SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) થાય તે ખાતર મંગલની જરૂર છે, તથા બુદ્ધિમાનની પ્રવૃત્તિ ખાતર આ ગ્રંથ રચવાનું શું પ્રજન છે તથા આ ગ્રંથમાં શું કહેવાનું છે તે જણાવવું જોઈએ “શાસ્ત્રમાં કહેલ છે કે” જ્યાં સુધિ શાસ્ત્ર રચવાનું અગર કોઈ પણ કાર્ય કરવાનું પ્રયજન કહેલ ન હોય ત્યાં સુધિ તેનું ગ્રહણ કઈ પણ કરતું નથી. તેમજ જેનું અભિધેય. આમાં આ કહેવાનું છે તે કહેલ ન હોય તેનું પ્રયોજન પણ કહી શકાય નહિ, વલી આ અભિધેય અભીષ્ટ તથા શક્ય હેવું જોઈએ, પણ કાગડાનાં દાંતની પરિક્ષા કરવા રૂપ નકામું બીનઉપગી ન હોવું જોઈએ. આ ગ્રંથ રચવાનું આ ફલ છે એમ સ્પષ્ટ બતાવવું જોઈએ, તથા સંબંધ પણ કહેવો જોઈએ, પણ આ સંબંધ અંદર આવી જાય છે વાચ્ય વાચક ભાવરૂપ. જેથી જુદે કરેલ નથી. અહીં હવે ઉપર જણાવી ગએલ મંગલાચરણ પ્રયજન વિગેરે જણાવે છે. नत्वेच्छा योगतोऽयोगं योगिगम्यं जिनोत्तम, विरं .. આ વાક્યથી શિષ્ટ સમય પ્રતિપાલન કરવા તથા વિનોની શાંતિ કરવા ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે, તથા वक्ष्ये समासेन योगं तदृष्टि भेदतः ॥ આ વાકય વડે પ્રજનાદિ ત્રણ કહેલ છે. આ પ્રમાણે આ લેકનો સમુદાય અર્થ બતાવેલ છે, હવે આ શ્લોકને અવયવાર્થ બતાવવામાં આવે છે. નવા પ્રખ્ય થી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005148
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDevvijaygani
PublisherVijaykamal Keshar Granthmala Khambhat
Publication Year
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy