Book Title: Shreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
Catalog link: https://jainqq.org/explore/018053/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ जैन कथामाळा मणको १ लो. श्रीयकमुनिनी, कयवन्नानी तथा सुमति अने कुमति मित्रोनी कथाओ. अने जैनधर्मनां पुस्तको सूचीपत्र. छपावी प्रसिद्ध करनार, श्रावक भीमसिंह माणक. जैन पुस्तको प्रसीद्ध करनार तथा वेचनार, मांडवी बदर, शाकगलीने नाके. मुंबइ. आवृत्ति १ ली. अमदावादमा श्री "रामकृष्ण प्रीन्टींग प्रेसमां" शा. मगनलाल हरीवल्लभदासे छाप्यु. प्रत ३००.. संवत् १९७१ सने १९१४ Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ अद्य मे कर्मसंधातं विनष्टं चिरसंचितम् स दुर्गत्यापि निवृत्तोऽहं जिनेंद्र तव दर्शनात Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સૂચના અમારે ત્યાં જૈનધર્મનાં સઘળી જાતનાં પુસ્તક તથા શેત્રુંજા આદિ તીર્થીના રંગીત નકશાઓ અને તીર્થકરેની છબીઓ વિગેરે વેચાય છે, તેનું સૂચીપત્ર આગળ છાપવામાં આવેલું છે, તે ઉપર ધ્યાન આપશે. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. __ श्रावक भीमसिंह माणक जैन पुस्तकालयना नियमो तथा मानवंता ग्राहकोने सूचना. १ बुकपोष्टथी पुस्तको मंगावनारे, जो पुस्तकोना पैसा टपालखर्च साथे अगाउथी मोकल्या हशे, तोज मोकलवामां आवशे. तेनी साथे एटलं पण याद राख के, बुकपोष्ट करीने मोकलेलां पुस्तको जो गेरवल्ले जशे, तो तेनुं जोखम मंगावनारने माथे छे. २ वेल्युपेबलथी पुस्तको मंगावां, ए घणोज सरल रस्तो छे. कारण के, तेम करवाथी पुस्तको मल्या पछी पैसा अपाय छे अने गरवले जवानी जरापण धास्ती रहेती नथी. फक्त टपालखरच शिवाय वेल्युपेएबल फीना ( पांच रुपीआ सुधीनी रकमनो) मात्र एक आनो वधार लागे छे, अने ( पांच रुसीयाथी ते दश रुपीआ सुधी) बी० पी० ना बे आना लागे छे; माटे वेल्युपेए. बेलथीज मंगाववां फायदाकारक छे. ३ केटलाएक सद्ग्रहस्थो पुस्तको वी.पी. थीमंगाववा कागळ लखे छे, अने ते पुस्तको न राखतां पाछा Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ मांडवी बंदर शाकगली - मुंबई. मोकलावी सामे अमोने पोस्टना खरचमां तथा पुस्तको फाटी तृटी जवानी नुकशानीमां उतारे छे तो विनंतीपूर्वक जणाववानुं जे तेवा ग्रहस्थोए पुस्तक नहीं मंगाववां एज श्रेष्ट छे. अने कदाच अमारी भूल होय तो वी. पी. पोस्टऑफीसमां २१ दीवस सुधी रही शके छे, तो पोस्टऑफीसमां वी. पी. रखावी अमाने पत्र लखी खुलाशो करखो. ४ रेलवेस्टेशन जे गाममां हशे, तो तेमने खरचमां फायदो थवा सारु रेलवेपारसळ करीने मोकळवामां आवशे. जे साहेवना पैसा प्रथमथी मल्या नहीं हशे तेमनापर रसिद वेल्युएबल करवामां आवशे. ५ पोष्टटिकिटो मोकलनारे जो कागलनी अंदर टिकिटो बीडी हशे, तो ज्यांसुधी ते टिकिटो अमोने मली नथी, त्यांसुधीनुं जाखम मोकलनारने माथे छे. ६ नोटपेड पत्र कोइपण साहेबना राखवामां आवशे नहि. ७ पुस्तको प्रसिद्धकर्ताने जणाववामां आवे छे के, जो तमे तमारा छपावेलां पुस्तको अमारे त्यां तमारे खरचे जांगड वेचवा माठे मोकलशो, तो खुशीनी साथे योग्य कमिशन लइ वेची आपीशु. कमिशन संबंधी खुलासी पत्रव्यवहारथी करवो. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीम संह माणेक. ८ पुस्तको मंगावनार सद्गृहस्थोए महेरबानी करी पोतानुं नाम, ठेकाणु, गाम, पोस्ट, जील्लो तथा रेल्वेस्टेशन बराबर शुद्ध अ क्षरमा लखवू. ९ दरेक पुस्तकनुं पोस्ट खर्च तथा वी. पी. खर्च मंगा वनारने शीर छे. जे पुस्तक मंगावq होय तेनुं सुचीपत्रवें नंबर तथा कीमत लखी जणावq. मुनीमहाराजोने विनंति. १० पुज्य मुनीमहाराजोने अमो विनंतीपूर्वक जणा वीए छइए जे कोइ नवीन ग्रंथ जनसमुदायने अर्थे उपयोगी थाय ऐवो तैयार करीमोकलशो तो अमे छपावी प्रसिद्धीमां लावशु. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ - માંડવા -છું. [ 238-239 - - મંગલાચરણ. શ્રી મહાવીરજિનૅક સ્તવને. V. VANA ARVYAMAN (પુનમ ચાંદની પૂરી ખીલી અહીંરે–એ રાગ.) ( શાસનપતિ અંતિમ સિદ્ધારર્થકળે શોભતારે, પરમ પવિત્ર મનહર મૂરતિ શ્રી જિનરાજ, ત્રિશલાનંદન નિમિયે નેહથી. પંચમકાળે પ્રભૂ તુમ વિરહ તુજ સેવક પ્રતેરે, છે તુજ આગમ તુજ મુદ્રાને સાથે આધાર (એ ટેક.) ત્રિ સાખી. સાડાબાર વરસ લગી, શ્રમણપણે જિનરાય; ઉપસર્ગ પરિસહ ઝીપતા, કર્મ કઠિન પસાય. તપ અધેર તેયા ઘન ઘાતિ કર્મ ખપાવવારે, અનાર્ય દેશ વિચર્યો તે તે કારણે નાથ. ત્રિક સાખી. સ દિયે ચંડાસીયે, ચરણે શ્રી જિનરાય અમૃતબેધ ગ્રહી અણસણે, દેવલેક તે જાય. અડદતણા બાકુળ ગ્રહી ચંદનબાળા ઉદ્ધારીરે, તે પૂર્ણ અભિગ્રહ ધારી મળતા શ્રી જિનરાય. વિ. ૨ BEST 3 20-- - mer seren u venu vom ....... Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ - श्रावक भीमसिंह माणेक. - BAKણg-Kા હતા તે હું @D-6 sewn we w છે . કર્મ ન છોડે કેયને, રંક હોય કે રાય; નાથ ચરિત્ર નિહાળતાં, સંપૂરણ સમજાય. મહાવીર અડગવૃત્તિ સમભાવે ચિત્ત ધારતા પ્રગટાવ્યું ઝલહલતું કેવલજ્ઞાન ઉદાર. સાખી. સુરવર રચિત સિંહાસને, બેસી શ્રી જિનરાજ; મધુર ધ્વનિ દિયે દેશના, જગજંતુ હિતકાજ. ઇંદ્રભૂતિ સરિખાના મન અભિમાન દૂર કરે; સંશય ટાળી થાયા એકાદશ ગણધાર ત્રિ. ૪ સાખી. તીર્થ પ્રર્વતાવી પ્રભુ, સંધ સ્થાપના કીધ; શરણે આવ્યા જીવને, કઈક ઉદ્ધારી લીધ. ત્રીસ વરસ કેવલપર્યાય ધરી મેક્ષે ગયા; પામ્યા શાશ્વતસુખ સમભાવે શ્રી જિનરાય. ત્રિ. ૫ સાખી. પંચમકાળે પ્રાણીને, તુમ શાસન આધાર; તુમ આજ્ઞાધારક ગુરૂ, પંથ બતાવણ હાર. પૂરવપૂન્ય પસાય મળે જગમાં ભવિપ્રાણીને; “દુર્લભ” દર્શન ધરી દલિમાંહી કૃતારથ થાય. ત્રિ. ૬ * * * ન Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली. - मुंबई. મગલાચરણ. શ્રી ભગવાન વિષે. સવૈયા. મન મેાહન મૂરત સૂરત સુદર પૂરત છિત કામ મુદ્દા; જિણ ધ્યાન વિભા પરધાન નિધાન સુગાન કરી નિત્ર રાગ કદા; ધરણંદ જિ≠ સુરદ નરિંદ્ર મુણિંદ સુ ખ્રિત પૂજ્ય સદા; સમયરાજ કહે સમરો સુખદાયક થંભણ પાસ જિષ્ણુદ મુદ્દા. ૧ જિન અંગ સુરંગ સુચંગ પખાલત નિર્મલ નીર સુ ખીર દહી; અતિ પાવન પાવન ચંદન ચરણ પૂર કપૂર સુગંધ સહી; મૃગનાભિ મહાચિ કેશર પૂજત રૂપ અનૂપ સરૂપ ડહી; સમયરાજ કહે વધમાન ગુણે અજિત પ્રભુ ગાવત લછિ લહી. ૨ સખલાક ઉદ્દાતન સૂરજ સુદર આપ પ્રતાપસુ તેજ તપે; જગવીર વિર્જિત ભાવ અરિજ્જણ માં િચતુર્ગતિ જાઇ છપે; જિણ આદિ નરેશ સુણીસર ભિક્ષુક નિર્મલ કૈવલ ન્યાન પેિ, મુનિરાજ કહે ધન ધન્ય જિંકે નર આદિ જિષ્ણુદેંકે નામ જપે. ૩ ઝૂલના સુચિ લાલ ગુલાલ કુસૂનિક માલ ઠવી ગલ મંગલ ગાવતિયાં; કસ્તરિય જાસ કપૂરા વાસ ઉછારતિ ગંધ જગાવતિયાં; ધન પીન પચાધર ભાર સુ ફાર હરી ટિ લંક હરાવતિયાં; જન વિમલ કહેત મરૂદેવી તદ્દન પેખત આન પાવતિયાં. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक સવૈયા. મુખ નૂર અનૂપમ શૂર બન્યા જિહિં ઢખતહીં દુખ દૂર ટલે, અનચિતિત કામ સુહામ મનારય પૂરણ પુન્ય પ્રમાદ લે; પારસનાથ સનાથ કરી અબ ઢાલત દ્યો મુઝ ઢીય વલે, અમ્રકું સાહબ પાસ સંખેસર ધ્રૂજતહી નવ નિકૢ મિલે, છપ્પય્ છેદ. હરખ વદન હુ હુંસ, વિમલ સરવર ઝીલંતા; દાકિલ કરે કલાલ, વસંત અંબા મુહરતાં; મેર ઊપજે નાદ, સધન ધન મિ ગાજતા; ચક્રને હું આન, પ્રભાતા રવિ ભેર ભયંતાં, ઇમ મુઝ મન આનંદ જો, તુઝ નામહ મુત્ર મન વસે; કર જોડી હિ વીનતી, તુઝ દરશન મુઝ મન હસે. વીતરાગસ્ વાણિ, કૃપણ નરકે મન કીજે; મુલ મંત્ર નવકાર, ધ્યાન મત હૃદય ધરી; સિદ્ધક્ષેત્ર સેગુજ, જાત્ર કરી પાપ ગમીજે, ચાવી મેલી સ ંધ, દાન દક્ષણ દર દાજે; કરણ ધર્મ આલસ કરી, અધ ઘડી વાર ન ૯ાઇએ, કવિ વેણિ કહે શ્રાવક જન્મ, વાર વાર નવિ પાઇએ. સમર એક અરિહંત, રચણિ નિદ્રાભર સૂતાં, સમર એક અરિહંત, વલી વિય વિચ જાગતાં; १० Jain Educationa International For Personal and Private Use Only ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ मांडवी बंदर शाकगली. - मुंबई. સમર એક અરિહંત, સુરજ ઊગે સુવિહાણે; સમર એક અરિહંત, દિવસ ઘડિ દાય પ્રમાણે, અરિહંત સમર આઠે પહુર, અત્ ધ્યાન હૃદય ધરા; અરિહંત પૂજિયે જીવડા, અવર આલસ મ ઊચરા. શાંતિનાથ સેવિએ, સદ્યા તા સંકટ ભજે, મનકી આસા પૂર, વિદેવહુ ઢાષ ન ગઅે; પત્તા શુદ્ધ પ્રહુમ, બંબતાં ભઞ નીતારે, સકલહિ પાપ પલાય, જગતકે કારજ સારે; એલચુ દેવ આડે પહર, કહિ રાજ સાજકકરા; સંસાર સાગર તરવા, સગતિ દયાવંત ઘો દરા. દાહા. પૂત્રિય જિનવર પઢકમલ, જાતે મંગલ હત; પાપ જાત સબ જીવકે, કુમતિ આપદા ખાત, જિનવર શિવકર પરમ ધર, મહા શાંત શિત્ર રૂપ; દેવ ન યા સમ ઔર હૈં, તાતે નમિય સ્વરૂપ. જિનવર નિશિઢિન સમરિયે, તાતે હૈ કલ્યાણ; ભૂપ કૃપાને′ મિલને જન્મ્યું, સ ંપતિ બહુત સુજાણુ. Jain Educationa International For Personal and Private Use Only ११ C ટ ૧૦ ૧૧ ૧૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. श्रावक भीमसिंह माणक जैन पुस्तकालयमां वेचातां पुस्तकोनुं सूचीपत्र. १२ देवनागरी शास्त्री ( के० बालबोध ) लिपिमां छापेला ग्रंथोनी यादी. १ प्रकरणरत्नाकर भाग १ लो. - आ ग्रंथमां साडा सो गाथानुं स्तवन, आगमसार, नयचक्रसार, आनंदघनजीनी चोवीशी, द्रव्यगुणपर्यायनो रास, आठ द्रष्टीनी सझाय, अध्यात्मसार, समाधिशतक, दिक्पट चोराशी बोल, चिंतामणि पार्श्वजिन स्तोत्रं विगेरे ग्रंथो आवेला छे. (उपला सर्वे ग्रंथो मूल अने भाषान्तर सहित छे. ) शिवाय उपला ग्रंथना अलग अलग कटका जुद बंधाव्या छ तेनी विगत. ५-८. २ प्रकरणरत्नाकर भाग १ लो. कटको पहेलो - भा ग्रंथमां श्रीमद् यशोविजयजी रचित विहरमान Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ છે ૩ થી સ . || રથ શ્રી || श्रीयकमुनिनी कथा प्रारभ्यते॥ % - - - - 7 बलेन कार्य मागोपि, तपकर्म पुमान् स्फुटं ॥ ___लभते स्वर्ग सौख्यानि, द्रुतं श्रीयकवत् स्फुटं ॥ १॥ છે અર્થ–બળાત્કારે પણ તપસ્યા કરવા થકી શ્રીયકકુમારની પેરે પ્રગટપણે કર્મોનો ક્ષય કરી શીવ્રતાથી સ્વર્ગના સુખને પામે છે. તે માટે તપ કરવાની શક્તિ ન હોય તે પણ બળાત્કારે પણ “પ” વિષે ઉદ્યમ કરે. તપ કીધા વગર કર્મને ક્ષય થાય નહીં. તે વિશે વિસ્તારપણે મુળ ઉત્પત્તિની કથા કહે છે. ડલીપુર નગરને વિષે નવમે નંદરાજા રાજય કરે છે, તેને મહાબુદ્ધિમાન, નાગરજાતિમાં શિરોમણિ, ઉત્તમ ગુણવાળે, ક૯પવૃક્ષ સમાન, પરમશ્રાવક સકડાલ નામે મંત્રિધર છે, તેને લક્ષ્મિવતી અપનામ “લાછલદે” Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ne. श्रावक भीमसिंह माणेक. तिर्थकर श्री सीमंधरस्वामिनी स्तुतिगर्भित साडी त्रणसो गाथार्नु अति अद्भूत स्तवन अर्थसहित छे. तथा श्री देवचंद्रजी कृत आगमसार, जेमा यथाप्रवृत्ति प्रमुख त्रण करणर्नु, सात नयनू, चार निक्षेपार्नु प्रमाणोनुं तथा सप्तभंगिनुं स्वरुप संक्षेपथी दर्शावेलुंछे. २-०-c ३ प्रकरणरत्नाकर भाग पहेलो. कटको बीजो भा ग्रंथमां श्री देवचंद्रजी कृत नयचक्रसार तथा भानंदघनजी कृत चावीशी तथा द्रव्यगुणपर्यायनो रास. ए रसिक ग्रंथो अर्थसहित छे. ४ प्रकरणरत्नाकर भाग पहेलो. कटको त्रीजो भा ग्रंथमां श्री यशोविजयजी कृत अध्यातमसार अने आठ द्रष्टिनी सझाय तथा समाधिशतक, समताशतक तथा दिक्पटना चोराशी बोल तथा चिंतामणी पार्थनाथजिन स्तोत्रं ए ग्रंथो अर्थ तथा बालबोधसहित छे. २-०५ प्रकरणरत्नाकर भाग बीजा मांहेलो सम यसार नाटक ( बनारशी कृत. )—आ ग्रंथमा पदलालित्यना तथा अर्थगौरवतादिक, जे काव्यना सारा गुण वर्णन कर्या छे, ते आ ग्रंथ वाचवाथी जणाशे. तेमज अलंकारवडे कविता सारी रीते भूषित करी छे. जो के आ ग्रंथ दिगंवरीनो रचलो छे, तो Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ માંડવંજર શાણી-મુવ. નામે સ્ત્રી , તે બંને જણાં દેવ અરિહંત ગુરૂ સુસાધુ કેવળીને ભાગે શુદ્ધ જૈનધર્મના આરાધિક છે. કહ્યું છે કે ઉત્તમ કુળને વિષે જન્મ, આરોગ્યતા, સૌભાગ્ય, સુખ, ઘણી લક્ષ્મિ, દીર્ઘઆયુષ્ય, યશ, વિદ્યા, સંતોષ, અશ્વાદિક વાહન, ઇત્યાદિક ઉત્તમ સામગ્રી ધર્મને પ્રતાપે મળે છે. તે સકડાલ નામે પ્રધાનને સ્વસ્ત્રિ સાથે પંચપ્રકારનાં વિષયસુખ જોગવતાં અનુક્રમે પૂષ્કદંત સમાન સ્યુલિભદ્ર અને શ્રીયક નામે બે મહા ગુણવાન પુરો થયા, અને યક્ષાયણદિના ભુતા ભુતદિના સેના વેણ રે નામે સાત પુત્રીઓ થઈ. તેઓ એવી મહા બુદ્ધિવાન છે કે, પહેલી પુત્રી જે કાંઈ વિદ્યા એકવાર સાંભળે તે સર્વ સાંભળેલું યાદ રહે. બીજી બેવાર સાંભળે તે કે યાદ રાખે; એમ અનુક્રમે સાતમી પુત્રી સાતવાર સાંભળે તો યાદ રાખે એવી તિક્ષણ સ્મર્ણશક્તિવાળી હોવાથી તે સાતે પુત્રીઓ સર્વે વિધાઓમાં પ્રવીણ હોઈ સુખમાં કાળ નિર્ગમન કરે છે. કહ્યું છે કે – વિધા તેજ નરનું રૂપ, ગુપ્ત ધન, તેમજ સર્વ પ્રકારની સુખસાહ્યબી આપનારી ગુરૂની પણ ગુરૂ છે. વળી પરદેશને વિષે વિધાજ બંધુ સમાન સહાય કરે છે. વિદ્યા મહાદેવતા છે. વિધાવાળે રાજાને પ્રય થાય છે,–પણ ધનવાળો થતો નથી. વિદ્યા વિનાના જ પશુસમાન છે. એવા વિદ્યાવાન બુદ્ધિવંત, આજ્ઞા ઉઠાવે એવા, અને રૂપ'વંત એવાં નવ સંતાને સુખે પ્રવર્તે છે. હવે યુલિભદ્ર યુવાવસ્થાએ પિતાના મિત્રો સહિત ઉદ્યાનને Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. पण एनो विषय अध्यात्मिक होवाथी सर्वने उपयोगी छे. . २--- ६ प्रकरणरत्नाकर भाग त्रीजो-हाल शीलकमां नथी. अमुक वखत पछी छपाशे. ७ प्रकरणरत्नाकर भाग चोथो. (त्रीजी आवृत्ति) आ ग्रंथमां इंद्रियपराज्य शतक बालाबबोध सहित, तथा संग्रहणीसूत्र बालावबोध सहित, तथा लघुक्षेत्रसमाज तथा छए कर्मग्रंथ बालावबोध सहित सरस उंचा कागळमां मोटा सरस टाइपमा छ.पी छे.. जैनतत्त्वादर्श ग्रंथ (महा मुनि श्री आत्मारामजी महाराज विरचित हिंदुस्थानी शुद्ध भाषान्तर)इसमें जुदा जुदा बार परिच्छेद (खंड) है. उसमें शुद्ध देवतत्वका स्वरुप कथन कीया है. २ कुदेवका स्वरुप वर्णन कीया है. ३ शुद्ध गुरु तत्वका स्वरुप ४ कुगुरुका स्वरुप कथन कीया है. ५ शुद्ध धर्मतत्वका स्वरुप नवतत्व रुपसें कथन कीया है. ६ सम्यक ज्ञानका स्वरूप कथन करके वास्ते चौदै गुणस्थानकोके स्वरुप कथन कीया है. ७ सम्यक दर्शनका स्वरुप. कथन करा है. ८ सम्यक् चारित्र के स्वरुप संबंधी श्रावकोका बार व्रतोका स्वरुप विस्तार Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ માંડવીચંદ્ર શાળાની કુંવર. ૭ વિષે ક્રિડા કરવા ગયા છે, ત્યાંથી પાછા ફરતાં તેગામના નંદરાજાની મ્હાટી કાશ્યા નામની વેશ્યા”ના આંગણે થઇને નિકળ્યા; તેવારે તેનુ લાવણ્ય, કળા, ચતુરાઇ, વય, વિચીક્ષણુપણું દેખી મેહુ પામી મનમાંહી જાણ્યું જે જો એ પુરૂષની સાથે ભેગ ભેગતુ તે મ્હારા જન્મારા સફળ થાય, અને બીજા પુરૂષને સ્વપ્નમાંહી પણ ન ઇચ્છું. જો પૂર્વે પરમેશ્વરની પુજા કરી હશે તે એ પુરૂષના સચેાગ મળશે. એમ ચિંતવી શ્રી સ્થુલીભદ્રને બેાલાગ્યા. ઘડીએક વાત કરીને વેશ્યા કળા કૈાશલ્ય આદિક ગુણા કરી સ્થુલીભદ્રને મન રીઝવી પેાતાના ધરેજ રાખતી હવી. ત્યારે ઘેરથી પિતા નિયમ પ્રમાણે ધન મેકલવા લાગ્યા; તેથી કરી નિશ્ચિતપણે બાર વર્ષમાં સાડાબાર ક્રેડ સાનૈયાને વ્યય કર્યાં, કહ્યું છે કેઃ-ક્ષત્રિના ધનને વ્યય-અધ અને ઉત્તમ શસ્રા લેત્રાથી, લોભી મનુષ્યોને ધરતીમાં દાટવાથી, વ્યસનીઓને-શ્રી અને યુટાદિક પસનથી, અને ઉત્તમ માણસાના શ્રૃંગારા તેમજ સાર્ગે ધનને વ્યય થાય છે. પ્રથમ પુત્ર સ્થુલીભદ્ર તેા વેશ્યાના ધરે રહે છે, અને બીજો પુઞ શ્રીયક નંદરાજાના અંગરક્ષક તરીકે રહે છે. તેનાપર રાના પૂર્ણ વિશ્વાસ રહેવાથી આનંદમાં કાળના નિમન કરે છે. હવે તે ગામમાં એક વરરૂચિ નામે બ્રાહ્મણ રહે છે, તે શારદાના વરદાનથી ક્રીનપ્રત્યે ૧૦૮ નવિન શ્લોકા બનાવી રાજાની સ્તુતિ કરે છે; પરંતુ મંત્રીના નહી' વખાણવાથી રાજા કાંઇપણ દાન આ પતા નથી. તેથી વરિચ મંત્રીને ઘરે જઇ તેતી લાલદે નામે Jain Educationa International TY For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ .. . २८ श्रावक भीमसिंह माणेक. पूर्वक वर्णन कीया है. ९ श्रावकोका दिनकृत्य श्राद्ध विधि ग्रंथानुसारसे लीखा है. १० श्रावकाका रात्री कृत्य, पाक्षिककृत्य, चौमासीकृत, संवत्सरीकृत्य, अरुजन्मकृत्य, ए पांचो कृत्यका स्वरुपका वर्णन करा है. ११ आदिश्वर भगवानसें लेकर श्री महावीर भगवान पर्यंतक कितनेक इतिहासको वर्णन करके जैनमत अनादि है ऐसा सिद्ध करा है. १२ श्री वर्द्धमानस्वामिके निर्वाण पाछे किंचित इतिहास लोखे है. ऐसा वर्णन इस बुकमें है. हिंदुस्तानी भाषान्तरनी बुकना ५-०गुजराती भाषान्तरनी बुकना. ४-०-६ ९ अज्ञानतिमिरभास्कर-( श्रीमद् विज्यानंदमूरि विरचित)-आ ग्रंथमा साधु अने श्रावकनी धर्मयो. गता दर्शाववा माट एकवीश गुणोनुं विस्तारथी वर्णन, भावाक्कना पवार संबंधी सत्यावीश भेद अने तेमना सत्तर गुणोनुं स्वरुप विवेचन सहित आपवामां आव्युं छे. ग्रंथकारे भारतनी जैन प्रजानो महान उपकार करी जैनोनी प्राचिनस्थितिनुं स्मरण कराव्युं छे, जे वांचवाथी जैनबंधुओने भारत चपमा प्रसरेला गाढ मिथ्यातनुं स्वरुप जणाइ पोताना Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ मांडवोबंदर शाकगलो.-मुंबइ. १९ શ્રીને મીઠે વચને કરી, રીઝવી, પોતાના કર્તવ્યની સર્વ વાત કહી, અને કહ્યું કે, તમે મંત્રીને સમજાવે તે મારા લેકની સ્તુતિ કરે; જેથી રાજા મને દાન આપે અને તેથી હાર નિવાહ થાય. પછી શ્રીએ દયા લાવીને મંત્રીને કહ્યું કે, યથાર્થ વખાણ કરવાથી સમ્યક્તવમાં દૂષણ લાગતું નથી, માટે વરરૂચિના ગ્લૅકેની પ્રશંસા કરો. કે જેથી ગરીબ બ્રાહ્મણ સુખી થાય. પછી સ્ત્રીના કહેવાથી બીજા દિવસે મંત્રીએ કલેકેની પ્રશંસા કરી, તેથી રાજાએ પ્રસન્ન થઈ તે વરરૂચિ વિપ્રને ૧૦૮ સુવર્ણ મહેરે આપી.એમ પ્રતિદિન એકસોને આઠ ગ્લૅકેનવા કરી રાજાની ગુણસ્તુતિ કરે, અને રાજા એકસેને આઠ સુવર્ણપહેરે આપે. અતુ. ક્રમે તે વિપ્ર ધનાઢય થવાથી યજ્ઞાદિક હિંસાકર્મ કરવા લાગે, ત્યારે મંત્રીએ વિચાર્યું કે, આવી રીતે હંમેશ દેવાથી રાજાને ભંડાર ખાલી થશે, વળી ધન પણ હિંસામાર્ગે જશે, માટે કોઈ ઉપાય કરી રાજાને દાન દેતાં અટકાવું. એમ વિચારી રાજાને કહ્યું કે, વરરૂચિ જુનાં કાવ્યું વેરીને લાવે છે, તેની ખાત્રી કે તે કલેકે મારી સાત પુત્રીઓને પણ આવડે છે. એમ સાંભળી રાજાએ કહ્યું કે, તમારી પુત્રીઓને અને બોલાવી તેમની પાસે કહેવરાવે. પછી મંત્રીએ ઘરે આવી સઘળી વાત પુત્રીઓને કહી. બીજે દિવસે પ્રભાતે રાજા સભા ભરીને બેઠે, ને સભામાં પડદો બંધાવી માંહે સાતે કુમારીઓને બેસાડી. તેવામાં તે વરરૂચિ આવ્યું અને ૧૦૮ કલેકે નવા છે એમ કહી રાજાને સંભળાવી ગયે. ત્યારપછી તરતજ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ २० श्रावक भीमसिंह माणेक. शुद्ध ज्ञान दर्शन चारित्ररुप सनातन धर्मनी उत्दृढता उत्पन्न थाय छे. २० पांडव चरित्र-(श्री पांच पांडव तथा नेमिश्वर भगवान अने श्री कृष्णादिकनुं सविस्तर गुजराती भाषांन्तर.)-आ ग्रंथमा श्री नेमिश्वर भगवान, बळभद्र, वासुदेव जे श्रीकृष्ण, प्रतिविष्णु जे जरासंघ, पांडव, कौरव, भीष्मपितामह, कर्ण, द्रोगाचार्य अने कृपाचार्यादिक अनेक वीर पुरुषोनां चरित्रो आवी गयेला छे तेमन जिनधर्माभिलापी शुद्ध श्रद्धावान सम्यकद्रष्टी विवेकी सजनोना मनने आनंद उत्पन्न करनारी कथामो वैशग्य नीति तथा सत्य प्रतिज्ञा प्रमुखनो बोध करे छे. . ग्रंथ पहेला गुजराती अक्ष. रोमां छपायेलो हतो, ते खपी जवाथी हमणां शास्त्री अक्षरमां छपाच्यो छे, अन तेनी साथे मन रंजन करे तेवां संगीन आशरे १०० चित्रो पण नांख्यां छे. ५-०-० ११ जैन रामायण याने रामचरित्र अनेक चित्रो ___ सहित. १२ योगशास्त्र श्री हेमचंद्राचार्यजी कृत मूल तथा : टीकाना वालावबोध तथा कथाओ सहित छे. . ३-४-० -१३ वैराग्यकल्पलता पूर्वार्ध-( श्री यशोविजयी Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली - मुंबई. પહેલી પુત્રી પણ તેજ પ્રમાણે ૧૦૮ શ્લોકા બાલી ગઇ. તેમ બીજી, ત્રીજી, એમ અનુક્રમે સાત પુત્રીએ બેલી ગઈ. તેવારે વરરૂચિને મનમાં વિચાર ઉપન્યા કે, મ્હારા કીધેલા કાવ્યા એઆને ક્યાંથકી આવડે છે. એમ મનમાં વિષાદ પામ્યા. તેવારે રાજા કહેતા હવે કે હું વરરૂચિ ! તુ' જે કાવ્ય કરીને મુજને સંભળાવે છે, એ કાવ્યે તા મત્રીની પુત્રીઓને પણ આવડે છે. આજથી તું મ્હારા દરબા રમાં આવતા નહીં. એમ કહી કાઢી મેલ્યેા. પછી તે વરરૂચિ પેાતાને મહિમા વધારવા માટે નિચે મુજબ કપટકાય કરવા લાગ્યા. ગંગાં નદીમાં એક યંત્ર ગાઢવી સંધ્યાકાળે ૧૦૦) પાંચસે સાનામ્હારા કાથળીમાં નાંખી નદીમાં મુકી જાય, પ્રભાતે લેકાન દેખતાં ગંગા નદીની સ્તુતિ કરી કળ દખાવે એટલે પેલી કાચળી ઉછળીને હાથમાં આવે ત્યારે લોકોને કહે કે મને ગગા પ્રસન્ન થઈને ૫૦૦) પાંચસે સેાના ડેારા આપે છે. તેવારે લોકા આશ્ચર્ય પામી તે વિપ્રની ગુણસ્તુતિ કરવા લાગ્યા. કહ્યું છે કેઃ—જ્ઞાન તે દાને કરી જ્ઞાનવંત થાએ; અભયદાન કી નિર્ભયપણું પામે; અન્નદાન થકી નિત્ય સુખી રહે, અને હૃદાનથી વ્યાધીરહિત થાએ. ܐ ܺ અન્યદા આ વાતની રાજને ખબર પડી, ત્યારે રાજા વિચાર કરવા લાગ્યા કે, ગગાજી એને દિનપ્રત્યે ૫૦૦) સેનામ્હારો આપે છે ને હુ તા અને ૧૦૮ સેાના મ્હારા આપતા. વળી એને અપમાન ક્રેઈને કાઢચે તાપણ વિદ્યાવત જ્યાં જાય ત્યાં સુખી થાય. એવુ વિચારી રાજાએ મંત્રીને કહ્યું કેઃ–ડે મત્રી! આપણે પણ જોવા જઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. उपाध्याय कृत.)-आ ग्रंथ एटलो तो रशीक तथा जैनवर्गना श्रावको अने साधु साध्विओन माटे उप्योगी छ के ते ग्रंथ सर्वेने आदिथी ते अंत सुधी वाचवा भलामण करीए छीए. आ ग्रंथनी रचनाकाव्यरुपे गुंथेली छे अने तेमां जीवने संसारभ्रमणथी केवी केवी विटंबनाओ भागवळ पडे छे तेनो कथाओ द्वाराए आबेहुब चितार आप्यो छे. तेम आ ग्रंथ रसिक बनाववा माटे साहित्यनो सार लइ तेमां रसालंकारोने पण घणीज उत्तमरीतीथी प्रदर्शित करेला छे. आ ग्रंथ भणवाथी काव्योनो बोध थवा साथे जैनदर्शनना तत्वोनो घणोज बोध थाय छ, एटलंज नही पण आ ग्रंथना अभ्यासथी अमारा स्वधर्मी बंधुओने भवनाटकनुं स्वरुप केबु छे तेना खरे. खर ख्याल थाय छे. वळी आ ग्रंथ मुनिराजो आदिकने व्याख्यानमां उप्योगी थइ पडे तेवो छे, माटे रेक जैनबंधुओ आ ग्रंथनो लाभ ले शो. (पाना आकारे.) १४ श्री वर्द्धमानदेशना भाषांन्तर-(पाना आ कारे.)-आ पुस्तकमां आणंद, कामदेव, चुलनीपिता, सूरादेव, चुलगशतक, कुंडकोलिक, सद्दालपुत्र, महा Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली - मुंबई. २३ " તેવારે મંત્રીએ કહ્યું કેઃ–માહારાજ ! પ્રભાતે જોવા જઇશું. એમ કહી તે ઘેર આવ્યેા, ને વિચાર કરવા લાગ્યા કે, વરચિતું કાંઇક ‘કપટ’ લાગે છે. એમ ચિંતવી પાતાના સેવકને ગુત્રપણે નદીને કિનારે રાખ્યા, તે સેવકાએ વરરૂચિનું કપટ જાણી, તેણે મુકી ગયેલ ૫૦૦) સાના ઢારાની કાથળા કાઢી સ્ત્રીને આપી. હવે સવારે રાજા, મંત્રી વિગેરે જોવા આવ્યા જાણી વરચિ વધારે જીસાથી ગંગાની સ્તુતિ કરવા લાગ્યા. અંતે કાથળી માટે કળ દખાવી, પણ તે આવી નહીં; તેથી મતમાં મુઝાઇ વધારે કબ્જ દખાવવા લાગ્યા, પણ જે નહીં તે કયાંથી નિકળે ? અંતે મંત્રીએ કહ્યું કેઃ-અઢારરૂચિભટ ! કેમ ગગાજી પ્રસન્ન થયા કે! તે સાલૈયા આપતા નથી? એમ કહીને પાંચસે સાનૈયાની કોથળી રાજાને દેખાડી, તેથી સર્વ લોકમાં તેની ફજેતી થઈ, તેવારે વરરૂચિ ખેદને પામ્યા. પછી મત્રીએ વરરૂચિને કહ્યું કે, જીવે ! આ કાથળી તમારી છે કે નહીં? એમ કહી હાથમાં આપી. તેવારે વિપ્ર શરમીંદા પડી ગયા, ત્યારે તેને .મંત્રીએ કહ્યુ કે, જો એ તમારી કાચળી હાય તા રાખો, નહીતર મને પાછી આપે. એમ સાંભળી વિપ્ર વિચારવા લાગ્યા કે, જો ના કહું તે ધન જાય, અને હા કહ્યું તે આબરૂ જાય. “ વાદ્ય તટીના ન્યાય થાય.” હવે શુ’ કરવુ ? અંતે પ્રિયજાતિના લાભીષ્ટપણાથી એમ ઠરાવ્યુ કે, ધન હશે તા આબરૂને શે। ખપ છે.? માટે હાજ પાડું નહીંતર ધન જશે. એમ ચિંતવી હા પાડી. તેવારે મ`ત્રીએ રાજાની આગળ તેનું સ t Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. शतक, नंदिनीप्रिय, अने तेतलामिय. ए रीते दश श्रावकोनां चरित्र तथा बार व्रतनुं स्वरूप, आळोवा अने अतिचार, तथा वार व्रतउपर अद्भुत अने चमत्कारी कथाओ अने अगीआर पडिमानुं स्वरूप तथा बीजी केटलीक कथाओ विगेरे जे धर्मदेशना श्री महावीर प्रभुए दीघेली अने श्री सुधर्मास्वामिए श्री जंबुस्वामिने कहेली तेनt समावेश करवामां आवेलो छे. २-८-० २४ १५ जैनकुमारसंभव महाकाव्य. (श्री जयशेखरसूरी कृत. ) - आ नामनुं अति अद्भूत तथा काव्य चमत्कृतिवाळं अने साहित्यना सारथी भोलुं रमणिक काव्य अ मोएतेना गुजराती अर्थ सहित छपावी प्रसिद्ध कीछे. आ ग्रंथना काव्यनी रचना एटली तो मधुर अने विद्वता भोली छे के ते वांचवाथी दरेक विद्वानांना मनने आश्रर्य थयाविना रहेतुं नथी. आ कायमां श्री ऋषभ देव प्रभुनुं भरतकुमारना जन्मपर्यंत वर्णन आपलं छे, अने ते करीने आ काव्यनुं नाम "जैनकुमार संभव " एवं नाम सफळ कयुं छे वळो आजदीन सुधीमां जैनभाईओने तथा मुनिराजो वगेरेने संस्कृत भाषानुं व्याकरण भणी अन्यदर्शनी ओनां जे काव्यो भवानी जरुर पडती हती, ते अमोए गुजराती अर्थ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. કપટ ખુલ્લું કર્યું, તેથી રાજા વિગેરે લેકે તે વિપ્રને વિકારતા નગરમાં ગયા. અને વિપ્ર મંત્રી ઉપર દૈષ ધરતે તેનાં છીદ્ર જેવા લાગે. એક સમયે શ્રીયકના વિવાહ પ્રસંગે મંત્રી રાજાને પિતાના ઘેર તેડવા માટે છત્ર ચામર વિગેરે કરાવે છે, તેવામાં વિપ્ર તેની દાસીને ધનના લેભથી વશ્ય કરી મંત્રીના ઘરની સર્વ વાત પૂછે છે. એકદા દાસીએ છત્ર ચામરાદિકની વાત વિપ્રને કહી, તે સાંભળી લાગ જોઈ, ગામના નાના છોકરાઓને મિષ્ટાન આપી વરરૂચિએ નિચે મુજબ ગાથા શિખવાડીને કહ્યું કે, તમે આ ગાથા ગામમાં જ્યાં ત્યાં બેસતા ફરે મિષ્ટાનના બે છોકરાઓ પણ તેમ કરવા લાગ્યા. गाथा:-एह लोउं नवि जणीइ, जे सकडाल करेस , नंदराय मारी करी, सिहीओ पाठ ठवेसी ॥१॥ અર્થ–સડાલ નંદરાજાને મારી શ્રીયકને રાણાદી - પશે, એ અઘરકમ કરવાનો વિચાર કરે છે, પણ લેકે ક્યાંથી જાણે ? આવું સાંભળી નંદરાજા વિચારવા લાગે –દેવતાની વાણું, રાતે ગર્જન, સતી સ્ત્રી બાળકનું વચન, અને દેવદર્શન, એટલી વસ્તુ નિષ્ફળ હોતી નથી, માટે આ બાળકોનું કહેવું સત્ય હશે. પછી પરિક્ષા માટે મંત્રીને ઘેર ગુમસેવકે મેકલ્યા, તેઓ પણ સમાચાર લાવ્યા કે, “ઘેર છત્ર ચામર વિગેરે તૈયાર થાય છે.” આ પ્રમાણે સાંભળી રાજા કોપાયમાન થયે. સવારે મંત્રી રાજાને પ્રણામ કરવા આવ્યે, ત્યારે રાજા ભૃકુટી ચડાવી મંત્રી સામે પીઠ કરી બેઠે, તેથી મંત્રી ત્યાંથી તરત ઉઠી પિતાને ઘેર આવી બુદ્ધિ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. साथे छपावी प्रसिद्ध करेला आ काव्यग्रंथथी दूर थई छे. वळी आकाव्यग्रंथ बीजा काव्यांथो करतां कवित्व शक्तिमां चडीआतो होवार्थी जैन बंधुओने उप्योगीछे. १-१२-० १६ श्री हरिभद्रसूरि कृतान्यष्टकानि. (मूल, तेनो अर्थ, अने टीकानो भावार्थ. संस्कृतपरथी गुजराती भाषांन्तर.-आ ग्रंथम निचे प्रमाणे बत्राश विषयो छे. (१) महादेवाष्टकम्. २) स्नानाष्टकम्. (३) पूजाष्टः कम्. (४) अग्निकारिकाष्टकम्. (५) भिक्षाष्टकम्. (६) प्रछन्न भाजनाष्टकम्. (७) प्रछन्न भोजनाष्टकम. (८) प्रत्याख्यानाष्टकम. (९) ज्ञानाष्टकम्. (१०) वैराग्याष्ट कम्. (११) तपोऽष्टकम्. (१२) वादाष्टकम्. (१३) धर्मवादाष्टकम्, (१४) एकांत नित्यपक्ष खंडनाष्टकम्. (१५) एकांतानित्यपक्ष खंडनाष्टकम्. (१६) नित्यानित्यपक्ष मंडनाष्टकम. (१७) मांसभक्षण दूषणाष्ट कम्. (१८) अन्यदर्शनीय मत शास्त्रोक्तं मांसभक्षणाष्ट कम्. (१९) मद्यपान दूषणाष्टकम्. (२०) मैथुन दूषणाष्टकम्. (२१) सूक्ष्म बुद्धयष्टकम्. (२२) भाव शुद्धयष्टकम्. (२३) शासन मालिन्याष्टकम्. (२४) पुण्यादि चतुर्भग्याष्टकम्. (२५) पितृभक्त्यष्टकम्.(२६) महद्दान स्थापनाष्टकम्. (२७) तिर्थ कृद्दानाष्टकम् Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली - मुंबई. २७ મળે વિચાર કરીને પેાતાના પુત્ર શ્રીયકને બેલાવીને કહ્યું કે, કાલ સવારે હું રાજાને પગે લાગુ ત્યારે તુ... મારી ડાકે તરવારને ધા કરજે. જો એમ નહીં કરે તા રાજા આપણા સર્વ કુટુંબને નાશ કરશે. ત્યારે શ્રીયંકે કહ્યું કે, આપ પિતાશ્રીનો ધાત હું કેમ કરૂં ? ત્યારે મત્રીએ કહ્યું કે, હું મેાઢામાં તાલકુટ નામે વિષ નાંખીશ, જેથી તને હત્યાનું પાપ નહીં. લાગે એમ કહી મહાકષ્ટ કરી સમાન્યા. હવે સવારે મત્રી રાખ્ત પાસે પ્રણામ કરવા આવ્યા, તે વખતે રાજા પીઠ ફેરવી બેઠા ત્યારે શ્રીયક ક્લ્યા કે, “ જે રાજદ્રાહી હાય તેનું ખડ્ગ કરી મસ્તક છેઢી નાંખુ, ” એમ કહી પિતાનું મસ્તક છેવુ. તેવારે સભામાં હાહાકાર થયા. રાજા પણ સન્મુખ થઈ આયા કે, અરે શ્રીયક ! તેં હારા પિતાને કેમ માાં ? ત્યારે શ્રીયકે કહ્યું કે, હે રાજન ! મ્હારે પિતાનું પ્રયોજન નથી, પણ આપની આજ્ઞાનુ પ્રયાજન છે; માટે પિતાને આપના વ્રેહી જાણી માા છે. એમ સાંભળી રાજા સતુષ્ટ થઇ તેને કહેતા હવા કે, આહા ! સેવક શીરામણી જેવા શાસ્ત્રને વિષે વર્ણવ્યા છે, તેહવેાજ તુ છે. એમ કહી સકડાલને અગ્નિસ સ્કાર કરાવ્યેા. પછી શ્રીયકને રાજા મંત્રી ની મુદ્રા (પઢવી) દેવા લાગ્યા, ત્યારે શ્રીયક બેન્ચેા કેઃ–માહારાજ ! મ્હારા મ્હોટા ભાઇ થુલીભદ્ર કાશ્યાને ઘેર છે તેને બાલાવી તેને સ’ત્રીમુદ્રા (પઢવી) આપે. ત્યારે રાજા ચિતવે છે કે, અહે! ! આ નિલીભીને ધન્ય છે. જગમાં લેભીષ્ટ લોકા ધણા દેખાય છે. લાભથી પરદેશમાં તેમજ વિકટળે પણ જીવા ભ્રમણ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. (२८) राज्यादि दानदूषण निवारणाष्टकम् (२९३०) सामायिकाष्टकम् (३१) देशनाष्टकम् (३२) सिद्धस्वरूपाष्टकम् तथा दान माटे वीरप्रभुनुं स्वरुप, मोनु स्वरूप महावीरमभुए पितृभक्ति माटे लीला अभिग्रहनुं स्वरूप. श्री वीरप्रभुना दाननुं स्वरुप प्रभुदेशना शामा आपे छे ? तेतु स्वरूप. पुण्यानुबंधी पुण्यादि चारे भांगाओनं स्वरूप तथा सामायिकनुं स्वरूप. वगेरे. अतिरसिक ग्रंथ छे. २८ # Jain Educationa International १७ मुक्तावळी याने सुक्तमुक्तावळी - आ ग्रंथमां मनुष्यभवनी सार्थतानुं कर्तव्य, धर्म, अर्थ, काम, अने मोक्ष ए चार भागमां समाये हुं छे. ए चारे भागनुं यथाविधि स्वरुप आ ग्रंथमां लोकभाषाए करी पद्यबंध दर्शात्रवामां आव्यु छे. तेना मुख्य विभाग तत्वज्ञान एटले शुद्धदव, शुद्धगुरु अने शुद्धधर्म. मनुष्यभव पासवानी दुष्करता, सज्जनपणाना गुण, न्यायमार्ग क्षमानो संबंध, चितनो संबंध, कुळनो संबंध, विवकनो संबंध, विनयगुण, विद्यानो चमत्कार, उद्यम, दान, क्रोध न करवो, दया पाळवी, संतोष राखवा, विषय छांडवा, प्रमाद न करवो, साधु तथा श्रावकनी ओळ १-१२-० For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. હવે રાજાએ સ્યુલિભદ્રને બોલાવવા માણસે મેકલ્યાં, તેથી તેઓ બાર વર્ષે ઘેર આવ્યા. શ્રીયકે પિતાના ખેદકારી સમાચાર કહ્યા. પછી સવારે રાજાને પ્રણામ કરવા આવ્યા, ત્યારે રાજા તેને મંત્રીની મુદ્રા (પદવી) આપવા લાગે; તેવારે યુલિભદ્રે કહ્યું કે, મહારાજ ! હું વિચાર કરી આવું. એમ કહી એકાંતે વાડીમાં બેસી વિચારવા લાગ્યા કે, અહે! સંસાર અસાર છે, સર્વ જી સ્વાર્થના સગા છે, જુ! હારે પિતા રાજય કરી અકાળે મરણ પામે, માટે રાજ્યમુદ્રા દુઃખકારી છે; તેથી તેને ત્યાગ કરી જિનમુદ્રા પહેરું એમ વિચારી મસ્તકે લેચ કર્યો, તેવારે સાશનદેવતાએ મુનિને વેષ આપે, તે પહેરી સભામાં આવી “ધર્મલાભ” કહી ઉભા રહ્યા. રાજાએ આશ્ચર્ય પામીને પૂછયું કે, આ શું કર્યું. ત્યારે યુલિભદ્ર બેલ્યા કે, “વિચાર કર્યો.' એમ કહી ત્યાંથી નિકળી સંભૂતિવિજયનામા આચાર્યની પાસે જઈ દિક્ષા લીધી, અને દસ પૂર્વને અભ્યાસ કર્યો. આ વાત સાંભળી કોડ્યા ઘણી દિલગીર થઈ. રાજાએ શ્રીયકને મંત્રીની મુદ્રા (પદવી આપી. એકદા ચોમાસાના અવસરે એક મુનિએ સિંહની ગુફામાં, બીજાએ સપના બીલ ઉપર, ત્રીજાએ કુવાના ભારવટ ઉપર, અને થા ધુલિભદ્રજીએ કેશ્યાને ઘેર ચિત્રશાળામાં ચોમાસુ રહેવાની ખાણા માગી. ગુરૂએ ગત જાણે ચારેને આજ્ઞા આપી. ત્રણે મુનિ ગયા પછી રથલિભદ્ર પણ કેશ્યાને ઘેર આવ્યા. તેમને દેખી આનંદ પામી કેશ્યાએ ચિત્રશાળામાં ઉતાર્યા. પદ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. खाणनो अधिकार, स्त्रीना गुण तथा दोष, माता, पिता, पुत्रना गुण तथा दोष, सुपुत्रनुं स्वरुप, राज सेवा, विश्वास, मंत्री, संपदा, किर्ती, मूर्खता, कला, संयम, रागद्वेष, आत्म बोध, तेगज उपर शिवाय बीजा घणाज विषयोपर असरकारक तेमन आबेहुब विवेचन अने दरेक दरेक विषयपर रसिक अने असरकारक कथाओ तथा प्रबंधो आवेला छे. तेथी ते पुस्तक दरेक श्रावकना घरमा होवाज जोइए. तेमन जैनपाठशाळाओमां मनन कराववा लायक, तथा लायब्ररीमा राखवा लायक, तमज जनसमुदायने मनन करवा अमारी नम्रविनंती छे. मजकुर पुस्तक उंचा कागळ, सुंदर शास्त्री टाप इमां छापी पाकी बाइन्डींग करावेल छे. २-८. १८ शत्रुजयमाहात्मय प्रथम खंड. भापन्तिर अने । रसिक कथाओसहित छे. (कर्ता श्री धनेश्वरमूरि) आ तिर्थाधिरानतुं माहात्मय वांचवाथी तथा सांभळवाथी केटटुं पुण्य उपार्जन थाय छे, तेनुं वर्णन आ ग्रंथन वांचवाथी जणाशे; माटे पोताना बन्ने भवना कल्याण इच्छनार एवा दरेक जैनबंधुओ आ अमुल्य ग्रंथनो जरुर लाभ लेशे. २-४ १९ नवतत्त्वना प्रश्नोतर-(पंडित कुंवरविजयजीकृत) Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ માંડવીયંત્ર શાસ્ત્રી–મુવજ્ઞ. રાજન વહેારાવી, રાત્રે કાયા હાવભાવ કરવા લાગી. પ્રત્યે તે સમયે મુનિ બ્રહ્મચર્યવ્રત પાળવા માટે મહાશૂર થયા. બીજા માને તેમના સમાન શૂરવીરતા રાખવી મહા કઠીન છે. કારણ કે, બેકતા ચામાસાના સમય, તેમાં વળી ચિત્રશાળા જેવું ગૃહ, નિત્યસયુક્ત ભાજન, વળી પરિચયવાળી વેશ્યાને સમાગમ, ગળી તેના હાવ ભાવરૂપ વશ્ય કરવારૂપ ચેષ્ટા, એ સર્વ ભાખતા મળ્યા છતાં પણ ચારે મહીના સુધી મુનિ અખડશીળથી રહ્યા. છેલ્લી વખતે વેશ્યાને બેધ દ્વીધા કે, અરે કાયા ! અણુચીમય શરીરપર શું માહ પામી રહી છે ? આ ક્ષણભ’ગુર દેહને વિશતાં વાર લાગતી નથી. ધન ચાલન સર્વ અશાશ્વત છે. વળી એક સ્ત્રી સભાગે કંઇ જીવની વિરાધનાં થાઞ. એ વિષય સેવવાથી સુખ ધાડુ તે દુઃખ ધણુ જ થાએ છે. તે માટે એ વષયને મૂકી શીલરૂપી અલકાર પેહેર. ઈત્યાદિક શ્રાવકનાં ખાર વ્રત કહ્યાં. તેથી તેણે પ્રતિòધ પામીને નમસ્કાર કરી શ્રાવકનાં ખાર ત્રત આયા, ચાથા વ્રતમાંહે રાજા જે પુરૂષ મેકલે તે એકજ પુરૂષ સાથે ભેગ ભાગવા, ખીજા સર્વે પુરૂષમાત્રના ભાગને પચ્ચખ્ખાણ કરૂ. ઇત્યાદિ જીવજીવાદ નવતત્વ સમજાવ્યા. એમ શુદ્ધ શ્રાવિકા કરી શ્રી યુલિભદ્ર ચામાસાને પારણે શ્રી સંભૂતિવિજય પાસે આવ્યા. હવે ગુરૂની પાસે પહેલા મુનિ આવ્યા, તેમને ગુરૂએ કહ્યું કે, ખાવેા દુરકરકારક તપવીમુનિ ! એમ કહી સત્કાર કર્યેા. એજ મુજબ જા તેમ ત્રીજા મુનિને કહ્યું. જ્યારે સ્ફુલિભદ્રજી આવ્યા ત્યારે, Jain Educationa International BL For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ३२ एमां सात नयादिक अनेक विषयोनां स्वरूप प्रदर्शित करेला छे. २० अढीदीपना नकशानी हकीकत - पीस्तालीस लाख जोजन प्रमाणमां पर्वत, क्षेत्र, समुद्र, नदिओ, अने कुंडो विगेरे कये ठेकाणे, केवा प्रमाणमां, ने कइ रीते छे, ते सर्व वतावनार तथा महाविदेहादिक क्षत्रोन सुमारे ऐंसी चित्रो तथा पात्रीस द्वार आदिकना यत्रं अने बीजापण घणाएक छटा बोल छे. २-०-० श्रावक भीमसिंह माणेक • २१ पर्वोनी कथा - आ ग्रंथमां कार्तकी, चैत्रि, होलिका, अखात्रिज, पर्युषण, दिवाळी, मेरतरश, अंन पोषदसम आदि बार महापर्वोना आबेहुब सुंदर कथा चित्ताकषक छे. टाइप घणा सारा. ( पाना आकारे. ) २२ श्री सम्यक्त्वमूल बारवतनी टीप ( घणा ● विस्तार सहित ) - एमां श्रावकनां बारे व्रतनो अधिकार सर्व सहेलाइथ समजाव्यो छे. श्रावकोने सत्यशिक्षण मनन करना अने जन्म सफल करवाने आपनारो ग्रंथ छे. Jain Educationa International २३ लघुप्रकरण संग्रह - एमां मुखपाठ करवा माटे नवतत्व, जीवविचार, दंडक, लघुसंघयणी, क्षेत्रसमास, महोटी संघयणी, छए कर्मग्रंथ, रत्नाकर पच्चीशी, २.