________________
(૯૦ ) તત્વશ્રવણના ગુણે કહે છે. क्षाराम्भस्त्यागतोयद न्मधुरोदकयोगतः ।। बीजं प्ररोहमाधत्ते तद्वत्तत्वश्रुतेनरः ॥६॥
અર્થ. ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના સમાગમથી જેમ બીજ ઉગી નીકળે છે. તેવી રીતે તત્વજ્ઞાન ના સાંભળવાથી આ દીપ્રા દૃષ્ટિવાલા જીવમાં મેક્ષનું બીજ રેખાય છે. દવા
વિવેચન. ગમે તે જાતના બીજને મીઠું પાણી મલે તે તરત જ તે ઉગી નીકળે છે, પણ ખારૂ પાણી જો મલે તે તે બીજ વાવ્યું હોય તે પણ બીજ ઉગતું નથી, પણ તે બીજ બળી જાય છે, તે બીજને મીઠા પાણીનું જ્ઞાન ભલે ન હોય તે પણ તે મીઠા પાણીના સ્પર્શ માત્રથી બીજ ઉગી નીકળે છે, તે પ્રમાણે અચિંત્ય સામર્થ્યવાળી તથા મહાપ્રભાવ વાળી એવી તત્વશ્રુતિ થકી આ દીધ્રા દષ્ટિવાલે જીવ પિતામાં માના બીજને વાવે છે. પદના
આ તત્વશ્રુતિને ભાવાર્થ કહે છે क्षाराम्भस्तुल्यइह च भवयोगोऽखिलो मनः॥ मधुरोदक योगेन समा तत्वश्रुतिस्तथा ॥६२॥
અર્થ. અહિં ખારા પાણી સમાન સમગ્ર સંસાર જાણો, અને મીઠા પાણીના સંબંધ સમાન તત્વજ્ઞાનનું ગુરૂ પાસે સાંભળવું જાણવું. મારા
વિવેચન. સંસારની અંદર માતા પિતા પુત્ર સ્ત્રી,ધન, ધાન્ય અને મિત્રાદિ વિગેરે તમામ સંયોગે છે તે ખારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org