SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) એ કરી એ માં બ5 અ , અર્થ. ચિંતામણીરત્નની શોધમાં ફરતો પુણ્યવાન રત્નાવણિક, રત્નની પ્રાપ્તિથી જેમ કૃતકૃત્ય થાય છે તે પ્રમાણે આ અધિકૃત મહામુની ધર્મસંન્યાસ નામના ગની પ્રાપ્તિથી કૃતકૃત્ય થાય છે. ૧૭લા વિવેચન. રત્નની પરીક્ષા કરવામાં બાહોશ થએલા વાણીયાએ પ્રતિજ્ઞા કરી કે રત્નચિંતામણ-મનમાં જે ચિંતવે તે વસ્તુ મળે. આવું રત્ન મળે તોજ લેવું, આ પ્રમાણે નિર્ણય કરી પૃથ્વીને ઘણુ ખરા ભાગે ફરી વળે. આખરે એક પર્વતના ભાગમાં બકરા ચારતા ભરવાડ પાસે આ રત્ન જોયું. અને પરિણામે તે રત્ન ઘણી મહેનતે તેણે તેની પાસેથી મેળવી કૃતાર્થ બને. જેવી રીતે આ પુન્યશાળી રત્નાવણિક રત્ન મેળવી પરમસુખી થાય તેવી રીતે આ પરા દષ્ટિમાં વતત ચેગી ધર્મસંન્યાસ નામના પરમ રત્નરૂપ યેગને પામી પરમ કૃતાથી થાય છે. પરમપદ હવે હાથમાં આવ્યું તેમ સમજે છે. ૧૭ ધર્મસંન્યાસ ગની પ્રાપ્તિ જણાવે છે. द्वितियाऽपूर्वकरणे मुख्योऽयमुपजायते ॥ केवलश्रीस्ततश्चास्य निःसपत्ना सदोदया ।।१८०॥ અર્થ. આ ધર્મસંન્યાસ નામનો રોગ બીજા અપૂર્વ કરણમાં મુખ્યપણે પ્રાપ્ત થાય છે. અને આ ધર્મસંન્યાસ યેગની પ્રાપ્તિ થતાં આ મહાત્મા વિરોધ વગર નિરંતર ઉદયવાળી એવી કેવલજ્ઞાનરૂપી લક્ષમીને મેળવે છે. ૧૮૦ વિવેચન. પ્રથમ અપૂર્વ કરણ, સમ્યકત્વની પ્રાપ્તિ 14 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005148
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDevvijaygani
PublisherVijaykamal Keshar Granthmala Khambhat
Publication Year
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy