું તેજ દખાય છે તે પ્રમાણે અનાદિકાળના લાગેલા કૅમરૂપ વાદળથી આત્માનું શુદ્ધ સ્વરૂપ દબાઈ જાય છે. અથવા ઉપમન ફાફેર થાય છે. છતાં પણ જન્મ મરણાદિ ભાવ ચાલ્યા જવાથી જીવના તે તે સ્વભાવના સંબંધને લઈ જીવનું તે તે સ્વભાવપણુ-જીવત્વપણું તે કાયમ રહે છે. તેમાં ફેરફાર થતે નથી. તેજ વાત કહે છે કે, “તમ્ય” દોષસહિત એવા આત્માને એવાજ સ્વભાવ છે કે ‘“નવલ” તેજ આત્મા તથામતિ” દ્દોષરહિત થાય છે. ‘તતથતથૈવ તથા માવાત્” આત્માના તથા સ્વભાવને લઈ જન્મ જરા મરણાદિ ભાવના ત્યાગ થવાથી આત્મદોષ રહિત બનેછે.દોષવાળા હોય છે તેજ અદાષવાળા અનેછે. ૧૮૯ "" Page #233 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) આ ઉપરથી વાત અંગીકાર કરવી તે કહે છે. स्वभावोऽस्य स्वभावो यन्निजा सत्तैवतत्त्वतः ॥ भावावधिरयं युक्तो नान्यथाऽतिप्रसंगतः ।।१९०॥ અર્થ. આત્માનું જ સ્વરૂપ તે સ્વભાવ સમજો. પરમાર્થથી તે પિતાની સત્તા–વિદ્યમાનતા તેજ સ્વભાવ છે. આ સ્વભાવ છે તે “માયાવધિ આત્મસ્વરૂપ સુધી છે. બીજી રીતે યુક્ત નથી નહિ તે અતિ પ્રસંગ દોષ આવે ૧૯૦૧ વિવેચન. આ તમામ બીના ઉપરથી એ નિશ્ચય કરવામાં આવ્યું કે શુદ્ધ આત્મ સ્વરૂપે રહેવું આત્માને જે મૂળ સ્વભાવ છે સત્ ચિદાનંદ સ્વરૂપ તે રૂપે બનવું તેનું નામ મુક્ત થયે જાણ, તેજ વાત જણાવે છે કે આત્માનું જે મૂળસ્વરૂપ તેનું નામજ સ્વભાવ છે. પરમાર્થથી પોતાની સત્તા-વિદ્યમાનતા તેજ સ્વભાવ છે. આ સ્વભાવના અંગે ફરી પ્રશ્ન કરવામાં આવે કે સ્વભાવ શું વસ્તુ છે! ઉત્તરમાં આત્માની સત્તા આત્માની સત્તા એટલે શું? ઉત્તરમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ આ પ્રમાણે આ સ્વભાવ-ભાવાવધિ આત્માના શુદ્ધ સ્વરૂપ સુધી વિક૯પ કરી શકાય છે, પછી આગળ વિકલપ કરી શકાતા નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે આત્માને સ્વભાવ જ કહેવું પડશે પણ બીજી રીતે કહેવું વ્યાજબી નહિ ગણાય. શા માટે ! ઉત્તરમાં કહે છે કે અતિ પ્રસંગ દેવ પ્રાપ્ત થાય. કોઈ પણ વસ્તુનું પ્રતિનિયત સ્વરૂપ પછી રહેવા પામે નહિ જેની ઈચ્છામાં આવે તે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ કલ્પી શકશે.આનુંનામ અતિ પ્રસંગદેષજાણ.૧૯૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ (૨૧૯) આ અતિપ્રસંગ દોષ જણાવે છે. अनन्तरक्षणाऽभूतिरात्मभूतेह यस्य तु ॥ तयाऽविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥१९१॥ અર્થ. દરેક પદાર્થોમાં ક્ષણે ક્ષણે ઉત્પત્તિ માનવામાં આવે છે પણ જે વાદિ આત્મરૂપ વર્તમાનક્ષણનેજ ઉત્પત્તિ નું કારણ માની આગળપાછળના ક્ષણોમાં ઉત્પત્તિ માનતો નથી. તેના મનમાં અનંતરક્ષણની અભૂતિ-અનુત્પત્તિ સાથે વર્તમાન ક્ષણભાવને વિરોધ ન હોવાથી આ વર્તમાન ક્ષણ નિત્ય બનશે.અથવાકાયમમાટેઅસ-અવિદ્યમાન થશે. ૧૯૧ાા વિવેચન. પ્રથમ કહ્યા મુજબ આત્મસ્વભાવ આત્માની સત્તા અગર આત્મસ્વરૂપ છે, આમ માનવામાં ન આવે તો અતિપ્રસંગદેષ આવશે. આ વાત અહિં બતાવે છે કે આત્માનું સ્વરૂપ કે આત્માની સત્તા દ્રવ્ય તથા પર્યાવરૂપ છે, નિત્યાનિત્ય સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ છે. આ ઉપયોગે વારંવાર પલટાતા હેવાથી અનિત્ય સ્વરૂપ આત્મા છે. અને મૂળ આત્મ દ્રવ્ય તેમાં ફેરફાર થતું ન હોવાથી આત્મા નિત્ય સ્વરૂપ છે. આ પ્રમાણે આભ દ્રવ્યનું સત્યસ્વરૂપ છતાં આત્માને ક્ષણિક અનિત્ય કે નિત્ય એકાંતથી માન તે એગ્ય ગણાય નહિ બધ્ધદર્શનવાળા આત્માને ક્ષણિક માને છે, અને જે ક્ષણમાં પદાર્થ ઉત્પન્ન થયે તેજ ક્ષણમાં તેની સત્તા છે પણ આગળ પાછળના ક્ષણમાં તે પદાર્થની ઉત્પત્તિ માનવામાં આવતી નથી. વર્તમાન ક્ષણરૂપ આત્મભૂતિ-સત્તા માનવામાં આવે Page #235 -------------------------------------------------------------------------- ________________ (૨૨૦) છે આ વર્તમાન ક્ષણરૂપ પદાર્થને અનંતર ક્ષણની અનુત્પત્તિની સાથે વિરોધ ન હોવાથી તે નિત્ય બની જશે. કારણકે વર્તમાન ક્ષણની માફક સદા અનંતર ક્ષણની અભૂતિ -અનુત્પત્તિ પણ બેઠેલ છે અથવા જે વર્તમાન ક્ષણરૂપ પદાર્થ કાયમ માટે નથી તે પછી અનંતર ક્ષણની ઉત્પત્તિની વાતજ કયાં રહે છે ? અનંતર ક્ષણને વર્તમાનક્ષણ ગ્રસી લે છે–ખાઈ જાય છે. વર્તમાન હોય તેજ અનંતર ક્ષણ હોય છે–પણ જ્યાં વર્તમાનક્ષણ નથી ત્યાં અનંતર ક્ષણ પણ હેતું નથી. આ બાધમતની માન્યતાવાળા પાંચ લેક ખાસ વિચારવા જેવા છે. ધીમે ધીમે હૃદયમાં ઉતરશે. ૧૯૧ બૌદની હેલ વાતને દૂર કરતાં કહે છે. स एव न भवत्येतदन्यथा भवतीतिवत् ॥ विरुद्धं तन्नयादेव तदुत्पत्त्यादितस्तथा ॥१९२॥ અર્થ. બધદર્શનકાર કહે છે કે બીજા સમયે તે પદાર્થ નથી, અહિં શાસ્ત્રકાર તેને પુછે છે કે તે પદાર્થ નથી એટલે કયાં ગયે ? તે કહે છે કે અન્યથા થાય છે– બીજા રૂપે બને છે. અહિં ઉત્તર આપે છે કે બોધિમતનું આ કહેવું વિરૂદ્ધ છે. જે તે પદાર્થ છે તો અન્યથા કેમ થાય ? અને જે તે અન્યથા છે તો પછી તે પદાર્થ છે એમ કેમ કહેવાય ? આ વિરૂદ્ધતા સમજવી. વળી તે અભાવની ઉત્પત્તિ પણ કેમ થાય? આ પણ વિરૂદ્ધ જ છે. ૧૨ા વિવેચન. બોદ્ધદર્શનકાર પદાર્થને ક્ષણિક માને છે. અને બીજે સમયે તેને નાશ માને છે. છતાં જોવામાં તો Page #236 -------------------------------------------------------------------------- ________________ (૨૧) તેને તેજ આવે છે આનો ઉત્તર તેઓ એમ આપે છે કે તેના જે દેખાય છે. બાકી તેતો બીજે ક્ષણેજ નાશ પામી ગયો. માટે તેઓ કહે છે કે બીજે ક્ષણે “રસ પથ ન મતિ તે પદાર્થ નથી રહેતે-અભાવરૂપ બન્યો. શાસ્ત્રકાર તેને પુછે છે કે તેનું શું થયું તે કહે છે કે અન્યથા ભવતિ બીજરૂપે બળે. અહીં શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે આ ઔધ દર્શનકારનું કહેવું પરસ્પર વિરૂદ્ધ છે. મારી મા વાંઝણી છે એના જેવું છે. “હિરાઘવચમાથા ૩ન્યથા ૨૬ માતિ ચંર જે તે પદાર્થ છે. તે અન્યથા કેમ બને? અને અન્યથા બીજી રીતે છે–અભાવરૂપે છે તો તે પદાર્થ છે એમ કેમ બને? આ બીના “ ઘર જ મવતિ” તેની સમાન છે તે જ કહે છે. જે તેજ છે તો પછી કેમ ન હોય ? જે નથી તે પછી તે કેવી રીતે હોઈ શકે? આ બધી બીના પરસ્પર વિરૂદ્ધ છે. આ બધાનો નિચોલ-રહસ્ય કહે છે. “તપાદિત: ”અભાવની ઉત્પત્તિ થતી જ નથી અને થાય છે તે વિરૂદ્ધ છે. ૧૯૨ા આજ વસ્તુને સ્પષ્ટ કરે છે. सतोऽसत्वे तदुत्पाद स्ततो नाशोऽपि तस्य यत् ॥ तन्नष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः ॥१९३॥ અર્થ. વિદ્યમાન પદાર્થને અસત્ અંગિકાર કરે છતે. અસતને ઉત્પાદ થયો. તતઃ ઉત્પાદથી અસત્વને ફરી પાછો ભાવ થશે અને કાયમ નાશ અંગીકાર કરે છતે સતત સ્થિતિ-પદાર્થની સ્થિતિ નહિ રહે. ઈચ્છિત ક્ષણે પણ તે પદાર્થ નાશ પામી જશે. ૧લ્લા Page #237 -------------------------------------------------------------------------- ________________ (રર) વિવેચન. દરેક વસ્તુ અપેક્ષાવાળી છે. સ્યાદ્વાદ છે. આ સ્યાદ્વાદને છોડી એકાંતવાદ માનવામાં આવે તો લેકમાં હાંસી પાત્ર તે માણસ બને છે. દ્રવ્યથી વસ્તુ નિત્ય છે અને પર્યાયથી વસ્તુ અનિત્ય છે એમ માનવામાં આવે તો આગળ બતાવવામાં આવતા દોષ લાગવા સંભવ રહે નહિ. રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ આ વિગેરે પર્યાયે ક્ષણે ક્ષણે પલટાય છે. આ વાત અમુક અંશે ખરી છે. પણ પર્યાનો અમુક અંશે ફારફેર થવાથી સર્વથા પદાર્થો નાશ પામી જતા નથી. આજ વાતને અંગે કહે છે કે “પણ ન મસિ” આ વચનને અનુસારે વિદ્યમાન પદાર્થોને અભાવ અંગીકાર કરે છતે “વહુ અસત્વને ઉત્પાદ ઉત્પતિ મનાણી ત:, અસત્વના ઉત્પાદથી ફરી અસત્વો નાશ પણ મના. તેમજ જે ઉત્પત્તિવાળું હોય છે તે અનિત્ય હોય છે. આ પ્રમાણે નાશ પામતા એવા “સત્ય” પદાર્થને પુનર્ભવ થાય છે તેજ રૂપથી, નહિ તો અસત્વને વિનાશ બની શકે જ નહિ. વાદી કહે છે કે નાશ છે તે નાશરૂપથી રહેલ છે. તેમજ આગળ અને પાછળ અવસ્થિત છે. આ પ્રમાણે આ શંકા કરે તે તેને ઉત્તર આપે છે કે “સા-” નિરંતર નાશ અંગીકાર કરે છતે ન તત્ સ્થિતિ–વિવક્ષિત ક્ષણે, ઈરિછત અવસરે નાશની “ રિતિ” વિદ્યમાનતા ટકી શકવાની નથી. સ્થિતિના ટાઈમે પણ પદાર્થ નાશરૂપેજ રહેલ છે. કારણ કે પદાર્થ સ્વરૂપે સ્થિતતો નથી નાશરૂપે રહેલ હોવાથી. ૧૯૩ાા स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ ॥ युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः॥१९४|| Page #238 -------------------------------------------------------------------------- ________________ (૨૨૩) અર્થ. સઃ નારા ક્ષણ સ્થિતિધર્મવાળો જે માનશે. તો તે ભાવરૂપજ બને. વિદ્યમાનતા વસ્તુની હોય છે, નાશ-અવસ્તુની વિદ્યમાનતા હેતી નથી. બીજા ત્રીજાદિ ક્ષણમાં પણ તે નાશની સ્થિતિ રહે છે તે જ ક્ષણ સ્થિતિ ધર્મતા ચાલુ પદાર્થને ઘટી શકે છે અને આ પ્રમાણે થયે તે ઉકત બીનાનું ઉલ્લંઘન થતું નથી. ૧૯૪ વિવેચન. વાદિ બોધ દશનકાર કહે છે કે દરેક પદાર્થ એક ક્ષણ સુધી રહે છે. તે પ્રમાણે નાશ પણ એક ક્ષણ ધર્મવાળો છે, અહિં ઉત્તર આપતાં શાસ્ત્રકાર કહે છે કે એક ક્ષણ સ્થિતિ ધર્મવાળે નાશ માનશે તો તે ભાવજ થ, ધર્મ હોવાથી તે ધમ બન્ય. અને જે ધમી હોય તેજ અમુક ક્ષણ ટકી શકે છે બાકી નાશ અભાવરૂપ હોય છે તે અમુક ટાઈમ ટકતો નથી. પણ કાયમ માટે તેને અભાવજ હોય છે. જેમ સસલાના શીંગડાં, આકાશનું પુપ, વંધ્યાનો પુત્ર, આ બધા અભાવો ત્રિકાલાવચ્છિન્ન હોય છે પણ ક્ષણ સ્થિતિ ધર્માવચ્છિન્ન હોતા નથી, છતાં પણ બીજા ત્રીજા આદિ ક્ષણમાં નાશની વિદ્યમાનતા માનશે તો જ આ ચાલુ પદાર્થને ક્ષણ સ્થિતિ ધર્મતા ઘટી શકશે. અને આ પ્રમાણે માનશે તો જ ક્ષણ સ્થિતિ ધર્મતા તો કહી ગયા તેનું ઉલ્લંઘન થશે નહિ. સારાંશ એ છે કે પદાર્થ ક્ષણિક માનવો છે. અને બીજા ક્ષણે પદાર્થનો અભાવ માની પાછે તેને ઉત્પાદ માનવો છે. અભાવની ઉત્પત્તિ કદી થઈ શકતી નથી, છતાં પણ બીજે ક્ષણે પદાર્થ એવોજ જોવામાં પ્રત્યક્ષ પ્રમાણથી આવતો હોવાથી તે બૌદ્ધદર્શનકારને બીજે Page #239 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪ ) ક્ષણે નાશ પામેલ પટ્ટાને ફરી ઉત્પન્ન થવાની પ્રત્યક્ષ વિરૂદ્ધ કલ્પના કરવી પડી. ૫૧૯૪ા આ કેવી રીતે તે બતાવે છે. क्षणस्थितौ तदैवास्य नास्थितिर्युक्तयसंगतेः ॥ नपश्चादपि सेत्येवं सतोऽसत्वं व्यवस्थितम् ।। ९९५ ।। અ. પદાને ક્ષણ સ્થિતિવાળા માને તે વિવક્ષિત ક્ષણમાં આ પદાની અસ્થિતિ નથી, પણ વિદ્યમાનતાજ છે. યુક્તિની અસંગતિ નથી, ચુક્તિ બતાવે છે, પહેલા ક્ષણે સત્વ, બીજા ક્ષણે અસત્ય, ત્રીજા ક્ષણે અસત્વના અભાવરૂપ સત્વપૂણું પ્રાપ્ત થાય છે. “શ્રાપિ” બીજા ક્ષણમાં પણ અસ્થિતિ નથી, બીજા ક્ષણમાં પણ પદા વિદ્યમાન છે. સતોસલે ’વિદ્યમાન પદાર્થને અસત્ માને તે ખીજા ક્ષણમાં અસટ્ના ઉત્પાદ થવાથી સત્યપણુંજ પ્રાપ્ત થાય છે આજ વાતનું અનુવર્તન થયા કરે છે. ૧૫ા 66 વિવેચન, ઐશ્વ દર્શનકાર દરેક પદાને ક્ષણસ્થિતિવાળા માને છે, બીજે ક્ષણે દરેક પદાર્થના નાશ થાય છે અને ત્રીજે ક્ષણે ફ્રી પદ્માની ઉત્પત્તિ માને છે. આ કલ્પના તેની અજ્ઞાનતાજ જણાવે છે, બીજે ક્ષણે તેના તેજ પદાથ જોવામાં આવે છે, પણ નાશ પામતા કાઈ જોઈ શકતુંજ નથી. આજ વાત જણાવે છે કે પદાર્થને ક્ષસ્થિતિવાળા માને છતે વિવાક્ષત ક્ષણે આ પદાર્થીની અસ્થિતિ નથી, પણ વિદ્યમાનતાજ છે, યુક્તિની અસ'ગતિ નથી પણ યુક્તિથી આ વાત જણાવે છે કે ત્રીજા ક્ષણે Page #240 -------------------------------------------------------------------------- ________________ (૨૫) અસત્વના અભાવરૂપ સત્વરૂપ પદાર્થની સ્થિતિને વિરોધ આવતું નથી. આ યુકિત છે, તેમજ પશ્ચાતપણું, બીજા ક્ષણમાં પણ અસ્થિતિ નથી. આ વાત અસંગત નથી પણ સંગતજ છે. ત્રીજા ક્ષણમાં અસત્વના અભાવરૂપ સત્વરૂપ પદાર્થની સ્થિતિમાં અસ્થિતિને વિરોધ છે–આ યુતિ છે. સારાંશ જણાવતાં કહે છે કે બૌધ્ધ મતમાં વિદ્યમાન પદાથને બીજે ક્ષણે અભાવ માનવાથી અસત્યપણું પદાર્થમાં તેના કહેવા પ્રમાણે રહે છે. “તતશ્ચ” આ ઉપરથી “રોડરજે તડુત્પર” વિદ્યમાન પદાર્થનું બીજે ક્ષણે અસત્વપણું પ્રાપ્ત થતાં ત્રીજે ક્ષણે પાછા અસત્વને ઉત્પાદ થયે એટલે સત્વપણું પ્રાપ્ત થયું. વળી ચોથા ક્ષણે સત્વનું અસત્વપણું થયું. પાંચમે ક્ષણે પાછું સત્વપણું થયું. આ પ્રમાણે આવતન ચાલ્યા કરશે. પણ ક્ષણ ક્ષયીપણું પદાર્થમાં કદાપિ પ્રાપ્ત થવાનું નથી. વળી આત્માદિ પદાર્થોને ક્ષણિક માનવાથી અંગીકાર કરેલ, વ્રત, તપ, જપ, ધ્યાન વિગેરેનું ફળ કોને મળશે ! આ બધા નકામા થઈ જવાના જે આત્માએ વ્રત, તપ, જપ કરેલ છે તે આત્મા તે કયારને નાશ પામી ગયે, આ તે તમારા કહેવા પ્રમાણે નવીન ઉત્પન્ન થયો, હવે આ આત્માએ વ્રતાદિ નહિ કર્યા છતાં ફળ આને ભેગવવાનું રહ્યું, અને જે આત્માએ વ્રતાદિ કરેલ છે તેને ફળ મળવાનું નથી. તેને તરત મારી ગયે છે. આથી આ બોધ દશનકાર ઉપર ત નાશ – સત્તાસ્થાનમ વિગેરે અનેક દેશે આત્માને નિત્યાનિત્ય નહિ માનવાથી લાગુ પડે છે, આત્મા કથંચિત પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે પણ દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પણ એકલા પચયનયને માનવાથી આત્મ મુક્તતાના 16 Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૬) અભાવરૂપ અનેક દેશે લાગુ પડે છે. હવે સાંખ્યાદિ જે દર્શનકારે આત્માને એકાંતથી નિત્ય માને છે તેને પણ હિતશિક્ષા આપતાં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે. ૧લ્પા નિત્ય પક્ષને આશ્રિ કહે છે. भवभावानिवृतावप्ययुक्ता मुक्तकल्पना ।। एकान्तकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥१९६॥ અર્થ. સંસારિક અવસ્થાની નિવૃત્તિ થયા વગર આ આત્માની મુકત કલ્પના કરવી તે તદ્દન અયુક્ત છે, કારણ આત્માને એકાંતથી એક સ્વભાવ માનેલ હોવાથી આત્માની બે અવસ્થા કયારે પણ થઈ શકે નહિ. ૧૯દ્દા વિવેચન. જેવી રીતે બોદ્ધ દર્શનકાર એકાંતથી આત્માને અનિત્ય માને છે, તેવી રીતે સાંખ્યદર્શનકાર એકાંતથી આત્માને નિત્ય માને છે. જેવી રીતે આત્માને અનિત્ય માનવાથી આત્મા પરમપદ-મુકિત મેળવી શકતો નથી, તેવી રીતે આત્માને નિત્ય સર્વવ્યાપક માનવાથી આત્મા પરમપદ-મુકિતને કદી મેળવી શકતા નથી. આજ વાત જણાવે છે, સાંખ્યમતમાં આત્માને એકાંતમાં નિત્ય, અકર્તા, કતા અને સર્વવ્યાપક માને છે, તેમજ “સાપુતારાના શિરે ફથમાશં નિત્ય નિત્યતાનું લક્ષણ બાંધતાં કહે છે કે જેમાંથી કાંઈપણ ઓછું થતું ન હોય, વળી ઉત્પન્ન થયેલ ન હોય તેમજ સ્થિર એક સ્વભાવવાળું હોય તેને નિત્ય કહે છે. હવે અહિં નિત્ય, સ્થિર જેને ફોરફેર વગરના એક સ્વભાવવાળા આ સંસારી આત્માને સાંખ્ય મતવાળા માને છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ (૨૭) અહીં શાસ્ત્રકાર તેને પુછે છે કે આત્માને એકાંત નિત્ય માને છતે આ જીવની સંસારિક અવસ્થાની નિવૃત્તિ કેવી રીતે થશે? અને કર્મજન્ય સુખ દુઃખાદિકનું કતૃત્વ ભેગવવાપણું પણ કેવી રીતે બનશે ? સ્વરૂપમાં ફેરફાર થયા સિવાય કમનું ભોગવવાપણું બને જ નહિ. અને જે ફેરફાર થાય તો અનિત્ય આત્મા બની જાય. સ્વભાવમાં ફેરફાર થે એનું નામ અનિત્યતા છે. તેમજ પૂર્વના સ્વરૂપને છેડયા વગર આત્માને મુકત પદની કલપના કરવી તે પણ અયુકત છે. એકાંત સ્વભાવવાળા આત્માની બે અવસ્થા સંસારી અવસ્થા, તથા મુકત અવસ્થા કયારે પણ બની શકશે નહિ. અને બે અવસ્થા અંગીકાર કરવામાં આવે તો એકાંત એકસ્વભાવ આત્માન ક૯૫વામાં આવે છે, તેના ઉપર પાણી ફરી વળે છે. ૧૯૬ાા तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् ॥ तत्स्वभावोपमर्दोऽस्य नीत्या ताचिका इष्यताम् ॥१९७॥ અર્થ. અવસ્થા બેને અભાવ માને છતે આ સંસારી તિર્યંચાદિ ભવવાળો, આ ભવપ્રપંચથી મુકત થયેલે, આ વિભાગ જે પડે છે તે નકામે થશે. “હજમાવોમ સંસારિક સ્વભાવના ઉપમનથી–અભાવથી આ આત્માની ન્યાયથી–પારમાર્થિક રીતીથી મુકિત અંગિકાર કરો.૧૭ વિવેચન. ચાર ગતિમાં પર્યટન કરતા જીવોની, મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ સંબંધી સંસારિક એક અવસ્થા અને સંસારિક ભવપ્રપંચ ઉપાધીથી સર્વથા મુકત થવું તે બીજી મુકત અવસ્થા આ બે અવસ્થા માન્યા સિવાય આ Page #243 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮ ) જીવ અષ્ટકર્મ ક્ષય કરી પરમાનંદને પામ્યું, અને આ જીવ ચાર ગતિમાં રજન્ય. આ કથન શબ્દ માત્ર નિરર્થક થશે. કારણકે આ શબ્દોને અર્થ છેજ નહિ. “તત્તથrશ્વમvમ” મુકત સ્વભાવ વડે સંસારિક સ્વભાવનું ઉપમર્દન થાય છે. અર્થાત્ સંસારિક સ્વભાવના ચાલ્યા જવાથી જ મુકત સ્વભાવ પ્રાપ્ત થાય છે, એમ માનવું જ પડશે. આ પ્રમાણે આત્માની ન્યાયથી સંસારિક અવસ્થાને ત્યાગથી મુકત સ્વભાવતા પારમાર્થિક અંગીકાર કરો, અવસ્થાભેદ માનવામાં ન આવે તે પછી કાયમ માટે સંસારિક જીવને મુકત થયો છે તેમ માની લે. અને તેમ માનવામાં આવે તે વ્રત-તપ-જપ ધ્યાન આ વિગેરે કરાતા ધાર્મિક અનુષ્ઠાને મુકિતપદ માટે નકામા થવાના, કારણ કે તમારી માન્યતા પ્રમાણે આત્મા કાયમન મુકત થઈ ગયેલ હોવાથી, ઉક્ત દોષટાળવા ખાતર અવશ્ય બે અવસ્થા માનવી. મે ૧૭ दिक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्तते ।। प्रधानादिनते हेतु स्तदभावान्न तन्नतिः ॥१९८॥ અર્થ.દિદિક્ષા-દહેંઈચ્છા–જેવાની ઈચ્છા,અવિદ્યા–અજ્ઞાન મલ-કર્મ, ભવાધિકાર-સંસારમાં મળેલ કોઈ પણ જાતને અધિકારાદિ આત્મભૂત સ્વાભાવિક વસ્તુ છે, તે મુખ્યત્વે કરી આત્મમાંથી ચાલ્યા જાય છે. આદિદક્ષાદિ છે તે, પ્રધાનાદિ ના પરિણામભૂત આ સંસાર છે તેનું કારણ છે. અને આ દિક્ષાદિ મળેને અભાવ થવાથી પછી પ્રધાનાદિપરિણતી મુકતાત્માને હોતી નથી. પરિણતિની ભિન્નતા તેજ અવસ્થાને ભેદ સમજે. ૧૯૮ Page #244 -------------------------------------------------------------------------- ________________ (૨૨૯) વિવેચન. સાંખ્ય દશનકાર પચીશ તત્ત્વને માને છે તેમાં વીશને પ્રધાનરૂપ માને છે. અને પચીસમે આત્મતત્ત્વ છે. સત્વ, રજસ અને તમે આ ત્રણગુણની સરખી અવસ્થા થવી તેને પ્રકૃતિ કહે છે. આને અવ્યક્ત તથા પ્રધાન પણ કહે છે. આ પ્રધાનથી બુદ્ધિ ઊત્પન્ન થાય છે. આને મહાન પણ કહે છે. આ મહાનથી અહંકાર ઉત્પન્ન થાય છે. અને અહંકારથી સેલ પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. તેજ બતાવે છે, સ્પર્શ, રસ, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર,આ પાંચ જ્ઞાન ઇક્રિયે, ગુદા, લીંગ, વાણી, હાથ અને પગ એ પાંચ કમેઇદ્રિ છે. અગીયારમું મન પાંચતન માત્રા રૂપ રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ પ્રમાણે સેલને ગણ છે પાંચ ભૂત, પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત મળી એકવીશ તત્ત્વ થયા બીજી ત્રણ પ્રકૃતિ બુદ્ધિ અને અહંકાર મળી ચેવીશ તત્ત્વ પ્રધાનરૂપ જાણવા. પચીશમે તત્ત્વ આત્મા છે. આ ચાવીશ તત્ત્વરૂપ પ્રકૃતિને વિયોગ થવો તેનું નામ મોક્ષ માને છે. “ વદરતે મુજસે વૈવાતિઃ પુરુષોતુ.” આ પચીશ તત્ત્વમાં ચોવીશ જડસ્વરૂપ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, છતાં જડસ્વરૂપ એવી પ્રકૃતિ કર્મથી બંધાય છે. અને કર્મથી છુટે પણ છે. પણ આત્મા કર્મથી બંધાતું પણ નથી તેમ છુટતો પણ નથી. જે બંધાયેલ હોય છે તેજ છુટી શકે છે. તો પછી બંધાચેલ કોણ છે? ઉત્તરમાં જડસ્વરૂપ એવી પ્રકૃતિ આત્માના સહવાસથી પ્રકૃતિમાં આત્માનું પ્રતિબિંબ પડવાથી ચૈતન્યરૂપ બની તમામ કામકાજ કરે છે અને કર્મથી પણ બંધાયા છે. અહિં કહેવામાં આવે છે કે આત્મા તે નિલેપ Page #245 -------------------------------------------------------------------------- ________________ (૩૦) જ્ઞાનસ્વરૂપ છે તે પછી આત્માને પ્રકૃતિને સહવાસ કયારે થય? શા કારણે થયે! સચિદાનંદ સ્વરૂપ છતાં પાછળથી જડસ્વરૂપ પ્રકૃતિને સહવાસ શા માટે આત્માને કરે પડે ? પ્રતિબિંબ પડવાથી જડવસ્તુ કદી ચૈતન્ય સ્વરૂપ બને જ નહિ; તેમ આત્માનું કર્તવ્ય કર્મબંધન તથા મુક્ત થવાનું તે જડસ્વરૂપ પ્રકૃતિમાં કદી બને જ નહિ, અને પ્રકૃતિમાં કદી બને તો પણ તેથી આત્મા કર્મમુક્ત થતું નથી. આ વિગેરે અનેક દોષ આત્માને નિત્ય એકસ્વરૂપ માનવાથી આવે છે. તેમજ આત્માની ભિન્ન અવસ્થા સિવાય મુક્ત પણ થતો નથી. આને ઉત્તર સાંખ્ય દશનકાર આપે છે કે, જ્યાં સુધી પ્રધાનાદિની પરિણતિજન્ય આ સંસારનું કારણ વસ્તુને જોવાની ઈચ્છારૂપ દિદક્ષા,અજ્ઞાનતારૂપ અવિદ્યા, સંસારમાં રજળાવનાર કર્મમલ, અને સંસારમાં મલતા અનેક જાતના અધિકાર વિગેરે આત્મભૂત સ્વાભાવિક વસ્તુ વિગેરે મુખ્યત્વે કરી આત્મામાંથી ચાલ્યા જાય છે અને જ્યારે આ દિદક્ષાદિ મળે ચાલ્યા જાય છે ત્યારે મુક્તાત્માને પછી પ્રધાનાદિજન્ય સંસારપરિણતિ હતી જ નથી. ઉત્તર. આ કથન અનુસારે પણ અવસ્થાભેદ સ્પષ્ટ માલુમ પડે છે. ૧૯૮૫ अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते ॥ एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥१९९॥ અર્થ. ઉપર જણાવેલ બીના અંગીકાર કરવામાં ન આવે તો આ પ્રધાનાદિ પરિણતિ નિત્ય બનશે અને આ પ્રધાનાદિ પરિણતિ તેનેજ સંસાર કહેવામાં આવે છે અને આ પ્રમાણે સંસાર જીવને માટે નિત્ય થયે છતે મુકતતાને સંભવે પછી કેવી રીતે થશે ? ૧૯૯૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૧ ) વિવેચન, ઉપરના લેાકમાં દિક્ષાદિમળના અભાવે પ્રધાનાદિ પરિણતિજન્ય સસાર પણ ચાલ્યા જાય છે. આ કથનના અનુસારે અવસ્થા ભેદ અંગીકાર કરવામાં નહિ આવે તે “ વિëનિક્ષ્ય ” આ પ્રધાનાદિ પરિણતિ નિરતર રહેશે. “ સત્તાřિ '' તેથી શું વાંધા આવે છે? વાંધા તે ઘણા આવે છે. “ ના ૨ મયં” આ પ્રધાનાદિ પરિતિ છે તેનેજ સ`સાર કહે છે, પ્રધાનાદિ પરિણતિ મહદાદિરૂપ છે. આ પ્રમાણે ઉત નીતિથી દરેક જીવ માત્રમાં પ્રધાનાદિ પરિણત્તિ નિર'તર રહેવાથી સ`સાર નિત્ય અને છતે કેવી રીતે મુક્તતાનેા સભવ અને ? કારણકે અવસ્થા એજ હેાવાથી. કદી પણુ મુકત થઇ શકાય નહિ. ૫ ૧૯૯૫ अवस्था ततो नो चेन्ननु तत्प्रत्ययः कथम् ॥ भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥ २०० ॥ અ. અવસ્થા પરમાથી પૂર્વાપર ભાવથી ભિન્ન નથી. તે પછી નનુ નિશ્વે કરી અવસ્થાની પ્રતીતિ કેમ થાય છે? વાદિ ઉત્તર આપે છે કે આ પ્રતીતિ ભ્રાંત છે, ખાટી છે, આથી શું? શાસ્ત્રકાર કહે છે કે આ માખતમાં પ્રમાણ છેજ નહિ કે આ પ્રતીતિ ખાટી છે. ॥ ૨૦૦ I વિવેચન. પ્રથમ જણાવી ગયેલ સ'સારી અવસ્થા તથા મુક્ત અવસ્થા આ પ્રમાણે અવસ્થાભેદ જે વાસ્તવિક નજ હાય તે! આ સસારમાં રહેલા તમામ જીવે મુક્ત સ્વરૂપ મની જવા જોઇએ. અગર તમામ જીવા સ’સારી અવસ્થાવાળા કાયમ રહેવા જોઇએ. અને તેમ થાય તે પછી વ્રત, તપ, જપ, ધ્યાન વિગેરે કરવાનું કાંઈપણ કારણ Page #247 -------------------------------------------------------------------------- ________________ (ર૩ર) રહેશે નહિ. પણ તેમ તે નથી. દરેક જીવે ધર્મના અનુઠાને કરે છે. આથી એ નિશ્ચય થાય છે કે કેઈ એક અપૂર્વ વસ્તુ છે કે જેને મેળવવા આ જીવ પ્રયત્ન કરે છે અને તેને મેળવી આ જીવ મુક્ત થાય છે. આથી અવસ્થા વાસ્તવીક ભિન્ન છે, જે તેમ માનવામાં ન આવે તે અવસ્થાવાળી વસ્તુ ન હોવાથી ભિન્નતાની પ્રતીતિ કેમ થાય છે ? ઉત્તર અવસ્થા બેની પ્રતીતિ થાય છે તે ભ્રમીતછે-ટી છે, માટે આ પ્રત્યય વડે શું? શાસ્ત્રકાર જણાવે છે કે આ પ્રત્યય છે તે ભ્રમિત છે, તેમાં પ્રમાણ છેજ નહિ, પ્રમાણ હોય તે જણાવે, આ પ્રત્યય અવસ્થા બેને અંગે થાય છે, તે સત્ય છે, તેમાં શંકા છે જનહિ. તેમજ પ્રમાણ વગર વાત મનાય પણનહિ.૨૦૦ योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् ॥ ततःकि भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥२०॥ અર્થ. ચેગી પુરૂષનું જ્ઞાન છે તે પ્રમાણ છે, તેથી આ પ્રત્યય બ્રાંત છે એમ ખાત્રી થાય છે. શાસ્ત્રકાર કહે છે કે તે ગીજ્ઞાન ભિન્ન અવસ્થાવાળું છે. વાદી તેથી શું કહેવા માગે છે ? શાસ્ત્રકાર તે જ્ઞાન બ્રાંત છે, અન્યથા અબ્રાંત માને છતે સિદ્ધસાધ્યતા છે, અવસ્થા ભેદ સિદ્ધ થાય છે. ૨૦૧ વિવેચન. મેગી મહાત્માઓ સંસારી જી કરતાં એક જુદી અવસ્થા અનુભવે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન, દૂર આસન વિગેરેને જાણતા હોવાથી, તેઓ સંસારી જી કરતાં એક મુક્તપ્રાય અવસ્થા અનુભવે છે, આ ગીન્નાનને પ્રમાણભૂત માનતા હે તે, તે ગીજ્ઞાન તે અવસ્થાતરરૂપ છે. કારણ કે ગીનું પ્રથમ જ્ઞાન હતું તે તે ચાલ્યું Page #248 -------------------------------------------------------------------------- ________________ (૨૩૩) ગયું છે, આ જ્ઞાન તે અવસ્થાંતરરૂપ બીજું છે. “તત:”િ તેથી શું? આથી એ કે આ જ્ઞાન પણ તમારા હીસાબે બ્રાંત થશે અને આ જ્ઞાનને બ્રાંત નહિ માને તે સિદ્ધસાધ્યતા, અમારે જે સાધવાનું હતું તે સિદ્ધ થાય છે–અવસ્થાભેદ પ્રાપ્ત થાય છે, ગૃહસ્થાશ્રમ ત્યાગ કરી સંન્યાસા-- શ્રમ સેવે છે, આ સંન્યાસ આશ્રમમાં પ્રથમ કરતાં ત્રિકાલા વસ્થાયિ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બધી અવસ્થાએ નહિ તે પછી શું કહેવાય? આ અવસ્થા સિદ્ધ થાય તો મુતતા સિદ્ધ થાય છે, અને વ્રત, તપ, જપ, ધ્યાન બધાં સાર્થક બને છે. આ પ્રમાણે આત્મા સંસારિક વ્યાધિથી મુકત થઈ પરમશાંતિરૂપ નિર્વાણ પદને પામે છે, પણ એકાંત અનિત્યાદિ તેમજ એકાંત નિત્યવાદિનામતમાં આ પરમશાંતિરૂપ નિર્વાણ ઘટે જ નહિ, આ બીના પ્રસંગને લઈ જણાવી, પણ હવે પ્રસ્તુત કહીએ છીએ. જગતમાં મુક્તિને વ્યાધિમુત માણસ મેળવે છે, આ બીના જણાવેલ છે, આના અંગે હવે જણાવે છે. ર૦૧ व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि ॥ व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥२०२॥ અર્થ. એક વ્યાધિવાળો માણસ, બીજે વ્યાધિના અભાવવાળે તથા ત્રીજે તેનાથી જુદે વ્યાધિવાળાના પુત્રાદિ, આ જેમ ન્યાયથી વ્યાધિમુક્ત કદાપી પણ ઘટી શક્તા નથી. આ દૃષ્ટાંત જાણ. હવે તેને ઉપનય ઘટાવે છે. ર૦રા વિવેચન. વાસ્તવિક વ્યાધિમુક્ત કોણ કહી શકાય? તે વાત દષ્ટાંત આપી સમજાવે છે કે, જ્યાંસુધી એક માણસ Page #249 -------------------------------------------------------------------------- ________________ (૩૪) અવારનવાર વ્યાધિથી પટકાય છે ત્યાંસુધી તે વ્યાધિમુકત ગણી શકાતું નથી. તેમ બીજે માણસ વ્યાધિના અભાવવાળે છે અને તે મરીને બીજી ગતિમાં ગયે છે તે પણ વ્યાધિમુક્ત ગણી શકાતું નથી, ત્રીજે માણસ વ્યાધિવાલાથી અન્ય છે એટલે તેના પુત્ર, પુત્રી વિગેરે છે. આ પણ વ્યાધિમુક્ત ગણી શકાય નહિ. વાસ્તવિક રીતે આ ત્રણેમાંથી એક પણ સન્યાયથી કયારે પણ વ્યાધિમુક્ત કહી શકાય નહિ. | ૨૦૨ છે ઉપનયની યોજના કરે છેઃ संसारी तदभावो वा तदन्यो वा तथैव हि ॥ मुक्तोऽपि हन्त नो मुक्तो मुख्यवृत्येति तद्विदः ॥२०३। અર્થ. સંસારી પુરૂષ તદભાવ વા પુરૂવને અભાવ માત્ર, તદવા એકાંત લક્ષણ નિત્ય અનિત્યવા આત્મા, તથ્રવહિ શબ્દ યથાઅર્થમાં, યથાદૃષ્ટાંતમાં, આ આત્માને કેઈ સાંખ્યદર્શન જેવા મુકત થયેલ માને છે, તો તેને જણાવે છે કે તે મુખ્યત્વે કરી મુક્ત થયેજ નથી. એમ તેના જાણકારો કહે છે. મારવા વિવેચન. પ્રથમ શ્લોકમાં જણાવેલ બીનાને ચાલુ વાતમાં ઘટાવે છે. જેમ વ્યાધિગ્રસ્ત જીવ તેમ અહિં સંસારી પુરૂષ સમજ. જેમ ત્યાં વ્યાધિવાળાને અભાવ મરણ પામેલ જીવ લીધે તેમ અહિં સંસારી પુરૂષોને અભાવ માત્ર એટલે ઘટપટાદિ જડ વસ્તુ લેવી, જેમ ત્યાં વ્યાધિવાળાથી અન્ય પુત્ર પુત્રી વિગેરે લીધા તેમ અહિં એકાંત લક્ષણ નિત્ય આત્મા અગર અનિત્ય આત્મા લે, તર્થવ Page #250 -------------------------------------------------------------------------- ________________ (૩૫). શબ્દ યથા દષ્ટાંતમાં છે, જેવી રીતે આ સંસારી ત્રણ પ્રકારના પુરૂષે સાંખ્યમતના અનુસાર મુક્ત પદને પામેલાજણાવે છે, સ્વરૂપમાં ફેરફાર ન થવાથી, તેના અંગે શાસ્ત્રકાર જણાવે છે કે મુખ્યતૃત્યા તેઓ મુક્ત પદને પામેલાજ નથી. કારણ કે તે ત્રણે જણમાં મુક્ત શબ્દની પ્રવૃત્તિનું કારણુજ નથી. આ પ્રમાણે મુકત શબ્દના સ્વરૂપને જાણનારા જણાવે છે. જ્યાંસુધી સંસારમાં વ્યાધિગ્રસ્તનું સ્વરૂપ-રહસ્ય જાણવામાં આવશે નહિ ત્યાંસુધી મુક્તપદ કદી મળશે નહિ. ર૦૩ તો પછી મુકત વ્યવસ્થા કેવી રીતે, તે કહે છે. क्षीणव्याधिर्यथा लोके व्याधिमुक्त इति स्थितः ।। भवरोग्येव तु तथा मुक्तस्तंत्रेषु तत्क्षयात् ।।२०४॥ અર્થ. જેને વ્યાધિ ક્ષય થઈ ગયો છે તે માણસ લેકમાં વ્યાધિ મુક્ત છે. “pfafસ્થત:” એ પ્રમાણે કહેવાય છે, તેવી રીતે શાસ્ત્રમાં ભવરોગને ક્ષય થવાથી ભવોગી છે, તેજ વ્યાધિમુકત થયે તેમ કહી શકાય છે. જ્યાંસુધી ભવ્યાધિ છે ત્યાં સુધી મુક્ત કહેવાતું નથી. પારકા વિવેચન. જગતની અંદર જે માણસને હવે ફરી કયારે પણ વ્યાધિ આવવાનો નથી અને જે હતો તે પણ સર્વથા ક્ષય થઈ ગયેલ છે તે જ માણસ વ્યાધિમુક્ત વાસ્તવિક કહી શકાય છે. પણ ફરી વ્યાધિ જે આવવાની હોય તો તે વ્યાધિમુક્ત કહી શકાતો નથી, વ્યાધિના અભાવ વડે તે સ્થિત છે, પણ સ્થાપવા લાયક નથી. તેવી રીતે ભાવગી છે તે જ “તથા મુજ” મુખ્યત્વે કરી સર્વ વ્યાધિથી મુક્ત થાય છે તેમ સમજવું, પણ દિદક્ષાદિ મળવાળો અથવા Page #251 -------------------------------------------------------------------------- ________________ (૨૩૬) પ્રધાનાદિ પરિણતિવાળે જીવ કયારે પણ વ્યાધિમુકત થઈ શકતો નથી, આ બીના શાસ્ત્રોને વિષે અનેક સ્થળે જણવેલ છે કે ભવરોગને ક્ષય થતાં આ જીવ પરમશાંતિરૂપ સત્ ચિદાનંદ સ્વરૂપને પરમતત્ત્વમાં-મુતિમાં અનુભવ કરતે અનાદિ અનંત કાલ શાશ્વતપણે કાયમ રહે છે, પછી ફરી આ સંસારમાં આવવાપણું રહેતું નથી. બીજ બળી ગયા પછી ફરી અંકુરે ઉત્પન્ન થતો નથી, તેવી રીતે કર્મબીજરૂપ અંકુરે બળી જવાથી ફરી સંસારમાં આવવા પણું રહેતું નથી.ર૦૪ પ્રસ્તુત બીના કહી, હવે સર્વ ઉપસંહાર કરે છે. अनेक योगशास्त्रेभ्यः संक्षेपेण समुध्धृतः ॥ दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ।।२०५॥ અર્થ. પતંજલી વિગેરે રૂષીઓના બનાવેલ અનેક રોગશાસ્ત્રો થકી સંક્ષેપવડે ઉધાર કરી દષ્ટિના ભેદો વડે આ પ્રધાનયોગ પોતાની સ્મૃતિ ખાતર અહીં કહેલ છે,પારસ્પા વિવેચન. