________________
(૨૩૭) ચોગદષ્ટિ “પર: પ્રધાન યોગ ગ્રંથને ઉધાર કરેલ છેારા
બીજું પ્રજન જણાવે છે. कुलादियोगिभेदेन चतुर्धायोगिनो यनः ॥ अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥२०६॥
અર્થ કુલાદિ ગિઓના ભેદો વડે ચાર પ્રકારના ગીઓ સામાન્ય પ્રકારે કહેલ છે “તઃ”આ ગીઓને પરોપકાર આ ગ્રંથથી લેશમાત્ર થવો વિરૂધ નથી૨૦૬ - વિવેચન. આ ગ્રંથ બનાવવાનું કારણ પ્રથમ આત્માની સ્મૃતિ ખાતર જણાવેલ છે. ફરી અહિં બીજું કારણ જણાવે છે કે ગેત્રગિ, કુલગિ, પ્રવૃત ચકાગિ અને નિષ્પન્ન
ગિ લક્ષણવડે ચાર પ્રકારના ચોગિઓ સામાન્ય પ્રકારે કહેલ છે. “ગતા” કહેતાં આ કારણથી તથા પ્રકારના કુંલાદિ ચોગિઓની અપેક્ષાએ તેઓને લેશથી પરોપકાર કરે તે વિરૂધ્ધ નથી. યોગિઓ પિતાના સાધમિક ભાઈઓ છે તેઓને ગની પ્રાપ્તિ થાય અને આત્મ કલ્યાણને માગ અંગીકાર કરી આગળ વધી પરમપદ મોક્ષ પરંપરાઓ પ્રાપ્ત કરે. આ એક મહાન પરાકાર છે. આ કારણે આ ગ્રંથ ની રચના પણ સાફલ્યતાવાળી છે. ૨૦૬ कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः ॥ योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्धयादिभावतः ॥२०७॥
અર્થ. જે કુલગીઓ તથા પ્રવૃતચક ગીઓ છે તેજ આ ગગ્રંથના અધિકારી લાયક વેગીઓ જાણવા. સામાન્યથી બધા નહિ, “મણિદાદિ માવતઃ”ાત્ર યોગીએ મેક્ષને લાયક નથી. અને નિષ્પન્ન યોગીઓ મેક્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org