________________
( ૨૧ ). અર્થ. શેલેશી અવસ્થામાં યોગને અભાવ થવાથી મિત્રાદિ આઠ દૃષ્ટિરૂપ યોગેની મધ્યમાં અગરૂપી આ ચોગ સંન્યાસ નામને ચોગ ઘણો જ ઉત્કૃષ્ટ છે. કારણકે આ આત્માને મોક્ષની સાથે જોડી દેનાર હોવાથી કાયાદિ સર્વ ગન જેમાં સંન્યાસ-અભાવ થવાથી આ વેગને સર્વ સંન્યાસ લક્ષણ યોગ કહે છે. ૧૧
વિવેચન. આઠદષ્ટિમાંપરાનામની આઠમી દૃષ્ટિ પ્રાપ્ત થતા આ સંન્યાસનામને સામર્થ્ય યોગ શૈલેશી કરણ અવસ્થામાં મન વચન અને કાયાના વ્યાપારને સર્વથા અભાવ થતા પ્રાપ્ત થાય છે. આ રોગ સર્વ રોગમાં ઉત્તમ છે. કારણકે આત્માને મોક્ષની સાથે જોડી દેવાનેલાયકઉત્કૃષ્ટધર્માનુષ્ઠાનરૂપઆ યોગ સંન્યાસ નામને સામર્થ્ય
ગ છે. અહીં ક્ષપશમભાવના ધમધર્માદિ વિગેરેને ક્ષય થાય છે. આ પ્રમાણે ઈચ્છાદિ ત્રણ ચેગનું સ્વરૂપ જણાવીને ચાલતી બીના હવે જણાવે છે. ૧૧ાા
एतत्रयमनाश्रित्य विशेषेणैतदुद्भवाः ॥ યોગદgય ને પણ સામાન્યતરજુ તાઃ ૨૨ .
અર્થ. ઈચ્છાદિ ત્રણ યોગને વિશેષે કરી આશ્રય લીધા વગર. પરંતુ આ ત્રણ ગથીજ ઉત્પન્ન થએલી ચેગ દષ્ટિએ કહેવામાં આવે છે. આગદષ્ટિએ સામાન્ય પ્રકારે આઠ છે. ૧રા
વિવેચન. ઈચ્છાગ, શાસ્ત્રોગ, અને સામાણ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org