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ચગદષ્ટિ ગ્રંથને ઉપસંહાર કરતાં જણાવે છે કે આ યોગદષ્ટિ ગ્રંથ પૂર્વના પતંજલી વિગેરે ઋષીઓએ બનાવેલા અનેક એગશાસ્ત્રો થકી ટુંકામાં “મુક્વતઃ ” તેના થકી જુદો કર્યો છે. દુધ થકી જેમ માખણને જુદું કરવામાં આવે છે, તેવી રીતે, દુધ સમાન અનેક રોગશાસ્ત્રો તેના થકી આ ગષ્ટિ ગ્રંથ માખણ સમાન દષ્ટિના ભેદવડે જુદે તારો છે. જેનું સ્વરૂપ પ્રથમ કહેવાઈ ગયું છે એ આ ચેગ અહીં “સધિત મામાનુજમૃત્યર્થ ? આત્માના પોતાના સ્મરણ ખાતર ભુલી ન જવાય તે ખાતર આ Page #252 -------------------------------------------------------------------------- ________________ (૨૩૭) ચોગદષ્ટિ “પર: પ્રધાન યોગ ગ્રંથને ઉધાર કરેલ છેારા બીજું પ્રજન જણાવે છે. कुलादियोगिभेदेन चतुर्धायोगिनो यनः ॥ अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥२०६॥ અર્થ કુલાદિ ગિઓના ભેદો વડે ચાર પ્રકારના ગીઓ સામાન્ય પ્રકારે કહેલ છે “તઃ”આ ગીઓને પરોપકાર આ ગ્રંથથી લેશમાત્ર થવો વિરૂધ નથી૨૦૬ - વિવેચન. આ ગ્રંથ બનાવવાનું કારણ પ્રથમ આત્માની સ્મૃતિ ખાતર જણાવેલ છે. ફરી અહિં બીજું કારણ જણાવે છે કે ગેત્રગિ, કુલગિ, પ્રવૃત ચકાગિ અને નિષ્પન્ન ગિ લક્ષણવડે ચાર પ્રકારના ચોગિઓ સામાન્ય પ્રકારે કહેલ છે. “ગતા” કહેતાં આ કારણથી તથા પ્રકારના કુંલાદિ ચોગિઓની અપેક્ષાએ તેઓને લેશથી પરોપકાર કરે તે વિરૂધ્ધ નથી. યોગિઓ પિતાના સાધમિક ભાઈઓ છે તેઓને ગની પ્રાપ્તિ થાય અને આત્મ કલ્યાણને માગ અંગીકાર કરી આગળ વધી પરમપદ મોક્ષ પરંપરાઓ પ્રાપ્ત કરે. આ એક મહાન પરાકાર છે. આ કારણે આ ગ્રંથ ની રચના પણ સાફલ્યતાવાળી છે. ૨૦૬ कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः ॥ योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्धयादिभावतः ॥२०७॥ અર્થ. જે કુલગીઓ તથા પ્રવૃતચક ગીઓ છે તેજ આ ગગ્રંથના અધિકારી લાયક વેગીઓ જાણવા. સામાન્યથી બધા નહિ, “મણિદાદિ માવતઃ”ાત્ર યોગીએ મેક્ષને લાયક નથી. અને નિષ્પન્ન યોગીઓ મેક્ષને Page #253 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮) લાયક છે. પણ તેઓ કૃત કૃત્ય થઈ જવાના કારણથી બે યેગીઓ આ ગ્રંથને લાયક નથી. ર૦૭ વિવેચન. પ્રથમ ચાર પ્રકારના યોગીઓ બતાવ્યા છે. તે પૈકીના કુલગીઓ અને પ્રવૃત્ત ચકગીઓ આ બે ગીઓની જાત છે. તે જ આ લેગ સંબંધી શાસ્ત્રના અધિકારીઓ ગયા છે, પણ ગોત્રગીઓ જે હજી યાદિ નિયમ પાળવાને અસમર્થ હોવાથી સિદ્ધિપદ-મુકિત પદને એગ્ય તેઓ ન હોવાથી આ ગ્રંથના પણ અધિકારી–લાયક તેઓને ગણ્યા નથી. તેમજ નિષ્પન્ન યોગીઓયોગમાં પૂર્ણ થવાથી સિદ્ધિપદ-પરમપદની નિકટ પહોંચવાથી તેઓને આ ગ્રંથની જરૂરીયાત નથી. આ ગ્રંથના અધિકારીઓ ચાર જાતના ગીઓ પૈકીબેને લાયક ગણ્યા છે. અને બે જાતનાઅનધિકારી ગણ્યા છે. આ ગીઓનું સ્વરૂપ હવે બતાવે છે. શારા યોગીઓના વિશેષ લક્ષણ બતાવે છે. ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये ॥ कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नापरे ॥२०८॥ અર્થ. જેઓનો જન્મ યેગીઓના કુળમાં થયું છે, તેમજ તેઓના ધર્મને જેણે અંગીકાર કરેલ છે તેઓકુલગી કહેવાય છે. તથા બીજાઓ જેના ઘરમાં ધર્મની ભાવના હોય છે, તેમજ રોગીઓના ગેત્રમાં જન્મ્યા હોય તે ગોત્રગીઓ, સામાન્યપણે પુન્યપ્રકૃતિવાળા, પણ બીજા નહિ, ધર્માનુરાગ ન હોય તે લેવા નહિ. ૨૦૮ વિવેચન. જે ગીના કુલમાં ઉત્પન્ન થયા હોય અને તેના કુલધર્મને અનુસરતા હોય તેને કુલગી કહે Page #254 -------------------------------------------------------------------------- ________________ (૨૩) વામાં આવે છે, આ લક્ષણ દ્રવ્યથી સમજવું. ભાવથી કમભૂમિમાં ઉત્પન્ન થયેલા ભવ્ય જીવોને આ વાખ્યામાં સમાવેશ થઈ શકે છે. જેના વારસામાં ધર્મ કરવાની ભાવના દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે બહુમાન, પૂજા, સત્કાર, સન્માન કરનારા છે, આ બધા કુલગીઓમાં આવી જાય છે. ગીએના ગેત્રમાં. જન્મેલા પુન્ય પ્રકૃતિવાળા હજી અહિંસાદિ યમોમાં દાખલ થયા નથી તે કુલગીઓ કરતાં ઉતરતા ગેત્રગીઓ સમજવા. પણ જેઓ ધર્મના અનુરાગીનથી એવા કુલગીઓ અહિં લેવા નહિ. ૨૦૮ કુલગીઓનું વિશેષ લક્ષણ કહે છે. सर्वत्राद्वेषिणश्चैते गुरुदेव द्विजप्रियाः॥ दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ॥२०९॥ અર્થ. સર્વ જગ્યાએ ઠેષ વગરના, દેવ, ગુરૂ અને બ્રાહ્મણ બ્રહ્મચર્યને પાળનારા આ જેને પ્રિય છે, સ્વાભાવિક દયાળુ અને વિનયવંત, તેમજ ગ્રંથિને ભેદ કરવાવડે બોધવાળા તથા ઇંદ્રિયને દમન કરનારા કુલગિઓ હોય છે. મારા વિવેચન. જે તમામ જી ઉપર દ્વેષભાવ ન કરે પણ મૈત્રીભાવના ચિંતવે, દેવ ગુરૂ અને બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનાર એવા બ્રાહ્મણે ઉપર હુદયથી શુદ્ધ લાગણી રાખનારા તેમજ કિલષ્ટ પાપના અભાવથી સ્વભાવીક તમામ પ્રાણ ઉપર દયાની લાગણી ધારણ કરનારા દેવ ગુરૂને વિનય કરનારા, સુંદર અનુબંધને લઈ પુન્યની વૃદ્ધિ કરનારા શુદ્ધ અંતઃકરણની લાગણીને લઈ તથા ગ્રંથિના ભેદને લઈ જડચૈતન્યના વિવેકજ્ઞાનવાળા, તેમજ ચારિત્રની ભાવ Page #255 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૦) નાને લઈ ઇંદ્રિયાને દમન કરનારા, આવા ગુણવાળા પ્રાણીએ-કુલયેાગીએ કહેવાય છે, અને તેએજ યાગમાં આગળ વધનારા સમજવા. ।। ૨૦૯ ॥ પ્રવૃત્ત ચક્ર યાગિઆનું સ્વરૂપ જણાવે છે. प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः ॥ शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रूषादिगुणान्विताः || २१०॥ અર્થ. ચાર યમે પૈકી પ્રથમના બે મે જેણે અગીકાર કરેલ છે અને બાકીના એ યમે પ્રાપ્ત કરવાના અધિ હાય છે, તેમજ અત્યંત સુશ્રુષાદિ ગુણા વડે યુક્ત જેએ હાય તેને પ્રવૃત્તચક્ર નામના ચેાગીએ કહે છે. ાર૧૦ના વિવેચન. યમ ચાર પ્રકારના છે. ઇચ્છાયમ, પ્રવૃત્તિ ચમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. આ ચાર યમા પૈકી પ્રથમના બે યમે જેને પ્રાપ્ત થયા હાય અને બાકીના બે મે પ્રાપ્ત કરવાની જેમને ઈચ્છા હોય અને જેનામાં સુશ્રુષા વિગેરે ગુણા હાય તેને પ્રવૃત્તચક્રયાગિ કહેવામાં આવે છે. જે પ્રાણીઓએ અહિંસાદિરૂપ યમ કરેલા હાય તેની કથા સાંભળવામાં આનંદ આવે, અને તેવા ચમ કરવાની ઈચ્છા થાય તેને ઈચ્છાયમ કહેવામાં આવે છે, ઉપશમ ભાવપૂર્વક યમનું પાલન કરવું તે બીજો પ્રવૃત્તિયમ કહેવાય છે. ઈચ્છાથી આગળ વધીને અહીં પ્રવૃત્તિ થાય છે, ક્ષયેાપશમ ભાવથી અતિચારની ચિ’તારહિતપણે જે યમનું પાલન કરવામાં આવે તેને ખીજો સ્થિરયમ કહેવામાં આવે છે. અહીં ઉપશમભાવને બદલે ક્ષાપશમભાવ પ્રાપ્ત થાય છે આ સ્થિરયમવાળે! પ્રાણી જે ચેગની ક્રિયા કરે છે તે સ્વભાવિક રીતે Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨૪૧) અતિચારરહિત થાય છે. શુદ્ધ અંતરઆત્મામાં ઉત્કૃષ્ટસિદ્ધસાધક યોગથી અચિંત્ય વીલાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે તેને ચેાથે સિદ્ધિયમ કહેવામાં આવે છે. આ આ સિદ્ધિયમમાં એટલી બધી ઉત્કૃષ્ટ યમની પ્રાપ્તિ થાય છે કે તેની સાથેજ વેર ત્યાગ થઈ જાય છે. આ પ્રમાણે ચાર યમની વ્યાખ્યા જાણવી. હવે સુશ્રુષાદિ ગુણે બતાવે છે. સુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઈહા, અપહ, અને તત્ત્વજ્ઞાનમાં આગ્રહ આ મુજબ આઠ ગુણે યુક્ત હોય છે. આ પ્રમાણે પ્રવૃત્તચકગીનું સ્વરૂપ બતાવીને હવે યેગાવંચક ત્રણનું સ્વરૂપ બતાવે છે. ર૧ आद्यावंचकयोगाप्त्या तदन्यद्वयलाभिनः ॥ एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥२१॥ અર્થ. ત્રણ પ્રકારના અવંચકમાંથી પ્રથમ ચગાવંચકને પ્રાપ્ત થયેલા હોય છે અને બીજા બે કિયાવંચક તથા ફેલાવંચકને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પ્રવૃત્તચક યેગીઓ છે. તે આ અધિકૃત યોગના અધિકારીઓ છે. એમ એગના જાણકારે જણાવે છે. પર૧૧ વિવેચન. ત્રણ પ્રકારના અવંચકે કહેલા છે. અહિં તેનું સ્વરૂપ બતાવે છે. જેના દર્શન માત્રની પવિત્રતા થાય એવા પુન્યવાન મહાત્માઓની સાથે ગ–સંબંધ થઇ તેને ગાવંચક કહે છે. ઘણા ખરા પ્રાણીઓને તે આવા મહાત્માઓને સંબંધજ થવો અશકય છે. અને ગુણવાન સાથે મેળાપ થાય તો પણ તેઓને તેવા ગુણવાન તરીકે 16. Page #257 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૨) ઓળખવા તે પણ અહુ મુશ્કેલ છે. તેથી આદ્યઅવંચકભાવ તરીકે ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકે આળખાણપૂર્વક તેઆ સાથે જે સબધ થવા તેને ચાગાવચક કહે છે. સત્સ`ગની કેટલી જરૂરીયાત છે તે આ ઉપરથી જણાશે. જ્યાંસુધી આવા મહાત્માએ સાથે ચેાગ થતા નથી ત્યાંસુધી વસ્તુ સ્વરૂપના યથાસ્થિત એધ થતા નથી. ૧. આવા મહાત્મા પુરૂષાને યથાયોગ્ય પ્રણામ, નમસ્કારાદિ કરવા અને તે માટે અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ રાખવી એ બીજો ક્રિયાવ’ચકભાવ કહેવાય છે. વસ્તુસ્વરૂપના મેધ થયા પછી જે ક્રિયા થાય છે તે અતિ આલ્હાદજનક અને સ્વરૂપદક હાવાથી તેથી અહુ લાભ થાય છે. મહાઅનિષ્ટ કનો નાશ કરનાર બને છે અને સિદ્ધિ તરફ્ પ્રયાણ કરાવનાર થાય છે. ચેાગાવચક પ્રાપ્ત થયા પછી જે ક્રિયાવ ચત્વ પ્રાપ્ત થાય તાજ તે લાભ થવા સભવ છે. ૨. આ યેાગાવચક અને ક્રિયાવ ચકપણાથી શુભ અનુષધરૂપ ફળની પ્રાપ્તિ થાય તેને લાવચકભાવ કહે છે. મહાત્માઓની સાથે સયેાગ થવાથી તેઓએ આપેલ ઉપદેશને અનુસારે જે ક્રિયા કરવામાં આવે તેના પરિણામ તરીકે મહા ઉત્તમ ફૂલની પ્રાપ્તિ થાય તે આ ત્રીજો લાવ‘ચક ભાવ છે. ૩. આ પ્રમાણે અવ’ચક ત્રણમાંથી પ્રથમ ચેાગાવ'ચક પ્રાપ્ત થાય છે. અને ખીજા એ અવંચકની ઈચ્છાવાળા પ્રવૃત્તચક્રયાગીએ અવચ કારણભૂત છે. શા કારણથી ? તે કહે છે કે આ ચેાગીએ છે તેજ ચાલુ યેાગ પ્રયોગ–અધિકૃત યોગદૃષ્ટિરૂપ ચાગના અધિકારી છે એમ ચેાગના સ્વરૂપને જાણકાર કહે છે. ર૧૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૩ ) ઉપર જણાવેલ યમનું સ્વરૂપ કહે છે. इहाहिंसादयः पंच सुप्रसिद्धा यमाः सताम् ॥ अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः || २१२ ॥ અ. આ લોકમાં અહિંસાદિ પાંચ ધર્માં સવ દ નને વિષે અપરિગ્રહ પર્યંતના સુપ્રસિદ્ધ છે. “સતાં” મુનીઆને સર્વથા હોય છે. ગૃહસ્થાને દેશથકી હાય છે તથા ઇચ્છાદિ ચાર પ્રકારના પણ ચમે કહેલ છે. ર૧૨ વિવેચન. દરેક દનવાળા પાંચ યમને માને છે. અહિંસા સત્ય અચીય બ્રહ્મચર્ચ· અપરિગ્રહણ આ પાંચ યમે! સર્વથી મહાવ્રતને ધારણ કરનારા સાધુઓને હાય છે. પણ ગૃહસ્થાને સ્થુલથી હાય છે. સં દનામાં સાધારણ તરીકે માનેલા આ મેા છે. ચમા-ઉપરમા–હિંસાદેિથી પાછું હઠવું તેનું નામ ચમે છે. અપરિગ્રહ પર્યંત પાંચ છે, પતંજલી ઋષી યોગશાસ્ત્રમાં પણ કહે છે કે “ દિલા સત્યા તેનું માત્ર પ્રિદાયમાઃ '' (૨-૩૦.) આ પાંચ યમે છે તેમજ આ પાંચના અંગે ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરચમ, અને સિદ્ધિયમ આ પ્રમાણે બીજા ચાર ચમેા પણુ કહેલા છે. આ જણાવેલા પાંચ યમેાને સથા કે દેશથકી પાળવા ઈચ્છા થવી તથા તેમાં પ્રવૃત્તિ કરવી આ બે યમાવાળા પ્રવૃત્તચક્રોગીઆ હાય છે. ૫ ૨૧૨ ।। ચાર યમાનું વિશેષ લક્ષણ બતાવે છે तद्वत्कथाप्रीतियुता तथाऽविपरिणामिनी । यमेवच्छावसेयेह प्रथमो यम एव तु ॥ २९३ ॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ (ર૪૪) અર્થ. જે પ્રાણીઓએ અહિંસાદિયમ કરેલ છે તેની કથા સાંભળવામાં આનંદ આવે તથા યમને વિષે પરિણામની ધારામાં ફારફેર સિવાય, તે ભાવમાં સ્થિરપણે રહી યમોને કરવાની જે ઈચ્છા થવી તેને ઈચ્છાયમ નામનો પ્રથમ ભેદ કહે છે. ૨૧૩ વિવેચન. જે મહાનુભાવે પાંચ વ્રતરૂપીયમ પાળે છે, તેવા ઉત્તમ જીવની કથા સાંભળતાં આનંદ થાય અને પરિણામની ચડતી ધારા સાથે યમના સ્વરૂપને જાણ અને તેમાં સ્થિર રહેવા અગર તે વસ્તુ અંગીકાર કરવા જે ઈછા થવી તેને ચાર ચમે પૈકી પ્રથમ ઈચ્છાયમ કહે છે. આગળ જેનું સ્વરૂપ જણાવી ગયા છીએ એવા પાંચ મહાવતોને સર્વથા કે સ્કુલથી કરવાની જે ભાવના થાય તેનું નામ ઈચ્છાયમ છે. ર૧૩ાા - હવે બીજા યમનું લક્ષણ બતાવે છે. सर्वत्र शमसारं तु यमपालनमेव यत् ॥ प्रवृत्तिरिह विज्ञेया द्वितियो यम एव तत् ॥२१४॥ અથ. સર્વ જગ્યાએ સામાન્ય પ્રકારે ઉપશમભાવ પૂર્વક જે યમનું પાલન કરવું તેને પ્રવૃત્તિયમ તરીકે બીજે ભેદ કહે છે. ર૧૪ વિવેચન. પ્રથમ યમમાં અહિંસાદિ તે પાળનારની કથા સાંભળતાં આનંદ આવતે હતે પછી તે કરવા ઈચ્છા થઈ. હવે અહીં સર્વ પ્રાણુઓ ઉપર સામાન્ય પ્રકારે ઉપશમભાવ ધારણ કરતો અને ઉપશમભાવ પૂર્વક અહિં સાદિ વતેને પાળવા પ્રવૃત્તિ કરવી તેનું નામ યમાં આ Page #260 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૫) બીજો પ્રવૃત્તિયમ જાણવા. ઈચ્છાથી આગળ વધીને અહિં પ્રવૃત્તિ થાય છે. ૫૨૧૪ા विपक्ष चिन्तारहितं यम पालनमेव यत् ॥ तस्थैर्यमिह विज्ञेयं तृतियो यम एव हि ॥ २१५ ॥ અ. અતિચારની ચિતા વગર જે યમનું પાળવું તેને ત્રીજો સ્થિરયમ કહે છે. ાર૧પા વિવેચન. જે મહાનુભાવે પાંચ ત્રતા સર્વથા લીધાં છે. અગર સ્થુલથી લીધાં છે, પહેલામાં સર્વ વિરતિપણું અને ખીજામાં દેશિવરતીપણું છે આ અને વિરતિવાળા મહામાએ વ્રતને પાળતા છતાં તેમાં કોઈ પણ જાતના અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર-આ ત્રણે પ્રકારના અતિચાર જેમાં લાગવા દેતા નથી એવી રીતે જે યમનું ક્ષયેાપશમભાવથી સ્થિરતાપૂર્વક જે પાલન કરે છે તેને ચાર મા પૈકી ત્રીજો આ સ્થિર યમ કહે છે. ા૨૧પા परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः ॥ अचिन्त्यशक्तियोगेन चतुर्थी यम एव तु ॥ २१६॥ અ. અહિંસાદિ વ્રતનું પાલન જ્યારે “પાર્થ” પરમપદને ચેગ્યસાધક અનેછે ત્યારે તેને સિદ્ધિ કહે છે. આ સિદ્ધિ જેના અંતરાત્મા પરમશુદ્ધ બન્યા હોય છે તેનેજ પ્રાપ્ત થાય છે; મીત્રને નહિ. અચિત્યશક્તિના યાગવડે આ ચેાથે સિદ્ધિયમ પ્રાપ્ત થાય છે. ર૧૬ વિવેચન. જ્યારે અહિંસાદિ પાંચ મહાવ્રત ઉત્કૃષ્ટ હદે પળાય છે ત્યારે તેની સમીપમાં આજન્મથી માંડી જાતિ વૈરસ્વભાવવાળા જીવેાના વૈર પણ શાંત થઈ જાય Page #261 -------------------------------------------------------------------------- ________________ છે, અને એક બીજાઓ પરસ્પર આનંદથી રમે છે. આ બધે પ્રતા૫ અહિંસાદિ વ્રતો પરાકાષ્ટાએ પાળેલાં હોય છે તેની આ બધી નિશાની છે. આનું નામજ પરાર્થસાધક છે ઉત્કૃષ્ટ અને સિદ્ધ કરે છે અથવા પરાર્થ–પરમપદને સિદ્ધ કરનાર આ મહાવ્રતનું પાલન છે તેને સિદ્ધિયમ કહે છે. આ સિદ્ધિ આત્માની અચિંત્યશક્તિના રોગને લઈ જેને અંતરઆત્મા પરમ પવિત્ર બન્યું છે તેને જ મળે છે. આ પ્રમાણે ચાર પ્રકારના મેની અંદર આ ચોથો સિદ્ધિયમ છે એમ જાણવું. ૨૧૬ાા અવંચક ત્રણનું સ્વરૂપ બતાવે છે, सद्भिः कल्याणसंपन्न दर्शनादपि पावनैः ॥ तथादर्शनतो योग आद्यावंचक उच्यते ॥