०० For Personal and Private Use Only ?-<-c १-४ Page #33 -------------------------------------------------------------------------- ________________ माडवीबंदर शाकगली-मुंबइ. આ મહા દુલકરકારક” એમ ત્રણવાર કહી તેમને સત્કાર કર્યો, અને તેમને ઘણુંજ ધન્યવાદ કહી પ્રશંસવા લાગ્યા. તે જોઈ સિંહગુફાવાસી મુનિ ઈર્ષ કરી વિચારવા લાગ્યા કે –જુ ગુરૂને વિવેક ! અમે ચાર મહિના સુધી ભૂખ તૃષા સહન કરી આવ્યા ત્યારે અમને એકવાર દુષ્કરકારક કહ્યું, અને આ કેશ્યાને ઘેર ચિગશાળા જેવા સુંદર મકાનમાં રહી ષટ્રસયુક્ત ભેજન જમી પુષ્ટ થઈ આવ્યું, તેને ત્રણવાર કહ્યું. એમ ચિંતવી ઈર્ષા કરવા લાગે. એકદા કોઈ રથકાર (રથ બનાવનાર) રાજાની આજ્ઞા લઈ કેયાને ઘેર આવી તે તેને રીઝવવા નીચે મુજબ કળા કરવા લાગે. ગવા બેસી બાણે કરી કેરીની લુંબ લાવી વેશ્યાને આપી પિતાની થતુરાઇની પ્રશંસા પિત કરવા લાગ્યા. ત્યારે વેશ્યાએ પણ નીચે મુજબ પિતાની ચતુરાઈ બતાવી. સરસવને ઢગલો કરી તેના પર સંય મૂકી તેપર વળી પુષ્પ મૂકી પગ રાખી નાચ કર્યો. આ પ્રમાણે જોઈ તે રથકાર છે કે, “આ કામ તે દુર છે.” ત્યારે વેશ્યા બોલી કે, મારાં અને તારાં આ બન્ને કાર્યોમાં કરતા નથી, પરંતુ દુષ્કરતા તે સ્થૂલિભદ્ર મુનિના કાર્યમાં છે. એમ કહી પ્રશંસાયુક્ત સર્વ બિના કહી સંભળાવી તે સાંભળી થકાર કલિભદ્ર મુનિ પાસે જઈ દીક્ષા લેતે હ. યૂલિભદ્ર પણ ભવ્ય વેને બેધ આપતા વિચરવા લાગ્યા. અંતે સમાધિમાં વાળ કરી અર્થે ગયા. : Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. एटला ग्रंथ मूळपाठे तथा आचारोपदेश ग्रंथ अर्थसहित छापेला छे. (पाना आकारे) २४ -२४ नवतत्वप्रकरण मुल, महोटा बालावबोध सहित - छूटा बोलो तथा शब्दार्थसहित. शिखनाराओने घणुंज सहेतुं तथा उपयोगी थाय ते सारु नवीन ढब प्रमाणे घणाज विस्तारसहित छपाव्युं छे. ( आवृति छठ्ठी ) २५ दंडक. बालावबोधसहित तथा लघुसंघयणी त्रीश गाथावाळी महोटा अर्थयुक्त छे. १-४ Jain Educationa International ०-१२ ०-४ २६ जीवविचार मुल तथा विस्तारित बालावबोध तथा छूटा बोलोसहित. २७ कल्पसूत्र (सुबोधिका ) नुं भाषान्तर - पाना आकारे सुंदर छापथी विस्तारपूर्वक चित्रोवाळं पजुषणपर्वमां सर्वकोइ वांची समजी शके एवं शासन्न प्रभाविक सूत्रग्रंथ सुधारा वधारा साथे ( आवृत्ति चोथी . ) For Personal and Private Use Only -3-0 २-८ २८ कल्पसूत्र मूळपाठ (बारसो) ६१ चित्रोसहित छे. १० २९ धर्म सर्वस्वाधिकार तथा कस्तुरीप्रकरण - आ ग्रंथमां अहिंसा, सत्य, मैथुन नहीं सेववं, चोरी Page #35 -------------------------------------------------------------------------- ________________ मांडवी बंदर शाकगली - मुंबई. ३५ " આ મહાપુરૂષે દુષ્કરસ્થળે શિયળ પાળવાથી “ ૮૪ ચાવીશી લગણુ અમર નામ રાખ્યું ” હવે નંદરાજાએ શ્રીયકને મ્હોટી પ્રધાનપદવી આપી. તે શ્રીયક્ર રાજ્યકારભાર સુખે પ્રવતાવે છે, પ્રજાને ઘણું સુખ આપે છે, ન્યાય માર્ગે ચાલવાથી જસવાદ વધ્યા, અને લોકોમાં કીતિ વિસ્તારને પામી. તે સુશ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરૂ ભક્તિકારક જિનાજ્ઞા પ્રતિ પાલક છે. એકવીશ ગુણે કરી બિરાજમાન ત્રિકાલે દેવપૂજા સાચવે, વળી ઉભયકાળે (બેઉ સમયે) પડિક્કમણાદિક ધર્મકરણી કરતૈથકે આખરે તેણે ધર્મનાં કાર્યાં નીચે મુજબ કી. ૧૦૦) જિનમંદિ। બધાવ્યાં, અનેક જિનમદિરાની સ્થાપના કરી, ૩૦૦) ધમ શાળાઓ કરાવી, સાત ક્ષેત્રે ધનના વ્યય કર્યા, વળી પણ જિનેશ્વરની પ્રતિષ્ઠા કરાવે, જિનેશ્વરની નવી પ્રતિમા કરાવે, પુસ્તક લખાવે, ગુરૂની વૈયાવચ્ચ કરે, તેમ શ્રાવક શ્રાવિકાને સાહામીરા કરે, ગુપ્ત દાન દે, જીણાધ્ધાર કરાવે. ઇત્યાદિક વિવિધ પ્રકારે ધનને વાવરે, અનંતગણું ફળ પામે. એટલે સદ્ગતિ પામે. ઈત્યાદિક ધર્મકરણી કરતાં કેટલાંક વર્ષ વીત્યા બાદ નંદરાજાની આજ્ઞા લઈ પોતાના પુત્રને ઢીવાનપદવી અપાવી સાતે બેહેનો સહિત ગુરૂની પાસે દીક્ષા લીધી. હવે શ્રીયકમુનિથી ક્ષુધા સહન ન થવાથી ઉપવાસ કરી શુંકાય નહીં, તે હવે સંવત્સરીપર્વ આવે થકે યક્ષનામે સાધ્વીએ કહ્યું –ભાઈ ! આજ તા સંવત્સરી મહાપર્વ છે, માટે આજે નવકારસી Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ०-६ श्रावक भीमसिंह माणेक. नहीं करवी, परिग्रह नहीं राखयो, रात्रीभोजन नहीं करवू, कंदमूल न खावु, अणगलपाणी नहीं पीवू, विगेरेनुं स्वरुप मूल अने अर्थसहित छे. ..-८३० जलयात्राविधि-आ ग्रंथमा जलयात्रानी, अष्टोतरी स्नात्रनी, लघुस्नातनी, ग्रहदिग्पालना पूजननी, जिनमंदिरपर कलश ध्वजा विगेरे चडाववानी, तथा बीजी अनेक विधिमओ दाखल करेल छे. ३१ प्रतिष्टाकल्प-आ ग्रंथमा जिनेश्वर भगवाननी प्रति मानी प्रतिष्टा करवानी संपूर्ण विधि छे. तथा प्रतिष्टा करनार श्रावक तथा करावनार गुरु ( माहाराज ) केवा होवा जोइए तेनुं विस्तारथी वर्णन आपेलुं छे. (पाना आकारे.) ०-८३२ त्रैलोक्यप्रकाशाख्यं चैत्यवंदन चोवीशी तथा चउसरणपयन्ना मूल अने भाषान्तर सहित तथा अध्यातम बावनी अने ज्ञानपचीसीना दोहा वगेरे.०-६३३ मेघमालाविचार- मूल अने भाषान्तर. ३४ हिंगुलप्रकरण-आ ग्रंथमा अढार पापस्थानक तथा छ व्यसन- डंक वर्णन पण रसिक अने मनने . E करे तेवो छे. ते शिवाय चार भावना, पुजार्नु, Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली - मुंबइ. ३७ ૫ કરીએ, તાપણ મહાલાભ થાય. નારકીના જીવા એકસે વર્ષ દુઃખ હિન કરી જેટલુ કમ ખપાવે, તેટલું ક` માત્ર નવકારસીનું તપ ૨ ટુક વખતમાં ખપે છે; માટે આજ નવકારસીનુ તપ કરા. એમ ની પચ્ચખાણ કરાવ્યું ધડી પછી વળી યક્ષાસાધ્વીએ કહ્યું કે, દેવગુરૂનેવંદના કરતાં હેજ પારસીના વખત વીતી જશે, માટે પારસી (દિવસના બાગ) તપ કરા, જેથી નારકીનાં હાર વર્ષનાં કમ ત્રુટે, એમ કહી પારસીનું પચ્ચખાણ કરાવ્યું. એવી રીતે ખીજી, ત્રીજી પારસીનુ પચ્ચખાણ કરાવ્યું. છેવટ ચેાથી પારસીનું પચ્ચખાણ કરાવી ઉપવાસ કરાખ્યા. રાત્રે અત્યંત ક્ષુધા તૃષાને જોગે ખીજા તપસ્વી સાધુની ભાવના ભાવતાં સંથારો કરી મુનિ કાળધર્મ પામ્યા. સવારે ચક્ષાસાધ્વી ઉપર મુજબ સમાચાર સાંભળીને અ માસ કરવા લાગ્યાં. પછી મુનિની શી ગતિ થઈ તે જાણવા માટે શાસનદેવતાની આરાધના કરવા શ્રી સંધ સહિત કાઉરસગ્ગ કર્યો, ત્યારે શાસનદેવતા અવધિજ્ઞાને યક્ષાસાધ્વીને ઉપાડી શ્રી સીમંધર સ્વામિ પાસે મહાવિદેહક્ષેત્રે મૂકતા હવેા. હવે યક્ષાસાધ્વીએ ભગવાનની સામે હાથ જોડી વંદન કરી ચિત્તમાં રહેલા પ્રશ્ન પૃષ્ઠયા, ત્યારે ભગવાને કહ્યું કે, શ્રીયકમુનિ આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામ્યા છે. કહ્યું છે કેઃઆયુષ્ય ત્રુટે તેને સાંધા માટે વિધા, આષધ, તેમજ માતા, પિતા, ભાઇ, કુળદેવતા, સ્વજન પરિવાર, પ્રધાન દેવતા, વિગેરે શક્તિવાન નથી; તે માટે શાક ન Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. गुरुनु, उद्यमर्नु, वगेरे घणी बाबतोपर वर्णन छे. ते अंथ मुल सस्कृत तथा गुजराती सरळ भाषांतर छे. आ ग्रंथ मुनिमाहाराजनेव्याख्यानमां घणोज उपयोगी होवाथी पाना आकारे छपावेलुं छे, ३५ श्रीप्रतिमाशतक( श्रीमद् यशोविजयजी उपाध्याय कृत)आ ग्रंथना तमाम काव्यमां हेतु-युक्ति अने दृष्टांतो एवा न्याय पुरःसर आपवामां आव्याछे के वांचनारने ग्रंथकारनी ताकि शक्तिनेमाटे अत्यंत चमत्कारलागशे. सिद्धांतमा जे जे स्थल प्रतिमा अने जिनालय संबंधी अधिकार जे जे स्वरूपे छे तेनो यथार्थ भाव आ ग्रंथमा एवी रीते प्रदर्शित करलो छ के तास्थ वृत्तिथी अवलोकन करनारा न्यायबुद्धिवालान प्रतिमाद्वषांनी मूढता साक्षात् जगाइ आवशे अने प्रतिमाने लंपनारा मात्र स्वकपाल कल्पित रचनाीज प्रतिमानो निषेध करे छ, परंतु तेओना निषेधमां नथी सिद्धांतनो आधार के नथी न्याययुक्त हेतु, युक्ति के प्रमाणवाली समजशक्ति. . ग्रंथमां बहु सूक्ष्मदृष्टिथी प्रवेश करतां वांचनारने सेहेज लागशे के उपाध्यायजीना समयमांज्यारे लुंपा. कमतियो जेने वर्तमानमा ढुंढीआमतिकहेवामां आवे छे, Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकमली-मुंबइ. વે. પછી રક્ષાસાધ્વીએ પૂછ્યું- હે ભગવાન મહારે ભાઈ સાધુ કાળ કરીને કિહાં ઉપન્યા ત્યારે ભગવાને કહ્યું –પહેલા સુધર્મ દેવલેને વિષે મહા રીદ્ધિવંત, તેજવંત દેવપણે ઉપજે, અને સાધુ તપના પ્રભાવથકી મુક્તિને પામશે. એહવા પ્રભુજીનાં વચન સાંભળી યક્ષા સાવી મનમાંહે હર્ષ પામી જયારે ચાલવા માંડયું, ત્યારે પ્રભુજીએ ચાર ચૂલિકા' કહી તે સાંભળતાંવાર મુખપાઠ થઈ ગઈ. પછી શાસન દેવતાએ યક્ષાને ઉપાડીને શ્રી સંઘ મધ્યે મૂકી, ત્યારે યક્ષાયે શ્રીગુરૂ અને શ્રી સંધ આગળ શ્રીયકની સદ્ગતિ પામવાનું સ્વરૂપ કહ્યું, અને તે ચાર “ચૂલિકા શ્રીગુરૂને આપી. ગુરૂએબે ચૂલિકા દશવૈકાલિકના છેડે નાંખી અને બે ચૂલિકા આચારાંગના છેડે નાંખી. પછી ચલાસાધ્વી પિતે વિશેષ તપ કરવા લાગી. હવે શ્રીગુરૂ ઉપદેશ આપે છે કે –જે પ્રાણિ અષ્ટમાદિ પર્વતિથિને વિષે તપ કરે, તે અનુક્રમે કર્મ ક્ષય કરીને મેક્ષે જાય. તપ કે છેક નિકાચિત કર્મને છેદણહાર તથા મહા લાભકારી છે. વળી શ્રી ગુરૂ કહે છે કે, પિરસીથી માંડીને ઉપવાસ પર્યત મુનિમજ તપ કરતે થે, તે નારકીના છ હજાર (લાખ) વરસ માંહે જેટલાં કર્મ ન ડે, તેટલાં કર્મ શુભ ભાવે મુનિરાજ અથવા સમ્યગદ્રષ્ટિજીવ કર્મ ખપાવે; તે માટે તપને વિષે ઉદ્યમ કરે. વળી તપ કેવો છે તે છે, કર્મનું ચુર્ણ કરે, અઘોર મહા પાપનાં કારણ કીધાં હોય તે પણ તપને પ્રભાવે સર્વ ચૂ થઈ જાય. જે દુષ્કર વસ્ત હોય તે પણ તપથી સિદ્ધ થાય છે.. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. तेओना उपदेशको, प्रतिमा अने जिनालय करवामां हिंसा थाय छे, तेमज प्रतिमापूजनमां पण हिंसा थायछे, एवा कुतर्कवाला उपदेशनी जालमां मंदबुद्धिवाला पाणीओने फसावता हशे अने तेओने जिनमंदिर अने जिनप्रतिमाना द्वेषी बनावी सत्यमार्गथीभ्रष्ट करता हशे, त्यारे अतिकरुणा अंतःकरणथीभावदयायुक्त वृत्तिथी, तेवा प्राणीओने सत्यमागमां लाववाने वास्ते ते महा । उपकारी महात्माए आ ग्रंथनी रचना करी इशे. __ आ ग्रंथ उपर उपाध्यायनाए पोतेज ग्रंथना गूढ आशयने प्रदर्शित करनारी अन नेगमादि नयोना यथार्थ स्वरुपने समजनारा विद्वान वाचकवर्गने उपकारी तथा चमत्कार उत्पन्न करनारा मोटा टीका रचेली छे, ते टीका भाषांतर आ ग्रंथमा करवामां आवेलुं नथी, परंतु श्रीभावप्रभसूरिए पाताना शिष्य ज्योतीरत्नना हितने वास्ते आ मूल ग्रंथ उपर जे लघु वृति करेली छे, तेनुज ' भाषांतर आ ग्रंथमां करवामां आवे छे. ०-१२-. ३६ पांत्रीसबोलनो थोकडा-शिखामणना बोल. ०-!-4 ३७ बृहदालोयणा- लालाजी कृत.) ०-१-4 ३८पंचप्रतिक्रमणसूत्र एमां श्री तपागच्छीय श्रावक समाचारीनां दैवसिकादिक पांच प्रतिक्रमण संबंधी सर्व Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली. - मुंबई. ४१ ત્યાર પછી ચક્ષાસાધ્વી તપ તપી અંતે અણુસણુ આરાધના રી ચારાશીલાખ જીવાયેાનિ ખમાવી, અઢાર પાપસ્થાનક વાસાાવી શુભ પરિણામે કાળ કરી સ્વર્ગે પહાચ્યાં. તે માટે હે ભવ્યપ્રાણીઓ ! જો તપ કરવાની શક્તિ ન હોય તાપણુ તપનાં વધતાં પરિણામ રાખવાં. બળાત્કારે કે ઇની સાઘતાથી પણ તપ કરવા. કેની પેઠે ? તો કે શ્રીયક સાધુની પેડે દેવતાની àાટી પદવીને પામે. અનુક્રમે માક્ષનાં સુખને પામે. તે માટે એક દિવસમાં દસ પચ્ચખાણ કરવા શુભ પરિણામ રાખવાં. ઈતિ શ્રી શ્રીયકની કથા, Jain Educationa International સમાપ્ત. For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ४२ श्रावक भीमसिंह माणेक. सूत्रो तथा सर्व प्रकारनां पच्चख्खाणो अने नवस्मरण तथा महाप्रभाविक श्री देवेंद्रसूरि कृत देववंदन, गुरुवंदन, अने पञ्च वाण मळी भाष्य त्रण ए अर्थसहित छे. तथा चैत्यवंदनो, थोयो, स्तवनो, सज्झायो छंदो पण छापेला छे. श्लोकसंख्या १६००० आशरे छे ३-८-० ३९श्री तपागच्छ समाचारीनांपांचे पडिकमणां मूल पाठे. तथा चैत्यवंदनो, थोयो, छो, स्तवनो, सज्झायो, आनंदघनजीनी चोवीशी, गौतमस्वामिनो रास, महावीरस्वामिना पचकल्याणीकनुं स्तवन तथा पख्खीसूत्र विगरे रगात सुंदर चित्रोसाथे (आ. वृत्ति आठमी.) ४० श्री तपागच्छ देवसिकराई प्रतिक्रमणसूत्र. महोटा दशकतवाळं. ०-४-. ४१ श्री तपागच्छ दैवसिक राइ प्रतिक्रमण सूत्र विधियुक्त. तथा मुहपतिना ५० बोल वगेरे.. ०-५-. ४२ श्री तपागच्छ दैवसिक राइ प्रतिक्रमण सूत्र __ अर्थसहित. तथा चैत्यवंदन स्तवन पचखाण वगेरे. ०-५-. ४३ श्री अचलगच्छ श्रावक समाचारीनां पांच प्रतिक्रमण तथा अजितशांति आदिक नवस्मरण Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ 25: સુપાત્રે દાન દેવાના ફળઉપર. कयवनानी कथा. Rધ ન ધાન્યથી ભરપૂર અને અતિ શેભિતી રાજગહી નગરીમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ધનદત્ત નામે એક કે ટીવજ વ્યવહારીઓ રહેતો હતે. તેને ચંદ્રવદની અને મૃગલેચની એવી વસુમતી નામે સતી સ્ત્રી હતી. તેને પોતાના દેવ, ધર્મ અને ગુરૂ ઉપર ઘણી પ્રીતિ હતી. એકદા વસુમતી રાત્રિના વિષે ગર્ભના પ્રભાવે સિંહસ્વપ્ન tખી જાગી અને તેનું ફળ પોતાના સ્વામીને પૂછ્યું. સ્વામીએ તેનું ફળ સારું કહેવાથી હર્ષ પામી સ્વસ્થાનકે ગઈ. પ્રાત:કાળે ધનિદાશેઠે સ્વપ્ન પાઠકને તેડાવી તેનું ફળ પૂછી તેને ધન આપી વિહાય કીધે. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. નવ માસ પરિપૂર્ણ થયે શુભ લગન, શુભ વેળા, શુભ ઘડી અને પુષ્ય નક્ષત્રે પુત્રને Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. तेमज अहोतरी अने जयह जगजीवजोणी ए वे महोटी सज्झायो इत्यादि सर्व ग्रंथ अर्थसहित छाप्या छे. तेनी साथै गौतमस्वामिनो रास, स्तवन, सज्झायो, पट्टावली, आदिक अनेक ग्रंथो छे. ४४ अचलगच्छनां पंच प्रतिक्रमणसूत्र मुल पाठे छे. ० -१२-० ४५ पंच प्रतिक्रमण पख्खीसूत्र विधिसहित - इसमें ३-८-० खरतरगच्छ, तपगच्छ दोनुंकी जूदी जूदी विधिसहित छे. २-४-० ४६ खरतरगच्छनां पंच प्रतिक्रमणसूत्र मूलपाठे १-०-० ४७ पथी श्रावकोका सामायक पडिक्कमण अर्थ सहित. ४८ तेरापथी कृत देवगुरु धर्मनी ओळखाण. ४९ सामायिक प्रतिक्रमणादिसूत्र ( स्थानकवासी ) ५० विविध पूजासंग्रह भाग १ लो - एमां पंडित श्री वीरविजयजी तथा अन्य पंडितोनी करेली जुदी जूदी अढार पूजाआ तथा ते सर्व पूजाओने भणाववानो विधि तथा दादा साहेबनी पूजा अने सुंदर रंगीन चित्रोसहित. (आवृत्ति सातमी. ) ५१ विविध पूजा संग्रह भाग २ जो- एमां श्री देवचंद्रजी, आत्मारामजी आदि महापुरुषोए रचेली पूजा ४४ Jain Educationa International For Personal and Private Use Only १-४-० १-०-० ०-२-० १-८-६ Page #45 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. ન્મ થયે. મોટા હર્ષથી અને મોટા આડંબરથી તેને જન્મોત્સવ મધે. બારમે દિવસે સગાં સંબંધીને જમાડી *ક્યવને એવું નામ પાડ્યું. પાંચ ધાવવડે કરી બીજના ચંદ્રમાની પેઠે દિનપ્રતિદેન વૃદ્ધિ પામવા લાગ્યા. ૭૮વર્ષને થયે તેને નિશાળે ભણવા મૂકો. પેડી મુદતમાં સર્વ વિદ્યા ભણું ગણું હોંશિયાર થયે. યુવાવસ્થા પાપે તેજ નગરના સાગરદત્ત શેઠની દેવકુંવરી સમાન જયશ્રી નામની પુત્રી વેરે મેટા આડંબરથી તેનું લગ્ન કીધું જેમ નળ અને દમયંતી, વિક્રમ અને ઉવશી, મહાદેવ અને પાર્વતી, રાધા અને કૃષ્ણ તેમ કયવને અને જયશ્રીનું જોડું મળવાથી તેઓનાં માતાપિતા ઘણાં ખુશી થયાં. એઓને સુવા માટે એક સુંદર મહેલ આવે, તેની વચમાં સેનાની રત્નજડિત્ર હીંચળાખાટ બાંધેલી હતી જેથી આખા મહેલમાં ઝાકઝમાળ થતું હતું. - કવિને ભણી ઉઠયા છતાં પણ ઘેર પડિત પાસે શાસને અભ્યાસ કરતું હતું. તેમાં એટલે બધે તલ્લીન થઈ રહ્યો હતો કે તેને ખાવા પીવાનું પણ ભાન નહોતું અને વિષયવિકારથી તદ્દન વિગળા હતા, એટલું જ નહિ પણ પિતાને આવી દેવાંગના જેવી સ્ત્રી મળવા છતાં પણ તેનાથી હાસ્ય વિનેદનાં નામે બોલવાનું તથા તેના સામું પ્યારની દૃષ્ટિથી જોવાનું તેને ભાન નહેતું. મતલબ કે સ્ત્રીવિષયમાં તે બિલકુલ અજાણ રહ્યા હતા. આથી જયશ્રી દિન * “ કયવત્રાશેઠનું સૌભાગ્ય હો” એમ જૈન વ્યાપારીઓ બેસતા વરસના દિવસે ચોપડાની શરૂઆતમાં કુમકુમવડે લખે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ४६ श्रावक भीमसिंह माणेक. ओनो संग्रह अध्यापनविधि साथे. ५२ विविध पूजासंग्रह भाग ३ जो-एमां श्री रुपविजयजी तथा उत्तमविजयजी आदि महापुरुषोए रचेली पूजाओनो संगह. अध्यापनविधि साथे. १-२५३ लघु पूजासंग्रह(पोकेट साइझनी खोसामा रहे तेवी नानी)-जमां सनात्र, अष्टमकारी अने नवपद पूजा तथा कलसो, आरती, लुणउतारण, मंगलदीपक वगेरे बाबतोनो समावेश करल छे. आ पुस्तक निर्णयसागर प्रेसमां सुंदर शास्त्री टाइपमा उंचा ८० रतली कागळोउपर छपावी, सुंदर कपडानी पाकी बाइन्डींग करावेल छे. अने एवा उपयोगी पुस्तकनो लाभसर्वे जैनबंधुओ एक सरखो लइ शके अने ज्ञाननो उद्योत थाय माटे किंमत फक्त चार आना राखेल छे. ०-४_५४ खडतरगच्छना पंडितोनी बनावेली जुदीजुदी अनेक - प्रकारनी पूजाओनो संग्रह. ०-१२-८ ५५श्री जिनपूजासंग्रह. ( खडतरगच्छकी.) १-४-० ५६ मुनि आत्मारामजीनी बनावेली पूजाना संग्रह पुस्तक .-६-० ५७स्त्रात्रपूजा. ( देवचंदजी महाराज कृत ) Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. પ્રતિદિન રોચ કરી ચંપકવૃક્ષની કાપેલી ડાળની પેઠે સુકાવા લાગી, વિગિણી અને વિધવા સ્ત્રી કરતાં આવા વિરાગી પુરૂષની સતી સીને વધારે દુઃખ હોય છે. કારણ કે તેને સ્વામીને દેખીને પળે પળે બળવાનું થાય છે. આ પ્રમાણે ઘણા દિવસ વીત્યા બાદ એક દિવસે જયશ્રીએ પિતાની સાસુને કહ્યું કે, “સાસુજી, મારા સ્વામી મારાથી હસીને બોલતા નથી તેમ વિનેદવાર્તા કરતા નથી, એટલું જ નહિ પણ સંસાર વ્યવહારથી તદ્દન અજાણ છે. વિશેષ શું કહું? તમારા આગળ કહેતાં શરમાઉં છું અને અન્ય મનુષ્ય આગળ આ વાત થઈ શકે પણ નહિ.” આ વાત સાંભળી વસુમતિ શેઠાણીએ પિતાના સ્વામી પાસે જઈ એકાંતમાં કહ્યું કે, “રવામિન્ ! આપણે કયવને હજુ સાંસારિક વાતમાં કોઈ જાણતું નથી અને આ દિવસ શાસ્ત્રને અભ્યાસ કર્યા કરે છે, તે વરતી શી રીતે રહેશે ? વળી વહુ પણ ભરવનાવસ્થામાં છે તે એ સપને ભારે શી રીતે સાચવી શકાશે ? માટે આ બાબતને તાકીદે ઇલાજ કરવા જોઈએ.” ધનદત્ત શેઠ કહે, “સ્ત્રી ! એ વિદ્યા કેઈને શીખવવી પડતી નથી. મેરનાં પીંછાં ચિતરેલાં જ હોય છે. ચિતરવાની જરૂર પડતી નથી. એ પ્રમાણે કહેવાથી શેઠાણી રીસાયાં. ત્યારે ધનદત્તશેઠે વિષયી, જુગારી અને વ્યસની વગેરે લોકોને તેડાવી તેઓને ઘણા પૈસા આપી કહ્યું કે, “યવન્નાને તમે વિષયકળા શીખવોએ ઉપરથી એક રાત્રિદિવસયવન્તા પાસે જ મિત્રપણે રહેવા લાગ્યા.અને અફીણ, મદિરા, ભાંગ, તમાકુ પી જશોખ અને ગાનતાન કરવા Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ४८ श्रावक भीमसिंह माणेक. ५८ स्नात्रादि पूजासंग्रह-आ पुस्तकमांदेवपाल, देव चंदजी, अने वीरविजयजी विरचीत त्रण स्नात्र तथा शांतिनाथजीनो कलश तथा सकलचंद उपाध्याय कृत सत्तरभेदी पूजा अने देवविजयजी अने देवचंदजी कृत अष्टप्रकारी पूजाओ बे तथा वीरविजयजी कृत अष्ट प्रकारी पूजाओना दोहानो संग्रह वगेरे. ५९नवाणुं जात्रानी विधि-आ पुस्तकमां नवाणु प्रकारनी पूजा, खमासमणना दुहा, स्तवन स्तुत्यादि वगेरे. ०-४-० ६० श्री जैनप्रबोधपुस्तक भाग १लो-एमां अनेक प्रकारनां छूटक छूटक न्हानां म्होटां स्तवनो, सज्झायो, प्रभातियां, चोढालीयां, अनेक प्रकारना तप करवानी विधि, चोवीशीयो, तथा केटलाएक प्रस्ताविक दोहा, कवित, सवैया, वगेरे जैनधर्मी साहेबोन बीजी पण उप. योगमा आवे एवी अनेक प्रकारनो बाबतो छे. ३-.-. ६१ सज्झायमाला भाग १ लो-एमां जूदा जूदा वि षयवाळी वैराग्यदशाने जगृत करनारी तथा महोटा धैर्यवान पुरुषोनी रसिक सज्झायानो संख्याबंध संग्रह छे. २-८-८ ६२ श्रीदेवचंदजीमाहाराज कृत चोविशी. बालव Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली - मुंबई. ४९ " ઊગ્યા તથા જુગટું પણુ રમવા લાગ્યા. જેમ મીઠું દૂધ છાશના ીંદુથી ત્રિણસે, કસ્તુરી અને કપૂરની સુવાસ લસણુ હુ, અને ગાનું પાણી મીઠાના સંગથી ખારૂ થાય, તેમ આ કયવન્ના પણ તુગારી, વ્યસની અને વિષયીલાકની સેાબતથી દુરાચારી થઇ યાને ઘેર આવીને રહ્યા, અને રાત્રિદિવસ ત્યાંજ ગુજારવા લાગ્યું. શ્યાએ તેને ગૃહસ્થના પુત્ર જાણી હાવભાવ અને ખાનપાનથી *હલુબ્ધ કરી નાંખ્યેા. દરવર્ષે એક દાડી ધન ધનદત્તશેઠ પુત્ર માટે કલતા હતા. તેનાવડે યત્રના અને વેશ્યા ગાનતાનમાં ગુલ IIન રહી મેાજશાખ અને ચૈનખાજી ઉડાવતાં હતાં. કયવન્ના શ્યાને આધિન થઈ પાતાની સ્ત્રી, મા, બાપ, સગાવહાલાં અને. ખારને વીસરી ગયા. એમ બાર વર્ષ વહી ગયાં ત્યારે ધનદત્તશે ત્રને તેડવા સારૂ દાસી માકલી પણ તે ધેર આવ્યા નહિ. ધણા રૂપાય કીધા, પણ તે કોઇ રીતે ધેર આવ્યે નહિ. કેટલીક મુદ્દતે ૉનાં માબાપ ઘરડાં થઇ પુત્રના શાચ કરતાં મરણ પામ્યાં પણ તે ર આવ્યા નહિ. તેની સ્રી જયશ્રી ખરેખરી પતિત્રતા હતી, તે રાતાના કુળાચાર અને સતીધમ જીવની પેઠે સાચવી રહી હતી. શું ધણા ઉપાય કીધા પણ પોતાના સ્વામી ધેર આન્યા નહિ. મારે ધનત્તશેઠની માફક પોતે ધન મોકલવા માંડ્યુ. એમ મેક તાં કેટલીક મુદ્દતે ધન ખૂટયું ત્યારે સેાના રૂપાના દાગીના મેક જ માંડયા. .. દાગીના રૂખી વેશ્યાની ડાશી વેશ્યાને કહેવાલાગી દે,“કયત્રને Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ०-८-० श्रावक भीमसिंह माणेक. बोधसहित तथा एमनीज करेली वीशीनां वीश स्तवन मुलपाठ छे. ६३ आनंदघनजी विरचित चोवीशी-मूल अने अर्थसहित. ६४ देववंदनमाला-एमां चैत्रीपुनम,ज्ञानपंचमी,दीवाली, चौमासी, तथा मौनएकादशी आदिक अपीआर देव चंदन करवानी विधि सेव॒जयना एकवीश नामसहित छे.१-०-- ६५ वैराग्योपदेशक विविध पदसंग्रह-जेमा जस विलास,विनयविलास,अने ज्ञानविलासनारसीकपदोछे.०-९६६ गहुंलीसंग्रह-१२४ गहुँलीओना संग्रहनु अति .. रसिक पुस्तक. ६७ मुनि चिदानंदकृत स्वरोदय ज्ञान गद्य पद्य__बंध बहु उत्तम छे. ६८ स्तवनावळी भाग १ लो.आ ग्रंथमां स्तवन, प्रभातियां, लावणीओ, सज्झायो, नमीश्वर भगवाननो नवरसो, दान शील तप भावतुं चोढालीयु तथा प्रस्ता चीक कवितादिघणा रसिक ग्रंथोनो समावेश करयो छे. ०-८ ६९ स्तवनावळी भाग २ जो.-एमां श्रावक जिनदा सनां करेलां वैराग्य दर्शावनारां९९ पदो तथा सवैया छे..-1 Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ मांडवी बंदर शाकगली - मुंबई. નિયંન થયા માટે તુ તેની સાખત મૂકીદે. ધનવગરના માસ 1 સરખા જાણવા. એ વ્યસની ને બેડાખાઉ મરતાં સુધી માંચ શે નહિ. જેમ નાઈ રાજ નવનવા મુડે, તેમ વેશ્યા રાજરાજ હેણ પુરૂષની પ્રીતિ તેાડે અને ધનવતની પ્રીતિ જોડે; માટે હવેથી અને તજી દે, એ સાંભળી વેશ્યા તેની માતાને કહે છેઃ—“માતાજી, એને તજી દેવા એ કુલીન અને સુજાતનાં લક્ષણ નહિ. જેમ ાળે ભાત પડી તેમ તેનેા નેહ મારાથી બંધાયેલા છે, અને જેમ નાની વચ્ચે પુતળી છે તેમ તે મારા અંતઃકરણમાં છે એના વિના રા જીત્ર રહીશકે તેમ નથી. જો એ એક દિવસ મારાથી અળગા ૐ તા મને ઉંઘ આવે નહિ.” આ સાંભળી ડેાથી બહુ ક્રધાતુર ઇ તેને ગાળો ભાંડવા માંડી અને કહેવા લાગી કે, “નાચન:રીતે રહ શે? જ્યાં ધન મળે ત્યાં નેહ, માટે હવે ઝટ તેના સંગ છેડી કે.” આ પ્રમાણે ડોશીએ કહ્યું, પણ તેણે કયવન્નાને તજ્ગ્યા નહિ. ત્યારે ડેાશી કયવન્નાને ગમે તેમ બોલવા લાગી અને તેના ઉપર હૃદપાર દ્વેષ કરવા લાગી. તે એક વખતે કહેવા લાગી કે, “ બેટા બેઠાં અફીણ, આછાં લુગડાં, તબાળ અને તાજાં ધાન્ય, ધી, ગાળ જોઈએ છે તે હવે તું તારે ઘેર ચાલ્યા જા; તારાં ભાવીત્ર મરી ગયાં છે તે! હવે તારૂં ઘરબાર સભાર. ” ડોશીનાં આવાં વચન સાંભળી યવન્નાને તરત ચાનક લાગી ગઈ અને ધિક્ક છે વેશ્યાના નેહને ፡ ,, એમ કહીને તરત ત્યાંથી ઉઠીને પોતાના ધરતરફ્ સ્તામાં એક શાહુકાર મળ્યા, તેને પેાતાના ધરના 1 Jain Educationa International For Personal and Private Use Only - ચાલ્યા. તેને ૨સમાચાર પૂછતાં Page #52 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. ७० स्तवनावळी भाग ३ जो.-आ ग्रंथमां पुन्यप्र काशनुं स्तवन, गोपालचंदजीकृत ४८ पदो, कक्कावलीनी सझाय, महावीर स्वाभिना पंचकल्याणकनीत्रण ढाळर्नु स्तवन, नेमनाथना नवभवतुं स्तवन, रिषभजिन विनंती स्तवन, ते शिवाय घणां स्तवनो, आरती, मंगळदिवो, तथा सर्वोपयोगी नितीनां वाक्यो विगेरे ग्रंथोनोसमा वेश करयो छे. ___०-६-० ७१ सुधारस स्तवन संग्रह. भाग. १-२-३-४ ७२श्री आनंदघनजो महाराजकृत बहोतेरी आदिक पदोनो संग्रह तथा श्री चिदानंदजीकृत बहोंतेरीनां पदो.०-७-० ७३ जैन लावणीसंग्रह-( तृतियावृत्ति. )-श्रावक - जिनदासादिकृत अत्यंत रसिक अने बोधकारक अनेक . लावणीओनो संग्रह. ०-८-० ७४सलोका संग्रह-केटलाक महापुरुषनां चरित्र बता' बनारा सलोकानो सुंदर जथ्यागोठवीने अमूल्यबनाव्यो छे. तथा सकलचंदजीकृत बार भावनानी चौद ढालनी महोटी सज्झाय. ०-५-. ७५पौषधविधि-अनेक बाबत सहित. . -४-० Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ * मांडवोवंदर शाकगली.-मुंबइ. તે કહેવા લાગ્યા કે—ધનદશેઠ અને તેમનાં શેઠાણી મરી ગયાં અને દીકરે કપૂત નીકળે, તેણે વેશ્યાને ઘેર વશી સઘળું ધન ઉડાવ દીધું.” આવી રીતના પિતાના અવગુણ પિતાના કાને સાંભળી તથા પિતાનાં વૃદ્ધ માતપીતાની મરણ સમયે પણ ચાકરી ન થઈ માટે કયવને આંખમાંથી આંસુ પાડી પશ્ચાતાપ કરતે કરતે પે. નાના ઘર તરફ ચાલ્યો. ઘર આગળ આવી જુએ છે તે ઘરને ઠા તદ્દન જ છે અને ઘર આગળ કઈ દાસદાસી દીઠાં નહિ તેથી શેકિસાગરમાં ડુબી ઘરની નજીકમાં ઊભે. ત્યાં તેની સ્ત્રી પોપટનેનિ પ્રમાણે કહે છે, તે પોતે સાંભળવા લાગ્યું. “હે વીરા પિપટ ! તું મારા સ્વામીને જઈને કહે છે કે, તમામ સી તમારા વિરહથી રાત્રિદિવસ ગુરે છે અને તેલ, તંબેળ તથા શૃંગાર તજ્યા છે. અમૂલ્ય રત્ન જાણીને છેડે બાંધ્યું, પણ તે પત્થર નિવડ્યું. તેનું સીસું નિવડયું. માબાપનું નામ લજાવ્યું અને કેયાને ઘેર રહી તમામ ધન ગુમાવ્યું; માટે હવે મેહની અંધારી ઘર કરી તમારી વિરહણી સ્ત્રીને મળે.” ઉપર પ્રમાણે સદે કહેવાને કહી પિપટને કયવશા શેઠ પણ મોકલ્ય, અને વળી કહ્યું કે “તું જવાબ લઈને આવે ત્યાં સુધી તારી વાટ જોવા અહીં ઉભી છું માટે વહેલે આવજે.” પણ સાથી સસે લેઈ ઉડયા એટલે જયશ્રીનું ડાબું અંગ ફરકવા. લાવ્યું તેથી તેણે જાણ્યું કે આજે મારે સ્વામી મળશે. આવા અ વિસરે કયવને શેઠ જેમ રાહુએ ચંદ્રને ગહ્યો હોય એવા મુખે એ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ १४ श्रावक भीमसिंह मागेक. १७६ माणिभद्रदेव तथा पद्मावत्यादि देवियो अने क्रोधादि निवारक छंदोनो संग्रह. ७७ शनैश्वरनी चोपाई तथा केटलाएक तिर्थकरोना छंद अने साबु, श्रावक, आचार्यादिकोने कागळो लखवानी पद्धती. ०-४-० ७८ संबोधसत्तरी मूल अने भाषान्तर सहित. ७९ जैनस्तोत्र तथा स्तवन संग्रह. ( अर्थ सहित ) - आ ग्रंथमां १ जैन महिम्न स्तोत्रम् २ चतुर्भिशंति जिन स्तवन, ३ श्री वितराग स्तवन, ४ श्री गौतमस्वामि स्तोत्रम्, ५ जीरावल्लि पार्श्वनाथ स्तवन, ६ पार्श्वनाथ प्रातिहार्य स्तवन, ७ पार्श्वनाथ स्तोत्रम ८ पार्श्वनाथ स्तवन, ९ श्री शारदा स्तवन, विंगरे अर्थसहित छे. ०-६-० 1 4 Jain Educationa International ०-३-० ०-२-० • ८० सतपनी भाषान्तर - आग्रंथमां अचळगच्छनी समा वारी जाणवा माटे कुल १००) विचारो निचे मुजब दर्शाववामां आव्या छे. १०) प्रतिमा संबंधी विचारो. १२) श्रावकनी क्रिया संबंधी विचारो. ७) पर्वनी बाब तना विचारो . १४) साबुना आचार संबंधी विचारो. ३७) आपवादिक कृत्यांना विचारो ४ साधु तथा For Personal and Private Use Only ** Page #55 -------------------------------------------------------------------------- ________________ વાંદવિ શારી-. વિલાપને ઘરમાં ગયે, તેને દેખીને શ્રી સંખણી અને એકેમ ઉભી થઈ પુંઠ કરી કહેવા લાગી કે આ સતીનું ઘર છે. નહીં પરપુરૂષનું કામ નથી, માટે ચાલ્યા જાઓ.” આ સાંભળી ચિવનો એકદમ હશી પડે. તેથી જયશ્રીએ ફરીથી જોતાં પોતાના સ્વામીને ઓળખે, અને અતિ હર્ષિત થઈ આદરસ્વકાર કર્યો. - સુરતરૂ ફળિયે આંગણે, દૂધે વુડયા મેહ; મોંમાગ્યા પાસા ફન્યા, અતિ ઉલસિયે દેહ- યવન્ત શેઠ ઘેર આવ્યાની વાત સાંભળી કુટુંબ કબીલે સર્વ આવી મળે. ઘેર તરિયા તોરણ બાંધ્યાં અને વાજાં વગડાથવા માંડયાં, જાણે લગ્નને દિવસ હેય નહિ. હવે યવને અને જ્યશ્રી અતિ સુખમાં દિવસ ગુજારવા લાગ્યાં અને દાન આપવા ઉ૫ર પ્રીતિ વધારવા માંડી. * હવે વેશ્યાની દીકરી ડોશીથી વઢીને કથવા શેઠના ઘેર આવી રહી. બન્ને સ્ત્રીઓને બન્ને આંખ સમાન કવન્ત શેઠ ગણે. પણ અમલ જ્યશ્રીને ચાલે. કેટલાક દિવસ વિત્યાબાદ જયશ્રીને પુરા માસે અતિ રૂપવંત પુત્ર જન્મ્યો, તેથી કવિશા શેઠના હર્ષને - પાર રહે નહિ. 1એક દિવસે કયવન્ત શેઠ, જયશ્રીને કહેવા લાગ્યું કે,–“આપણું 'પર તથા નામ મોટું છે, માટે ઘરડાના નામ પ્રમાણે પૈસે વાપર જોઈએમાટે હું પરદેશ ધન રળવા જઉં અને તમે બે સ્ત્રીઓ બેનપણે રહેજો.” શ્રી પિતાના અંગનાં ઘરેણાં ગાંઠો ઉતારી તે કય Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. श्रावक बनेने लागु पडता विचारो. १७) परचुटण...... विचारो. ६) लघु सतपदीनो सारांश वगेरे १-०-० ८१ भक्तामरस्तोत्र-मूल, टीका, भाषा, रागमाला तथा बालाबोध अने भक्तामरनी उत्पत्तिनी कथा सहित. ०-८-. ८२ कल्याणमंदिरस्तोत्र-मूल, टीका, भाषा तथा बालावबोध सहित. . ०-५-० ८३ जैनस्तोत्र रत्नमाला-(पोकेट साइझनी ) - १५ स्तोत्र विगेरे बीजी बाबतो सहित.. ०-४-० ८४ नवस्मरण मूलपाठ तथा नव ग्रह स्तोत्र मोटा 1. अक्षरमा विधि सहित. ०-४-० ८५श्री जैनस्तुति. ८६ नित्यनियमनी पोथी ०-२८७ श्री जिन सहस्र नाम. ०-१-६ १४ श्री अरिहंतादिकपांचपदनीआनुपूर्वी (सोनेरी) सुंदर चित्रो सहित. -- ९ श्री अरिहंतादिक पांचपदनी आनुपूर्वी (लालग) .... .: सुंदर चित्रो सहित. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली.-मुंबइ. ના મુખ આગળ મૂકી કહેવા લાગી કે, “સ્વામિન! આ વેચીને એ તેટલું ધન, ખાઓ પીઓ ખરચે અને વેપારમાં વાપરે. નો કહે. ( દાગીના વેચતાં ઘરની આબરૂ જાય, માટે હું રળવા છે. રળ્યા વગર બેઠાં બેઠાં ખાધે ઘરેણું ગાતાં ક્યાં સુધી પહોચરોત કહી રળવા જવા બને સ્ત્રીઓની રજા મેળવી એવામાં એક વાહ એ ઢઢરે પીટાવે છે કે,–“જેને ધન કમાવા માટે પરજવું હોય, તે મારી સાથે આવે.” આવી ઉદ્દષણા સાંભળી ને સારા શુકન જોઈ તે સાર્થવાહની પાસે આવવા નિકળે. કમાં એક દેવળ હતું ત્યાં પરદેશ જનારે સાથ ઉતર્યો હતે કયવને ગયે અને રાત્રે સેજપર સૂતે. પેલે સાથે સર્વ ઉપી છે અને કયવને અહીં નિદ્રાવસ્ય થઈ જવાથી પડી રહ્યા. - પગ ભાગે તે સારા માટે કે નરસા માટે તેની અગાઉથી બર કેમ પડે ? હવે એજ નગરીમાં એક અદ્ધિવંત શેઠીઓ અપુત્રીઓ મરણ મે હતે. તેને ચાર સ્ત્રીઓ હતી. તેઓને તેમની વૃદ્ધ સાસુ કહે તમે રેશે નહિ, રેશે તે રાજાને ખબર પડવાથી આપણું ન લઈ લેશે અને ઘરબાર ખોઇ બેસીશું. આપણે એક રૂપવંત નર માં લાવી ઘાલીશું, તેનાથી તમારે પુત્ર થશે અને આપણું ધન હશે.” સ્ત્રીઓ કહે, “એવું અકાર્ય અમારાથી કેમ થાય છે કે, “ધને કારણે સહુ થાય.” એમ કહી ચાર વહુઓ તથા દેશી પવનંત નરને શોધતી શોધતી પેલા દેવળમાં આવી અને યવન્ના Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ श्रारक भीमसिंह माणेक. ९० श्री अरिहंतादिक पांचपदनी आनुपूर्वी (कालो रंग) । - सुंदर चित्रो सहित. ९१ श्री अरिहंतादिक नवपदनी आनुपूर्वी (लालरंग) सुंदर चित्रो सहित. ९२ श्री समकितमूल बारखननी टीप नानी. -- ९३ काळज्ञान बालादबोध सहित. (वैद्यक ग्रंथ.) •-६-: पद्यबंध चरित्रो (रास)नी यादी. ९४ श्री चंदगजानो राम-पंडित श्री मोहनविजयनी विरचित चार खंडना अर्थ अने (१२५) रंगीन चित्रो सहित )-आ ग्रंथमां शियल महात्मय तथा कर्मना : चित्र विचित्र स्वरूप प्रदर्शक पद्यात्मक चरित्र. आ - रासमां ब्रह्मचर्य व्रतनी अनुपम पुष्टि छे. ९५श्री समरादित्य केवलीनो रास. (मुनि श्री पद्म विजयजी माहाराजनो करलो)-जो वैराग्यदर्शक गंथ वांचवो होय तो आ एकन ग्रंथ वांचो. जेमां समरा...दित्य केवलीना सत्तर भवतुं वैराग्य उत्पन्न करनाएं। .. रसिक चरित्र छे. ( आत्ति बीजी.) Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली.-मुंबइ. હને રૂપવંત જોઇ ખાટલા સુદ્ધાં ઉપાડી પોતાના ઘરમાં લાવી કર્યો. ત્યાં જઈ થોડી વારે કયવ જાગે અને એકદમ દિગમઢ છે.તે વિચારવા લાગે કે –“આવું સુશોભિત મકાન કેવું હશે આ સ્વર્ગ તે નહિ હોય ? અગર મને સ્વપ્ન તે આવ્યું નહિ કથા પણ અરે સ્વપ્ન તે નહિ. હવે હું ક્યાં જવું? એમ શેચના છે, તેવામાં ડેશી આવીને મધુરવચનથી કહેવા લાગી કે,–બેટા મા ઘરબાર, ધનમાલ તથા આ ચારે વહુઓ તારી છે. તેનાથી હું માપી અને મોજશોખ ભોગવ.કઈ રીતે ગભરાઇશ નહિ, મેં મારી કુલદેવીને સમરી તેણે મને તને પુત્ર તરીકે આણી આપે છે.” ખા વાત સાંભળી કયવનો ખુશી થયે અને ચારે સ્ત્રીઓ સાથે કાંસારિક સુખ ભોગવવા લાગ્યા. કહ્યું છે કે– દે ઉંદર અને મામ ભેરંગ.” કયવને સેનાની રત્નજડિત્ર હીંડોળાખાટે હશે અને કસ્તુરી કેશર સાથે તળ ચાવી નવનવીન પોશાક પહેરી જાત માટે અને રાતે રહે છે અને દેવસમાન સુખ ભોગવે છે.. યવને આવા અત્યંત સુખમાં અને નવી સ્ત્રીઓના પ્રેમમાં પોતાનું રિબાર અને સ્ત્રીઓ વિસરી ગયે. અનુક્રમે કેટલાંક વરસવહી ગયા એટલે ચારે સ્ત્રીઓને એક પુત્ર જયે. ડોશીને પુત્રને સ્વાર્થ હતા તે પૂરે થયે. હવે વાથે પૂરો થયે તે શું કરે છે તે સંભળે. કયવાને અહિં પર બાર વરસ થયાં એટલે ડોશી ચારે વલઆને કહેવા લાગી કે, “હવે આને ઘરમાંથી બહાર કાઢે. એ કાંઈ અપને નથી, તે નકામું ખર્ચ રાખવું શા કામનું ? ત્યારે વહુએ Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. ९६ श्रीपाल राजानो रास (४ खंड अर्थ सहित ) आ ग्रंथ प्रसिद्ध होवाथी कंइ लखता नथी, पण शुद्ध अने सारा दस्कतवालो उंचा कागळमां छपावेलो सुंदर बांधणीवाळो उपयोगी अने सचित्र छे. २-४. ९७ श्री चंदकेवलीनो रास. आयांबिल वर्द्धमानतप फळ माहात्मय रुप अत्यंत रसिक छे. (पाना आकारे) आ रासमा आयंबिल वर्द्धमाननामे तपाराधनना फळथी श्रीचंद्र कुमारनो जन्म थया पछी स्वल्प वय मांडीने यावज्जीव पर्यंत प्रतिदिवस राज्य लक्ष्मी, नवान स्त्रीओ अने बीजी पण अनेक प्रकारनी कला कुशलतादिक उत्तम विशिष्ट वस्तुओनी जे प्राप्ति थती गइ, तथा शुद्ध श्रद्धानपूर्वक अधिकाधिक जे श्री केवलीभापित श्री जैनधर्मनी प्राप्ति पण थती चाली, बेथी श्रीचंद्र राजा संसारमा सर्व प्रकारनां उत्तम सुखाने अनुभवी छवटे मुक्त थइने आत्मिक मुखरुप स्वसंपदानो प्राप्तिने पाम्या. ते विषेनुं अद्भूत वर्णाश्रयी आ एक चरित्र छे. एना चार मोठा खंड छे. जेमा जुदा जुदा रागनी ११७ ढाळो आवली छे, अने मसंगानुसार नीति आदिक विषे विचित्र प्रकारना प्रस्ताविक श्लोक, कुंडलीया, छप्पा, सवैया, दोहा, Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. વા લાગી કે, “સાસુજી! એમના વડે આપણી લાજ તથા લક્ષમી | અને દીકરા ચાર થયા તે હવે ગરજ વિત્યે કાખ દેખાડવી એ માણસનું ભૂષણ નહિ. વળી બાર વર્ષને સ્નેહ તેઓ એ મને મૃત્યુસમાન વસમું લાગે છે. માટે હવે એ અમારો આ ને ધણી છે.” આવાં વચન સાંભળી ડોશી ક્રોધાતુર થઈને વાઘની 3 તાડુકી કહેવા લાગી કે, તમે તમારી આબરૂમાં રહે, નહિ. તમને પણ મારી કુટી બહાર કાઢીશ. આ ઘર તથા ધન મારૂં છે. રપુરૂષને ઘરધણી કરવા ઈચ્છો છો એ કેમ બને? માટે જલદીથી ને ઘરમાંથી બહાર કાઢે.” ડોશી આગળ વહુઓનું કાંઈ ચાલે તેમ હતું તેથી નિરૂપાય થઈ ડોશીના હુકમને આધિન થઈ, અને ચારે ઓએ મળી જળકંત નામના ચાર મહા કીમતી રત્ન લેઈ અપેક માં અકેક ઘાલી ચાર લાડુ એક કથળીમાં ઘાલી તે કથળી વિનાના ઓશીકે મૂકી. ત્યારબાદ કવન્નાને રાત્રે નિદ્રાવસ્ય થયેલ ઇડોસીએ તેને પલંગ વહુઓ પાસે ઉપડાવી જે દેવળમાંથી વ્યા હતા તેજ દેવળમાં મૂકાવ્યું. આ વખતે પેલે બાર વર્ષ પર ઉતરેલે સાર્થવાહ પરદેશથી રળીને સાથસહિત એજ દેવમાં ઉતર્યો હતો. - હવે કયવઝાની પરણેત સ્ત્રી જ્યશ્રી પિતાના પુત્રને સાથે લેમિ એક જોશી પાસે જઈ તેની સમક્ષ શ્રીફળ અને સેપારી મૂકી છવા લાગી કે –“હે જોશી મહારાજ ! મારા ધણીને પરદેશ ગયે પર વર્ષ થયાં પણ કુશળતાનો સંદેશો તથા પત્ર પણ આવ્યો નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. चोपाइ प्रमुख, बीजा पण वांचनारने सद्बोधे एवा अनेक जातीना छंदो आवेला छे. तथा पद्मिनी आदिक चार जातिनी स्त्रीयोनां लक्षण, सामुद्रिक शास्त्रने अनुसारे स्त्रीयोनां शुभाशुभ लक्षण, नायकादी जातीनां लक्षण, पुरुषनी बोंतरे कळानां नाम, महीलानी :: चोसठ कळानां नाम, तथा केटलीएक जाणवायोग्य - गूढार्थ समश्या विगेरे चमत्कारीक बाबतोनो विस्तार . करेला छे. तेमज देवद्रव्य भक्षणाश्रित संकाशनी कथा तथा सागर शेठनी कथा. तथा साधारणद्रव्य अने ज्ञानद्रव्य भक्षणाशित कर्मसार अने पुण्यसारनी कथाओ आवेली छे. जे वांचवाथी देवादिकन द्रव्य भक्षण करवाथी निपजता कटुकविपाकनुं जाणपणुं थाय छे, अने भव्यजनोने तेवा अशुभ निमित्तोथी विरमवाना परिणाम थाय छे. वळी विंशपेकरी शल्योद्धारण न करनारा एका दांभिकजनोने शिखामण अपाय ते आश्रयी रुपी साध्वी तथा सूसढ साधु अने . लख्खगा साध्वीनी कथाओ सविस्तर देखाडी छे. तेमज आलोचना लेनारा अने आलोचना आपनारा गुरुना गुण- वर्णन करेलुंछे तथा आलोचना लीपाथी , फेटला गुण उपजे ते तथा दश प्रकारना प्रायश्चितादिमा Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. ટે તે કયારે આવશે તે કહે.” જોશીએ પ્રશ્ન મૂકીને કહ્યું કે બેન, મારે સ્વામી આજે તમને મળશે.” આવું વચન સાંભળી જયશ્રી ષિત થઈ ઘેર આવી એટલે તેનું ડાબું અંગ ફરકવા લાગ્યું. એ માં પેલે સાર્થવાહ સાથસહિત દેવળમાં ઉતર્યો છે એવા સમાચાર ને મળ્યા તેથી હર્ષવત થઈ બને સ્ત્રીઓ મળીને દેવળમાં આવી. - હવે યવને જાગે અને વિરમય પામે તે વિચારવા લાગે મારી હવેલી તથા હિંડોળાખાટ કયાં ગઈ અને હું અહીં કયાંથી? મને ડોશીએ દગો દીધે. હું ખાલી હાથે ઘેર શી રીતે જઉં ?” એ વિચાર કરે છે એવામાં પેલી સ્ત્રીઓ દેવળમાં ગઈ અને કયવન્નાને સેજ ઉપર બેઠેલે જઈ પુત્રને કહેવા લાગી કે, બેટા ! પેલા તારા બાપ બેઠા.” એ સાંભળી પુત્ર તેના ખોળામાં જઈ બેઠા. બને સીએ અત્યંત હર્ષવંત થઈ અને મરાય ઉલયાં, પણ મનમાં એવું આશ્ચર્ય ઉપન્યું કે, “આ સેજ પ્રથમ હતો તેજ છે તેનું કારણ શું? વળી પાસે ધનમાલ જણાતું નથી, કદાચ હુંડી પત્રી હશે, પરંતુ શરીરે સતેજ અને પુષ્ટ છે, હાથ પગે મેલ કે ખેહુ લાગી નથી, ઉગડાં ઉજળાં છે અને તાજાં પાન આરેગ્યાં હોય એવા દાંત અને હોઠ રાતા છે, તેથી જણાય છે કે જાણે રંગમહેલમાં રમી ખીરખાંડના રજન ખાધાં ન હૈય? વળી મુસાફરી પણ કરી જણાતી નથી.” મિ વિચારી તેઓ કયવજ્ઞાને પૂછવા લાગી કે, “વામિન! તમે આઅશમાર્ગે ઉડીને આવ્યા કે વિમાનમાં બેસીને આવ્યા?” કયવા Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ W aras भीमसिंह माणेक. २-० स्वरुपख बीजी पण केटलीएक उपयोगी अनेक वातो दशावेली छे. ९८ वी शस्थान कनो रास - आ ग्रंथमां रहेली अभूत कविता तथा उपदेशनो रहस्य छे. आमां दरेक स्थाननुं स्वरूप आबेहुब वणवेलुं छे. तथा ते दरेक स्थाकधी जे जे माणसाने तिर्थकरपदवी मळेली छे तेभोनी कथा पण घणा विस्तारथी रस उपजावे एसी छे. आ वीशस्थानकमांथी एक स्थान - कनुं पग संपूर्ण रीते अने शुद्धभावथी आराधन करवाथी परम पुरुषार्थ जे मोक्ष तेनुं साधन करी शकाय छे. माटे सर्व जैनीभाइ ओ आ ग्रंथ वांचीने सांभळीने मोल मेळावामां प्रयत्न करशो. ९९ धर्मपरिश्रानो रास आ ग्रंथमां मनोवेग नामना सुश्रावक विद्याधर राजाए पोताना पवनवेग नामना मिथ्यात्वीभित्र जैनधर्ममां दृढ करवाने अर्थे पूछेला प्रश्नना प्रत्युतरम परमात्माए जणाव्या मुजब अन्यवेषे अपूर्व तार्किक द्रष्टांतो देई तेओने तेमनाज पुराणादिक ग्रंथोने आधारे ब्रह्मा, विष्णुं, शिव, इंद्र, चंद्र, सूर्य, यम, बरुण, कुबेर, तेमज राम, रावण, विगेरे विगेरे महात्माओनां तेमनां वर्णवेलां कृत्यादिकनी साथै सर Jain Educationa International For Personal and Private Use Only २-० 1 Page #65 -------------------------------------------------------------------------- ________________ मांडवी बंदर शाकगली - मुंबई. ६५ ના ઉત્તરમાં કાંઇ નહિ બોલતાં માત્ર હું હું હું કહે છે. પછી તેઓ વન્નાને લેઇ ધેર આવ્યાં. જયશ્રીએ કયવન્નાના એથી કેથી કાયળી લઇ જોયુ તા તેમાં ર લાડુ નિકળ્યા, તે હાથમાં લઈ જુએ છે તેવામાં તેને પુત્ર જે ગીયાર વર્ષના હતા તેણે તે દીઠા એટલે તેણે તેમાંથી એક ખાવા ગ્યા તા તેને એક લાડુ આપ્યા. તે લઇને તે ભણવા ગયા. આળ જઇ તે ભાંગ્યા તે તેમાંથી રત્ન નિકન્તુ, તે “પાટી ઘુટણુ’થશે મ ધારી હાથમાં ઝાલી આગળ ચાલ્યા. તે હાથમાંથી છૂટી ક ંદોઇની 'ડીમાં પડયું, તેથી તેમાંનું જળ ફાટયું. તે જોઈ ક દાઇએ તે હર્ષભેર ઇ લીધું. છેકરે પાછુ માગ્યું તે તેને નહિ આપતાં લાડુ, પેંડા વગેરે કવાનઆપી વિદ્યાય કીધા, જયશ્રીએ બાકીના ત્રણ લાડુ ભાંગ્યા । તેમાંથી ત્રણ અમૂલ્ય રત્ન નિકળ્યાં. તેજોઈ કયવને તથા ને સ્ત્રીઓ ધણા હર્ષ પામ્યાં. આવી અથાગ ઋદ્ધિ મળવાથી કયનાની આબરૂ વધી અને વણજ વેપાર કરવા માંડયે અને તે શઆરામમાં દિવસ ગુજારી સુપાત્રે દાન દેવા લાગ્યાં. એક દિવસે શ્રેણિક રાજાના સિચાનક હાથી નદીમાં પાણી રીવા જતાં મચ્છે તેને પણ ગ્રહી રાખવાથી ખુચી રહ્યા, તે ક્રમે Àનહિ નિકળવાથી નગરમાંરાજાએ એવા ઢઢી પીટાળ્યા કે,—જે ાઈ હાથીને કાઢશે તેને અર્ધું રાજ્ય આપવામાં આવશે તથા રાજવરી પરણાવવામાં આવશે. ” આથી ધણા વિદ્યાવત, કળાવત, ને જોગી જતિ મંત્ર, જંત્ર વગેરે ઉપાયે કરી થાક્યા પણ ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. खामणीथी कबुल करावी संसारने विषे सारभूत दान शीयल तप अने भावना एवा चार प्रकारे करी युक्त, दयामय एकज सर्वज्ञभाषित जैनधर्मज छे एम पवनवेग सहित ब्राह्मणादिकने साचा सिद्धांतना अनुसारे समजावी, तेमने व्रतधारोश्रावक कर्या ते विशेनी सर्व बीनानुं ब्यान अनक रासक कथाओ सहित आपवामा आव्यु छे. (ग्रंथ पाना आकारे छे.) १-८-० १०० धनाशालीभद्रनो रास-जेमां अखूट दोलत अने __ स्त्री कुटुंबादिकने तजी वैराग्यमय दिक्षा अंगिकार ___ करी सद्गतिना भाजन थया तेनु देशी ढालबंधचरित्र.१-४-० १०१ हितशिक्षानो रास. (श्रावक रुषभदासजी कृत.) १-०-० १०२ हखिल माछीनोरास.जीवदया माहात्मयरुप १-०-० १०३ महाबल राजा अने मलयासुंदरी राणीनो रास. ( मुनि श्री कांतिविजयजी कृत.) एमां शील सत्वचें माहात्मय छे. १०४ नर्मदासुंदरीना रास. (मोहनविजयजी कृत.)"शील रक्षण मारे कुलीन स्वीना पवित्र पतिव्रतापणानो आबेहुब चित्तार, रसिक नीति ज्ञान धर्म व्यवहार संसारिक सुख दुःखमा सद्बोध सवृत्ति राखवा माटे Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली - मुंबई. ६७ { સ નિષ્ફળ નિવડયું. છેવટે ઢ ંઢેરા પેલા કદાઇએ ઝીલ્યા. તેણે જલકત રત્ન પાણીમાં મૂક્યું, એટલે પાણીમાં માર્ગે થયેા તેથી મતું કાંઈ જોર ચાલ્યું નહિ અને હાથી નદીમાંથી બહાર આવ્યેા. શ્રેણિક રાજાએ કદાઇને કહ્યું કે, આ રત્ન તું કયાંથી લાન્યા? સાચું કહીશ તેા શીરપાવ મળશે અને જુઠું બોલીશ તા ગ રદન મારવામાં આવશે. ” કદાઇએ કહ્યું કે, “ કયવન્ના શેઠના દીકરા પાસેથી એ રત્ન મને મળ્યું છે.” રાજાએ કઢાઈને માત્ર સાચુ બેલવાના શીરપાવ આપી વિદાય કીધા અને કચવવા શેઠને ખાલાવી સરત પ્રમાણે પેાતાનું અર્ધું રાજ્ય આપી પાતાની કુંવરી મોટા ઠાઠથી .પરણાવી. કયવન્ના શેઠને ધન ઉપર ધનઅને સુખ ઉપર સુખ આવી મળ્યું. કહ્યું છે કે, ‘ચઢતામાં ચઢતી અને પડતામાંપડતી.” એક દિવસ શ્રેણિક રાજાના મંત્રી અને પુત્ર અભયકુમારને કયવન્ના શેઠે કહ્યું કે,—“મનેએક ડોશીએ બાર વર્ષે ઘરમાં રાખી રાત્રિના વિષે નિદ્રાવસ્ય થયેલો જોઇ પલગ સહિત ઉપાડીને દેવળમાં લાવી મુકયા. ( એમ કહી પેાતાની સ્વપ્નવત્ સર્વે હકીકત કહી બતાવી. ) તેની તપાસ કરવી જોઇએ.” અભયકુમાર મહા બુદ્ધિશાળી છે, તેણે એક દેવળ કરાવીને તેમાં યવના શેઠનુ` બાવલું (મૂત્તિ ) કરાવી મૂક્યું અને નગરમાં ઢંઢેરા ફેરગ્ન્યા કે, “ આ યક્ષદેવનાં દર્શન ૪રવા સર્વ મનુષ્યે આવવું'. ' તે દેવળની પાસે મ`ડપ કરાવી તેમાં અભયકુમાર તથા યવના શેઠ ગુપ્તપણે ઉભા રહ્યા. સર્વ પુરૂષ તથા સ્ત્રીઓ છેકર' સહિત યક્ષની પૂજા અચા કરી ચાલતાં થયાં Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. सुदृढ शिक्षारुप सरस रसिक चमत्कृति युक्त सुशील कुलीन स्त्री पुरुषोने हितोपदेशमय. .-१२-० ०५रत्नपाल व्यवहारीयानो रास-मनुष्यने अनुक्रमे प्राप्तथता सुख दुःखादिकना स्वरुपने दर्शावनारो ग्रंथ.०-१०-० ०६ महाप्रभाविक विमलमंत्रीनो रास.-आ ग्रंथ खास वांचवालायक छे. एक वणिक (पोरवाल) जातिमा उत्पन्न थयेल विमळे संसारनी सपाटीपर केवां शूरवीरतानां कार्यो कर्या छे, ते आ चरित्र उपरथी सहज जणाइ आवे छे. आजकालना वाणियाओए, ते वखतना वाणियाओनी वीरता जाणवी होय, तो तेने माटे आ विमलरास एक आदर्श स्वरुष छे. ०-१०-० ७मानतुंगराजाअन मानवती राणीनो रास बीजा मृषावाद परिहार व्रत महात्मयरुप. ८वस्तुपाल तेजपालनो रास. तथा पंचानुष्टान चोवीशी-परम प्रतापी महा उदार वस्तुपालनी धर्मकरणी श्री जिनमंदिरोना जर्णोद्वारादिक अनेक लोकोपयोगी परोपकारमय चरित्रथी सद्गुणवाळा चरित्रोनी शिक्षानादर्पणरुपशृंगारवीरकरुणा शांतरस आदि प्रबोधमय कथानो सार विविध देशीमां छे. ०-६-० ०-८-० Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ માંડવીયંત્ર શાયરી-મુવર. ६९ પછી પેલી ડાશી હાથમાં લાકડી ઝાલી ચાર વહુ, તથા ચાર છેકરાઓને લેઇ ડગુમગુ ચાલતી આવી દેવળમાં પેઠી, પત્થરની મૂર્તિ દેખીને ચારે વહુએ હર્ષિત થઈ વારંવાર તેના સામુ જોઇ રાવા લાગી. ડાશી પણ ધણીજ ચિ ંતાતુર થઈ, તેણે જાણ્યુ કે આમાં કાંઇક ભેદ છે. ચારે બાળક આવીને મૂત્તિને બાઝી પડો અને કહેવા લાગ્યાં કે “આપા ચાલા આપણે ધેર, અહીં ક્રમ બેઠા છે ?” એમ કહી કાઇએ આંગળી, કાઇએ હાથ અને કાઇએ પગ પકડયા. આ જોઇ યવન્ના શેઠ તથા અક્ષયકુમાર પ્રગટ થયા. તેમને જોઇ ડાશી ધ્રુજી પડી. અભયકુમારે ડાશીને કાઢી મૂકી ચારે વહુઆ, છેકરા તથા ધનમાલ કયવત્તા શેઠને સોંપ્યું. હવે કયવન્ના શેઠને ધનના તથા સુખના પાર રહ્યા નહિ. તે સાત સ્રીઓ સહિત સંસારનાં અનેક પ્રકારનાં સુખ ભોગવવા લાગ્યા. આ સર્વે દાનનુ ફળ જાણવું. તે કાળ, તે સમયના વિષે ભગવાન્ શ્રી મહાવીરસ્વામી છત્રીશ હજાર સાધ્વી, ચાદ હજાર સાધુ અને અગ્યાર ગણધર સહિત ગામાનુગામ વિચરતા થકા રાજગૃહી નગરીના ગુરુશિલ વનના વિષે પધાયા. તેમને વાંઢવા શ્રેણિક રાજા, અભયકુમાર અને કચવન્ના શેડ માટા ઠાઠ અને મોઢા પરીવારથી ગયા. તેઓએ ભગવા નને ત્રણવાર પ્રદક્ષિણા દઈ વાંઢી—નમસ્કાર કરી ત્યાં બેશી પ્રખદા (પરિષદ્) સમક્ષ ધમાં પદેશ સાંભળ્યે. પ્રભુની વાણી સાંભળી કેટલાકે દિક્ષા લીધી અને કેટલાકે શ્રાવકપણુ અંગિકાર કર્યું. પછી Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. १०९ हंसराज वछराजनो रास-शिलादि महात्मय रुप.