२१७|| અર્થ. ઉત્તમ પુણ્યવડે કરી ચુક્ત, જેના દર્શનથી પણ પવિત્ર થવાય, તથા યથાર્થ પણે દર્શન થવું, તેઓની સાથે જે સંબંધ થવો આનું નામ આદ્યઅવંચક–ગાવંચક કહે છે. પર૧છા વિવેચન, અવંચક ત્રણનું સ્વરૂપ બતાવતા પ્રથમ ચગાવંચક જણાવે છે. શુદ્ધ હૃદયથી સદ્દગુરૂને સમાગમ થે આનું નામ ગાવંચક છે. સદ્દગુરૂનું સ્વરૂપ બતાવે છે. ઉત્તમ પુણ્યશાલી–જેઓના દર્શન માત્રથી–અવલેકન માત્રથી પવિત્ર થવાય “તથા” તે પ્રકારવડે ગુણવાનપણાથી અવિપરિતપણે જે દર્શન થયું તેનું નામ તથા દર્શન કહીયે, “તતઃ તેજ જ નારંવંધ: ? તે પવિત્ર પુરૂષની સાથે જે સંબંધ થવો તેનું નામ આદ્યઅવંચક–ગાવચક છે. ૨૧ળા Page #262 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૯ ) तेषामेवप्रणामादिक्रियानियम इत्यलम् || क्रियाचकयोगः स्यान्महापापक्षयोदयः ॥२१८॥ અ. ઉપર જણાવ્યા મુજબના સદ્ગુરૂને પ્રણામાદિ ક્રિયા કરવાના જે અત્યંત નિયમ કરવા તે મહાપાપના ક્ષય કરનાર ક્રિયાવચકયાગ કહેવાય છે. ાર૧૮ વિવેચન. સદ્ગુરૂને તમારા નમસ્કારાદિથી જરા પણ લાભ નથી. લાભ તે। નમસ્કાર કરનારને છે, જેમ કે શ્રીકૃષ્ણવાસુદેવ અઢાર હજાર સાધુઓને વાંદ્યા, આમાં હૃદયની શુદ્ધ ભાવનાથી વંદના કરવાથી શ્રી કૃષ્ણવાસુદેવને સાતનારકીના બાંધેલાં કમ ઢળીયાને ત્રણમાં લાવીને મુકયાં ચાર નારકીના કર્માંદલીયાં તુટી ગયાં આમ સમજી હૃદયની લાગણીપૂર્વક મહાત્માઓને વંદન, નમસ્કાર, કરવાના નિયમ ખાસ કરવા આનું નામ ક્રિયાઅવ'ચકયેાગ કહેવાય છે. આ ચેાગ છે તે પૂર્વે નીચકમ બાંધ્યા હોય છે તેના ક્ષય કરે છે અને ભવિષ્યમાં ફ્રી નીચકુળમાં જન્મ લેવા પડતા નથી. વળી સત્ય વસ્તુને બેાધ તથા જ્ઞાનની પ્રાપ્તિ વિનય કરવાથીજ થાય છે. આપ સમજી સદ્ગુરૂને વદનાદિ નિર'તર કરવાંના નિયમ કરવેા. ॥ ૨૧૮૫ ફલાઅવંચનું સ્વરૂપ બતાવે છે. फलावंचकयोगस्तु सद्भ्यः एव नियोगतः ॥ सानुबन्धफलावाप्ति धर्मसिद्धौ सतां मता ॥ २१९ ॥ અ. સદ્ગુરૂના સમાગમથી તથા તેને વંદનાદિ ક્રિયા કરવાથી અવચ્ચે કરી પરપરાએ ગુણની વૃદ્ધિરૂપ Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮ ) ફળની પ્રાપ્તિ થાય છે, તથા ઉપદેશથી ધર્મની સિદ્ધિ થશે છતે સજજનેએ આને ફલાવંચક યોગ કહેલ છે. જે ૨૧૯ વિવેચન. જે મહાત્માઓના દર્શનથી આત્મા પવિત્ર થાય છે અને જડ ચૈતન્યનું જ્ઞાન કરી આત્માનું સત્ય સ્વરૂપ સમજી તેઓશ્રીના આલંબનથી અવશ્ય કરી આગળ વધે છે. અને “સાનુષષાવાર ” પરંપરાએ મહાત્ ગુણની વૃદ્ધિ થવારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અને તેઓશ્રીની આત્મજાગૃતિરૂપ ધર્મ દેશના સાંભળવાથી આત્મતત્ત્વમાં સ્થિરતા થતાં પરંમપરાએ પરમપદરૂપ મેક્ષનું ફળ મેળવે છે, તેને ફલાઅવંચક નામનો ચરમ છેલ્લો ગેત્તમ કહે છે. એ ૨૧૯ અવંચક ત્રણનું સ્વરૂપ કહી ચાલુ વાત કહે છે. कुलादियोगिनामस्मा न्मत्तोऽपि जडधीमताम् ।। श्रवणात्पक्षपातादेरुपकारोऽस्ति लेशतः ॥२२० અર્થ. મારા કરતાં પણ જે કુલગી જડ બુદ્ધિવાળા છે તેઓના ઉપકાર ખાતર આ “ચગદષ્ટિ સમુચ્ચય” નામને ગ્રંથ બનાવવામાં આવ્યું છે, આ ગ્રંથના સાંભળવાથી તેઓના હૃદયમાં શુદ્ધ લાગણીરૂપ પક્ષપાત-શુભ ઈચ્છા થવાથી તેઓને લેશ થકી પણ ઉપકાર આ ગ્રંથથી થવાને છે. જે ૨૨૦ છે વિવેચન. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ ગ્રંથની સમાપ્તિ કરતાં જણાવે છે કે આ “ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ” બનાવવાનો માટે પ્રયત્ન મારા કરતાં પણ જેઓ જડબુદ્ધિવાળા છે, તેમજ યોગની લાગણવાળા કુલગીઓ Page #264 -------------------------------------------------------------------------- ________________ (૨૪૯) તથા પ્રવૃત્તચકગીઓ છે તેઓના ઉપકાર ખાતર મારે આ પ્રયત્ન છે. તે ગીઓ આ ગ્રંથને મનનપૂર્વક સાંભળશે, અથથી વિચારશે અને તે પ્રમાણે વર્તન કરશે તે અવશ્ય પક્ષપાતા” ગ્રંથના પ્રત્યે પક્ષપાત દ્વારા શુભ ઈચ્છાદિ-પુણ્યબંધદ્વારા મહાન લાભને પ્રાપ્ત કરવારૂપ ઉપકાર લેશત-અંશથી પણ અવશ્ય ઉપકાર થશે, તથા અંતરગત રોગના બીજની પુષ્ટી પણ અવશ્ય થશે. જે ૨૨૦ છે શુભ લાગણીરૂપ પક્ષપાતથી ઉપકાર શું? આ શંકા દૂર કરતાં કહે છે. तात्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया ॥ अनयोरन्तरं ज्ञेयं भानु खद्योतयोरिव ॥२२१॥ અર્થ. વાસ્તવિક પક્ષપાત શું છે તે બતાવે છે કે જે જે ક્રિયા કરવી તે ભાવપૂર્વકની થાય તો અપૂર્વ લાભ મળે પણ જે કિયા ભાવશૂન્ય થાય તેનું ફળ ઘણું જુજ મળે છે. આ બંને કિયામાં કેટલું અંતરું છે ? તે કહે છે કે ભાનુ અને ખજવાના પ્રકાશમાં જેટલું આંતરું છે તેટલું અંતર ભાવસહિત અને ભાવરહિત ક્રિયામાં સમજવું. એ ર૨૧ . વિવેચન. અહિં વાદિ શંકા કરે છે કે પક્ષપાત માત્રથી ઉપકાર કઈ જાતને ? તેને ઉત્તર આપે છે કે જેનું સ્વરૂપ પ્રથમ કહી આવ્યા છીએ એવા કુલાદિયેગીઓ કે જેનામાં ગના બીજે દાખલ થઈ ગયાં છે અને મોક્ષના માર્ગ તરફ જેઓનું પ્રયાણ થઈ ચુકયું છે તેના પ્રત્યે મને વાસ્તવિક પક્ષપાત-ધર્મની લાગણી છે; અને તે લાગણીને લઈ આ ગ્રંથ બનાવેલ છે. આ ગ્રંથના શ્રવણ, વાંચન, Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૫૦) મનન અને નિદિધ્યાસનથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી જે જે ક્રિયા કરશે તે સમજણ પૂર્વકની અને આદર-બહુમાનથી કરશે. એક માણસ ભાવશૂન્યકિયા તત્ત્વના રહસ્યને જાણ્યા વગર કિયા કરે છે, જ્યારે બીજો માણસ તવના રહસ્યને સમજી હૃદયના શુદ્ધ અંત:કરણથી ક્રિયા કરવામાં પ્રવૃત્તિ કરે છે. આ બંનેની ક્રિયામાં કેટલે અંતર-ફલને ભેદ છે? તો કહે છે કે ભાનુ અને ખદ્યોતના જેટલું મહાન અંતર છે. ભાવશૂન્યક્રિયાનું ફલ ચારગતિ છે, અને ભાવપૂર્વક તત્ત્વના રહસ્યવાળી ભાવકિયાનું ફલ મોક્ષ છે. આ મેક્ષરૂપી ફલ આ ગ્રંથના શ્રવણમનન અને નિદિધ્યાસનથી કુલાદિયેગીઓ મેળવે છે. આ પક્ષપાતથી–લાગણીથીજ પરઉપકાર થાય છે, કુલાદિ ચગીએ પરમપદ–પરંપરાએ મેળવે આ કાંઈ જેવો તેવો ઉપકાર ન સમજ, આ પરમપદને લાભ ચોગીઓ આ ગ્રંથદ્વારા મેળવે છે. જે ૧૨૧ છે આજ વાતને જણાવે છે. खद्योतकस्य य तेज स्तदल्पं च विनाशि च ॥ विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥२२२॥ અર્થ. ખજવાનું જે તેજ છે તે અ૯પ છે અને વિનાશી છે. પણ સૂર્યનું જે તેજ છે તે તેના કરતાં મહાન છે, અને અવિનાશી છે, આ વાતપંડિતોએ બરાબરલક્ષ્યમાં રાખવી.રર૩ વિવેચન. ભાવશૂન્યક્રિયા અને તત્વના રહસ્યને સમજી કરાતી કિયા આ બે પ્રકારની ક્રિયામાં જે તફાવત છે તે દૃષ્ટાંત આપી સમજાવે છે કે ખદ્યોત–એક જાતને જીવડે Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૫) છે કે જે રાત્રિના સમયે આકાશમાં ઉડતા દીવાના જે જરાક પ્રકાશ તગતગે છે. આને ખજ કહે છે, આનું જે તેજ છે તે અ૯૫ છે અને વિનશ્વર છે, પણ ભાનુ–સૂર્ય તેનું તેજ ખજવા કરતાં ઘણું છે અને અવિનાશી છે, આ વાત તત્વના જાણકાર એવા પંડિતોએ લાગણીવાળી કિયાદિકના પ્રત્યે સમજી લેવી. સારાંશ એ છે કે ભાવશૂન્યલાગણી વગરની જે ક્રિયા છે તે ખજવા જેવી છે, અ૫ સત્વવાળી તેમજ વિનશ્વરવાળી છે, જેનું ફળ અ૮૫ છે તે પણ ચાર ગતિને દેનાર છે, પણ ભાવવાળી-તત્ત્વના રહસ્યને સમજી બહુ લાગણીવાળી જે ક્રિયા છે તે મહાન સત્વવાળી, તેમજ અવિનશ્વર પરંપરાએ મોક્ષરૂપ ફળ દેનાર છે તેમ સમજવું. . રરર આ ગ્રંથ શ્રવણના માટે જણાવે છે. श्रवणे प्रार्थनीयाः स्पुन हि योग्याः कदाचन ।। વત્ર યાતવાનાં મુદ્દાને સ્થિત થતઃ ૨૨૨ અર્થ. આ ગ્રંથ સાંભળવા માટે એગ્ય જીની પ્રાર્થના કયારે પણ કરવા જરૂર નથી, કારણ કે પુણ્યવાન જીવોનો પ્રયત્ન મહારત્ન મેળવવાને માટે સ્વભાવિક હોય જ છે. પરરવા વિવેચન શ્રીમાન હરીભદ્રસૂરીશ્વરજી મહારાજ યેગ્ય પુરૂષને આ ગ્રંથનું શ્રવણ મનન નિદિધ્યાસન કરવા સારૂ પ્રાર્થના કરતા નથી, કારણ કે તે મહાનુભાવોને શુશ્રુષાદિ ગુણભાવને લઈ પોતાની મેળેજ પ્રવૃત્તિ કરી રહ્યા છે, તે જ વાત કહે છે કે “ચના થાળ રવાન” પુણ્યશાળી જીવાત્માએને પ્રયત્ન “મા” ચિતામણ્યાદિ વિષયે “થિતયતઃ” Page #267 -------------------------------------------------------------------------- ________________ (૨૫) તથા પ્રકારની ઔચિત્યતાને લઈ ચિંતામણીરત્નને વિષે લાગણીથી પ્રવૃત્તિ કરે છે, અને જન્માંતરમાં બે ધિબીજ-સમ્યકુત્વની પ્રાપ્તિ કરે છે. આ ઉપરથી એ જણાવ્યું કે ચોગ્ય જીવો છે તેજ આ ગ્રંથના અધિકારી છે અને તેઓ જ આ ગ્રંથરૂપ મહારત્નને મેળવી ઈચ્છીત સ્થાનને પ્રાપ્ત કરે છે. ર૨૩ અચોગ્ય જીવન ગ્રંથનું દાન ન કરવા કહે છે. नैतद्विदस्त्वयोगेभ्यो ददत्येनं तथापि तु ।। हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥२२४॥ અર્થ. આ વસ્તુને જાણનારા આચાર્યો અગ્ય જીવોને આ ગ્રંથનું દાન આપતા નથી આ વાત ચોક્કસ છે, તો પણ આ ગ્રંથને કર્તા શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી આચાર્યોને આ “ગદષ્ટિ સમુચ્ચય “નામને ગ્રંથ અ ને ન આપે આ પ્રમાણે આદરપૂર્વક તેઓશ્રી જણાવે છે. ર૨૪ વિવેચન. ગ્યાયોગ્ય સ્વરૂપને સારી પેઠે જાણનારા આચાર્યો અગ્ય–કુશિષ્ય ને આ ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ આપતા નથી. “તરપિતુ આ વાત છે કે ચોકકસ છે, તો પણ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી આ ગ્રંથન કર્તા આ પ્રમાણે જણાવે છે કે આ પેગ દ્રષ્ટિ સમુચ્ચય નામને મહાન ગ્રંથ અગ્ય જીવને કદી પણ આપવો નહિ. આ ગ્રંથ અગ્ય જીવને આપવાથી ગ્રંથને તથા તે પાત્રને બંનેને વિનાશ થવાને છે. અનાજ તથા રસાયણ શરીરને પુષ્ટી કર્તા છે તે પણ બાળકને તથા રોગી શરીરવાળાને વિનાશ કરનાર થાય છે. કારણ કે તે વસ્તુને લાયક તેઓ હજી બન્યા નથી. આ દષ્ટાંતે અગ્ય જીવ આ ગ્રંથને Page #268 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૩ ) લાયક નથી. આ પ્રમાણે આદરપૂર્વક આચાર્યોને શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે. ૫૨૨૪૫ આ પ્રમાણે કહેવાનું કારણ શું તે કહે છે. अवज्ञेह कृताल्पापि यदनर्थाय जायते ।।. अतस्तत्परिहारार्थं न पुनर्भावदोषतः || २२५ || 66 અ. આ ચાગષ્ટિ સમુચ્ચય ગ્રંથને વિષે ઘેાડીપણ અવજ્ઞા આશાતના કરે છતે અનને માટે થાય છે. આ કારણથી તે જીવાને થનારા મહા અન, તેને દૂર કરવા ખાતર આ પ્રમાણે કહેવામાં આવે છે. “ નવુનમય દ્દોષત.” તેના પ્રતે દ્વેષભાવ છેતેમ ન સમજવું.દરેક જીવેાના પ્રત્યે પૂર્ણ પ્રેમ છે પણ તે અન્નજીવા આશાતના કરી દુર્ગતિના કારણભૂત ન થાય, આ ખાતર જણાવેલ છે. ૨૨૫ાા વિવેચન. ઉપરના શ્લેાકમાં શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ અયેાગ્ય જીવાને આ “ચેાગષ્ટિ સમુચ્ચય” નામને ગ્રંથ આપવા ના પાડે છે તેનું કારણ એમ ન સમજવું કે તેઓશ્રીને તેના પ્રત્યે દ્વેષભાવ છે, તેઓશ્રી તેા મહાદયાળુ છે અને તમામ જીવે! પરમપદને પામેા એજ ઇચ્છાવાળા છે, પણ સામું પાત્ર અચેાગ્ય હાવાથી તેને આ ગ્રંથથી જરાપણ લાભ થવાના ન હેાવાથી, તે વસ્તુ તેઓને નાશ કરે છે આથી તેને ન આપવી એજ ગુણ છે. તે પ્રમાણે આ ગ્રંથ જીવાના કલ્યાણને કરનાર છે પણ તેના પ્રત્યે આદર, બહુમાન, સત્કાર અને સન્માન રાખવામાં આવે તાજ, પણ જો આ ગ્રંથની અવજ્ઞા-આશાતના થેાડી પણ કરવામાં આવે તે આ અવજ્ઞાથી-આશાતનાથી મહા અનથ - Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) કે આ ચાર ગતિમાં પરિભ્રમણ કરવા રૂપ થાય છે. કારણ ગ્રંથ પ્રશસ્ત વિષયવાળા છે--ઘણાજ ઉત્તમ વિષયવાળા છે– માટે તે અનને દૂર કરવા સારૂ આ ગ્રંથ અચેાગ્યને આપવા ના પાડી છે. આકી તેના પ્રત્યે દ્વેષભાવ નથી. તેમજ ક્ષુદ્રતા-તુચ્છતા પણ નથી. આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે. ૫ ૨૨૫ ॥ આથીએ નિશ્ચય થયા કે યેાગ્યજીવનેગ્રંથદેવા તેકહેછે. योग्येभ्यस्तु प्रयत्नेन देयोऽयंविधिनान्वितैः ॥ मात्सर्य विरहेणोच्चैः श्रेयो विघ्नप्रशान्तये ॥ २२६॥ અથ. યાગ્ય જીવાને આ ગ્રંથ આદરપૂર્વક વિધિ સાથે આપવા. માત્સ-ઇર્ષ્યા રહિતપણે અંગીકાર કરતાં ઉંચે પ્રકારે કલ્યાણ-મેાક્ષ મળે છે, અને તે વિઘ્નાની શાંતિ માટે થાય છે. ૫૨૬॥ વિવેચન, શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ગ્રંથને પૂર્ણ કરતાં જણાવે છે કે આ ગ્રંથ ચેાગ્ય છવા--શ્રોતાઓને પ્રયત્નેન આદરપૂર્વક વિધિ સાથે આપવા. વિધિ એ છે કે જ્યારે આ ગ્રંથ સાંભળવાના હાચ ત્યારે પ્રથમ ત્રણ ખમાસમણા આપી ઇચ્છકાર સુખશાતા પૂછી અભ્ભયિાના પાઠ બેાલી ખમાસમણ આપી “ઇચ્છા કારેણ સદિસહ ભગવન્ ! વાચણા સદિસાહું ?” ફરી ખમાસમણ આપી ઇચ્છાકારેણુ સદ્દેિસહ ભગવત્ વાચણા લેશું! ફ્રી ખમાસમણ આપી ઈચ્છકારી ભગવન પસાય કરી વાયા પસાય કરશેાજી આ પ્રમાણે વિધિ કરી આ ગ્રંથ બહુ આદરપૂર્વક શ્રેાતાને સભળાવવા. જો તે પ્રમાણે કરવામાં ન આવે તે, પચવાય Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૫૫) સંમત” વિદને આવવાનો સંભવ છે. અગર કો. દુખે આવવાને સંભવ છે, માટે વિધિપૂર્વક શ્રોતાએ આ ગ્રંથ સાંભળ અને વક્તાએ સંભળાવવો એમ આચાર્યશ્રી જણાવે છે. વળી આ ગ્રંથ ઈર્ષ્યાને પરિહાર કરી–ત્યાગ કરીને ઉચ્ચ પ્રકારે સાંભળે તે શ્રેય–આત્મકલ્યાણ થતાં વાર લાગતી નથી. તેમજ વિદનની શાંતિના માટે થાય છે. જે જે પવિત્ર કાને આરંભ કરવામાં આવે તે તમામ કાર્યો વિનવગર પૂર્ણ થાય છે. અહીં માત્સર્ય વિરહેણ આ પદ ગ્રંથની પૂર્ણાહુતીમાં આવેલ છે, અહીં વિરહ શબ્દ છે તે શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના ગ્રંથની નિશાની છે. તેઓશ્રીના તમામ ગ્રંથને અંતે વિરહ શબ્દ જોડેલે છે. દષ્ટાંત તરીકે “ માજિદાર ” આ શબ્દ “સંસાર દાવાનલ માં છે. આ ગ્રંથમાં માત્સર્ય વિરહેણ શબ્દ છે, આ શબ્દ મુકવાને તેઓશ્રીનો આશય એ જણાય છે કે જગતના તમામ જી ઈર્ષ્યા-અભિમાનને જે છોડી દે તે સંસારના દુખથી રહિત થતાં વાર લાગે નહિ. આ ગ્રંથમાં જણાવેલ ગના બીજને જાણી જેઓ અમલમાં મુકે છે તેમજ કહ્યા પ્રમાણે કરવા જેઓ પ્રવૃત્તિ કરે છે તે જો આ વેગને પ્રાપ્ત કરી છેડા ટાઈમમાં પરમપદના ભક્તા બને છે. इति श्री परादृष्टिः समाप्ता. कृतांतोऽयं मनोहारि योगदृष्टिः समुच्चयः ॥ भाषान्तर विनिर्माता जयताद् देववाचकः ॥१॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ (२५६) इति श्री सरिपुरंदरयाकिनीमहत्तरासुनुःश्रीमद हरिभद्र सूरीश्वर विरचितयोगदृष्टिसमुच्चयनामाऽयं ग्रंथ समाप्तः तत्समाप्तौ च श्रीतपगच्छीय गच्छाधिपति श्रीमन्मुक्ति विजयगणिनां शिष्य श्री श्रीमदाचार्यमहाराज बालब्रह्मचारि परमशांतमूर्ति श्री विनयकमल सूरीश्वराणां पूज्यपादाना मंतेवासिशिष्यरत्न योग नष्ठ शांतमूर्तिश्रीमदाचार्य महाराजश्री विजयकेशर सुरीश्वराणां कनियसा भ्रात्रा महोपाध्याय श्रीदेवविजय गणिना श्रीयोगहष्टयाख्यस्य, शुद्धात्म स्वरुप प्रबोधकस्य, आत्मोन्नति सिद्धयर्थ मूलभूतस्य, अपूर्व ग्रंथस्य टीका संलिता मूलग्रन्थस्य संक्षेपेण गुर्जर भाषया कृतोऽनुवादो विक्रमीय शताब्दी १९९१ वर्षे भाद्रशुक्लपक्षे पंचमी तिथौ भौमत्रासरे स्तंभन तिर्थ श्रेष्ठिरत्न श्रीमत्पानाचन्दात्मजाम्बा लालनिर्मापित धर्मशालायां कृत चातुर्मास्यायां समाप्तिमगमत्॥ समाप्तोऽयं ग्रंथ.श्रीमद् गुरुवर्य श्री विजयकमल ___ सूरीश्वर प्रसादात्. ॐ शांति, ॐ शांति, ॐ शांति, ॐ शांति, ॐ शांति. Page #272 -------------------------------------------------------------------------- ________________