०-६-० ११०चंदनमल्यागिरीनो रास. तथा शालिभद्रशा हनो रास-शिलादि महात्मय रुप. १११ अभयकुमारनो रास-त्रुद्धिके गुणोकी चमत्कारी रीते कृतीवाले एक मोटे राज्यके महामंत्रीकी कथा हे. ०-५-० ___११२ हरिश्चंदराजा अनेतारामती राणीनो रास___ सत्यवचन महात्मय रुप. ०-५-० ११३ मंगलकलश कुमारनो रास-पुण्यफळ महात्मय ___ रुप ए विवेकी पुरुषतुं चरित्र. ०-५-.. १११४शत्रुज्य तीरमाला, रास, उद्धारादिक, संग्रह ग्रंथ-आ पुस्तक समस्त जैनीभाईओने कार्तिक तथा चैत्री पुर्णीमादिक दिवसोमां तथा श्री शत्रुज्य यात्रा जती वखत अवश्य पासे राखवा योग्य तथा शत्रुजयना पटमंडप आगळ वांचवानो. .-५-० ११५रत्नचूड व्यवहारीआनो रास-संसार समुद्रथी मुक्त थवाना द्रष्टांतरुप तथा सामान्य प्रकारे उत्पातकादि बुद्धि प्रमुखनो रुप दर्शावनारो ग्रंथ. ०-४-० ११६परदेशी राजानो रास-परभवादिक नही मान Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. કયવન્ના શેઠે ભગવાનને વાંધી સવિનય પૂછયું કે, “હે સ્વામિન મારે પૂર્વ ભવ કર્યો હતો” ભગવત્ કહે, દેવાનુપ્રિય! સાંભળઃ કયવક્તા શેઠને પૂર્વ ભવ. શાલીગ્રામ નામે ગામમાં એક ગોવાલણ રહેતી હતી. તેને એક છોકરે તે, તે બાલ્યાવસ્થામાં હતું. ધન વગર ડેરી પારક કામ કરીને પિતાનું તથા છોકરાનું પેટ મુશીબતે ભરતી હતી. એ દિવસ પર્વ મહેસૂવ હેવાથી ઘેર ઘેર ખીરખાંડનાં ભેજન થત હતાં, તે જોઈને છોકરાને તે ખાવાનું મન થયું તેથી મા પાસે આવીને રેતા રેતાં તે ભેજન માગ્યું. ઘરમાં સામગ્રી નહિ માએ ઘણે સમજાવ્યું પણ છાનો રહે નહિ. તે જોઈ પાડોશણેને દયા આવી તેથી એકે દૂધ આપ્યું, એકે ચેખા આપ્યા, એકે ધી આપ્યું અને એકે ખાંડ આપી, તે લેઈ ડોશીએ ખીર રાંધી અને છોકરાને બેસાડી થાળીમાં ખીર પીરસી. તે ઘણી ઉની હોવાથી કરે ઠંડીપાડવા માટે કુંક મારતે બેઠે અને ડોશી કાંઇ કારણસર ઘર બહાર ગઈ. હવે અહીં એક અચરજ ઉપન્યું તે સાંભળે – એક મહિમાવંત શુદ્ધ મુનિવર માસખમણના પારણે ગોચર અર્થે ફરતા ફરતા તે છોકરાના ઘર આગળ પધાર્યા, તેમને જે છોકરો ઘણેજ હર્ષવંત થયો અને ઉભે થઈ મુનિને વાંદી તેમના પર પડે અને હેરાવવા માટે ઘરમાં તેડી લાવી ઘણું જ આદરમા દીધું. ખીરમાં લીટી તાણું ત્રણ ભાગ કીધા. મુનિએ વહેરવા માં પાત્ર ધર્યું તેમાં છોકરે પ્રથમ એક ભાગ વહેરા, પછી તે પે Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ७२ श्रावक भीमसिंह माणेक. नारा नास्तिकजनोने पीयुषसम उपदेशरुप तथा देव द्रव्यना उपभोगथी थती हानी तथा वृक्षोथी थता शुभाशुभ- फळ तथा भिक्षानुं खावाथी थता अवगुणो विषेनां द्रष्टांतो. ०-४-० ११७ उत्तमचरित्र कुमारनो रास-वस्त्रदान फल - हात्म्य रुप महा प्रतापी पुरुषनो ढालबंध चरित्र. ०-४-० ११८ शेठ कयवनाशाहनोरास-सौभाग्य वृद्धि. ०-४-० ११९ रात्रिभोजन परिहारक रास-रात्रिभोजनना परिहारथी उत्पन्न थएला शुभ फळने दर्शावनारो नथा सुदृष्टी जनोने रात्रिभोजन निषेध निमित्ते द्रष्टांतरुप ज्ञान आपनारो ग्रंथ. ०-३-० १२०धर्मबुद्धि मंत्री तथा पापबुद्धि राजानोरास धर्मथी थतां शुभ फलो तथा पापथी थतां अनिष्ट फळोनुं विवेचन करनारं तथा धर्ममां प्रवृत्ति अन पापमां निवृत्ति करावनारो ग्रंथ तथा सज्जनना दोहा वगेरे. १२१व्यापारी रास तथा उपदेश रास-आ पुस्तकनी अंदर व्यापार करवा निकळेला जीवरुप शेठीआना रुपथी चोराशीलाख योनीरूप बंदरो बदलवा वगेरे Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ माडवीबंदर शाकगली-मुंबइ. ને થડ લાગવાથી બીજો ભાગ વહેરાવ્યો; વળી ઉત્કૃષ્ટ ભાવ તેવાથી ત્રીજો ભાગ વહેરાખ્યો. ઉત્કૃષ્ટ ભાવ, ફાસુક આહાર અને પાત્ર સાધુ એ ત્રણ મળવાથી સુક્ષેત્રે બીજ વાવ્યું, જેથી પુણ્ય પી કલ્પવૃક્ષ ઉગ્યું, તેનું ફળ આ ઉત્પન્ન થયું. છોકરા સાધુને ખીર વિહેરાવી તેમને ઘરની બહાર વhવી વંદન કરી પાછો વળે અને ખાલી થાળી લઈ બેઠે. માતા સે તેણે ફરીથી ખીર માગી, તો ડોશીએ બાકી રહેલી સર્વ ખીર માપી. છોકરે મુનિને ખીર વહેરાવ્યાનું માને કહ્યું નહિ. (ગુદાન વધું) તેથી માએ વિચાર્યું કે મારે છોકરે હમેશાં આટલી ભૂખ સહન કરે છે માટે મારા જન્મને ધિક્કાર છે, એટલું વિચારે છે તેટમામાં છોકરાએ ઘણી ભૂખમાં ઘણી ખીર ખાધેલી હોવાથી મૂછ પામી શુભ ધ્યાનમાં મરણ પામ્યું. સુપાત્રદાન દેવાથી તું ઉત્તમકુળમાં જન્મે અને ઘણી બદ્ધિ પામે. ચાર પાડોશણેએ દૂધ, ચોખા, ઘી, ખાંડ આપી તારા સારૂ બીર કરાવરાવી (દયાથી ગરીબને દાન આપ્યું) તેથી તારી ચાર શ્રીઓ થઈ. તે ખીરમાં ત્રણ લીટી કરી ત્રણ ભાગ કર્યું તે કારણથી કણ વાર તને લક્ષમી મળી અને ત્રણ વાર અંતરાય પડી. ઉપર પ્રમાણે ભગવાન શ્રી મહાવીર સ્વામીના મુખથી વાણી અજાળી કયવનાશાહ વૈરાગ્ય પામ્ય અને ઘેર આવી પુત્રને ઘરબાર પીપી દિક્ષા લેવા તૈયાર થશે. તેની સામે સ્ત્રીઓ પણ દિક્ષા લેવા તેયાર થઈ. એ રીતે આઠ જણે મોટા ઠાઠથી ભગવાન પાસે જઈ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ७४ श्रावक भीमसिंह माणेक. विषयथी वैराग्यदर्शक पदवाक्यना प्रबंधमय तथा उपदेशमय वाक्यथी भरपुर अंतःकरणने असर करे तेवो रसाल शिक्षारुप छे. १२२ देवकीजीना खट पुत्रनो रास-भववैराग्यरुप दर्शावनार ग्रंथ तथा मूर्ख मनुष्यनांअपलक्षणोनो संग्रह दाखल करेल छे. १२३ अंजनासतीनो रास-महाविद्याधर पवनजयनी पत्नि अने हनुमंतवीरनी मातानुं सुशील चमत्कारी चरित्र पद्यमां छे. दरेक माता अने भगिनीए वांचवा लायक नानो पण उत्तम बोधदायक ग्रंथ. - १२४ कर्मविपाकनो रास-पुण्य पाप फळरुप. - १२५कानडकठियारा तथा मयणरहासतीनोरास..१२६ लीलावती महियारीनो रास. - १२७ चार प्रत्येकबुधनो रास तथा मयणरेहानो रास-(शीलक नथी) १२८ सामुद्रिकशास्त्र तथा स्वप्नविचारनुं सरल शुद्ध गुजराती भाषान्तर. (श्री भद्रबाहुस्वामि कृत.) Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली - मुंबई. ॥ ગ્રહણ કરી. કયવત્તા મુનિ ચૈાદ પૂરવનણી માસમાસખમણુનાં ણાં કરતા થકા પંડિતમરણે મૃત્યુ પામી, સર્વાર્થસિદ્ધ વિમાને તા થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે નરભવ પામી આઠ ક્રુ હુત । કૈવલ્યજ્ઞાન પામી માક્ષે જશે. દાહરા. દાન, શિયળ, તપ, ભાવના, ધર્માંના ચાર પ્રકાર; દાન વડું છે તેહમાં, સુજ્ઞ કરે સ્વિકાર. ઘાત કચવન્ના શેઠની કથા. Jain Educationa International For Personal and Private Use Only { Page #76 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. जेमा पुरुष, स्त्री, घोडा, हाथी, बलद विगेरेनां शरीर पर रहेलां चिन्होथी थतां शुभाशुभ फळ विषे विस्तारपूर्वक घणी उपयोगी हकीकतनो सुंदर अने रसिक कथाओ सहित समावेश करवामां आवेल छे, तेमज छेवटे स्वमविचार संबंधी हकीकत नवी दा खल करवामां आवी छे. आवृत्ति बीजी. ११२९ भद्रबाहुसंहिता-(जननो अपूर्व ज्योतिषग्रंथ. ) शुद्ध गुजराती भाषांन्तर सहित-आ ग्रंथ श्री भद्रबाहु स्वामिए आगामी काळा साधुओ तथा श्रावकोना हितने माटे उपयोगी थाय तटली बाबतोतुं दिव्यज्ञान एकावन अध्यायो रचीने बनाव्यो छे, तेमांथी अमोए पचीश अध्यायोनुं गुजराती भा. षान्तर करी छपाव्युं छे. जेमा उल्कापातर्नु, परिवेष-, चंद्रपरिवेषनु, सूर्यपरिवेष वगेरेनुं शुभाशुभ फळ, विद्युत लक्षण, विजळी उपरथी वृष्टि संबंधी ज्ञान, वादलांओर्नु, संध्या, मेघन, वायु, जलबिंदुनु, गर्व नगर, वगेरेनां संपूर्ण लक्षण. यात्रा स्वरुप, प्रयाणनां तथा गृहचारनां लक्षण, ग्रहयुद्धनुं स्वरुप, स्वमनुं स्वरुप, अने बारे राशिओने स्वरुप तथा वर्ण, जे राशिमां जन्म थयु होय ते राशिनुं शुभाशुभ Jain Educationa International For Personal and Private Use Only ___ Page #77 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. શ્રી જૈન સુમતિ અને કુમતિ મિત્રની કથા. પ્રભુ સ્તુતિ. પ્રભુપદ પંકજને પ્રથમ, પુજુ પુરણ ભાર; જાણી જન જનની જનક, જગત જીવ આધાર. ત્રિભંગી છંદ, જગદાધારા, સુખ કરનારા, અતિ મન પ્યારા, પ્રભુ મારા, જગદાનંદા, મુખ શુભચંદા, કષ્ટ નિકંદા ગુણ તારા; ત્રિભુવનસ્વામી, શુભ ગુણ ધામી, નિરમળ નામી, ઉપકારી, જય જગદેવા, નિજ પદ સેવા, આપ મેવા, પ્રિત ધારી. સુમતિનાથ જિન સ્તુતિ. (નમુ પદે ગિરિજાપતિને-એ રાહ.) પદે પ્રભુ સુમતિને. એ ટેક. સમ શોભે છે મુખ સારૂં, એકજ શરણ તમારું; fધરી દયાનિધિ કા કુમતિને. નમું. ૧ hયના નંદ ટાળે ભવ ભવ ફંદ મારી છે મંદ, છોછ આનંદ કંદ, તેડે કર્મના બંધ; ળિા કરી જૈન બાળકે, નમે છે સેવક સંગે. (ધરી દયાનિધિ કાપ કુમતિને. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. फळनुं वर्णन, नक्षत्रोनुं स्वरूप अने शुभाशुभ फळर्नु स्वरुप, चंद्रना प्रकार, ग्रहोना विविध गुणो, दरेक ग्रहोनी महादशानुं तथा अंतरदशानुं स्वरुप तथा दरेक ग्रहोना यंत्रो अने तेथी शुभाशुभ थता फळनुं वणर्न, राजयोगर्नु स्वरुप, दिक्षायोगना अधिकार, जैनदिक्षाना योगर्नु स्वरुप, धर्म ग्रंथकार थवाना योगर्नु स्वरुप, आठे ग्रहोना बारे भाव- स्वरुप, बारे राशिना द्रव्योना तथा वस्तुओना जाणवा विषे, वगेरे वगेरे घणी बाबतोनुं संपूर्ण विस्तारसहित वर्णन आवेलुं छे.१-०. १३० शुकनशास्त्र (दादाजी साहेब श्री जिनदत्त सूरि विरचित )-जेमां पुत्र अथवा पुत्रीनां जन्म संबंधी शकुनो, निमित्तियाने त्यां विवाह माटे लग्न जोवराववा जतां शुभाशुभ शकुनो, देशांतर जती वेळानां, व्यापारादिक कांइ कार्य माटेनां, नर्बु घर बंधावती क्खतनां, स्त्रीने गर्भ रहेवा संबंधी शकुनो, वरसाद संबंधी परिक्षा, मोतीओनी परिक्षा, हीराना गुणदोषो ते संबंधी शुभाशुभ फळो. विगेरे घणीज बाबत सहित छे. १३१ श्री अर्हन्नीतिनुं गुजराती भाषांन्तर.जे__ मां नीति, लोकव्यवहार, न्यायमार्ग, तथा प्रायश्चित Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. સુમતિ અને કુમતિ મિત્રોની કથા. -:-: ઘપુષ્પથી ભરેલા પદ્મ સરોવરથી અલંકૃત થએલ પદ્મપુર નામનું એક ભવ્ય નગર છે. પદ્મસેના પદ્મ મણિથી શોભતે અને કામદેવ સમાન સ્વરૂપવાન છ નીતિપાળ પદ્મસેન નામને રાજા ત્યાં રાજય કરે છે. નગરમાં સુમતિ અને કુમતિ નામના નામ સમાનજ ગુણ ધારણ તેનાર બે શ્રાવક મિત્રો વસે છે. તેઓ બંને જણ ગર્ભશ્રીમંત તા. તેમના પિતા પાસે અગણિત દ્રવ્ય હતું. પણ અંજળીમાં ઢલા ક્ષણે ક્ષણે એછા થતા જળને સ્વભાવ ધારણ કરનાર જરને વિશ્વાસ? જર પુણ્યથી જ મળે છે, તેથીજ ભેગવાય છે, અને રયના ક્ષયે જરાપણ વિનાશ પામે એ નિઃસંદેહ છે. તે કારણથી જ કય સર્વોત્કૃષ્ટ સુખનું સાધન ગણાય છે. સુમતિ અને કુમતિને તેમજ હતું. પિતાના વખતમાં તેઓએ દેવલેક સમાન સુખ આ જ કરવાનું Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ t ८० श्रावक भीमसिंह माणेक विगेरेनुं संपूर्ण स्वरुप समजावनारो जैननो अपूर्व कायदा ग्रंथ. Jain Educationa International ● जुदा जुदा नीतिकारोए पोत पोताना विचारो प्रमाणे अनेक नीतिग्रंथो रच्या छे. जेवा के:-शुक्राचार्य कृत शुक्रनीति, विद्दुकृत विदुरनीति, चाणाक्यकृत चाणाक्यनीति, पंचतंत्र, वगेरे वगेरे. परंतु ए बधा नीतिग्रंथो सामान्य हिंदुसमाजना नीतिविचारो बतावता होवाथी ए बाबतमां लोकोतर अने दयापरिपूर्ण जैनधर्मना शाशा विचारो रहेला छे, ते दरेक नीति मर्म जिज्ञासुजनने अवश्य जाणवं जोइए, अने तेना माटे उत्तममां उत्तम साधन ते "अर्हत" एटले पूजा करवालायक वितरागदेव तेमणे बतावेल नीति ते " अर्हन्नीतिनुं ग्रंथ. " आ ग्रंथ कलिकालमां सर्वज्ञ अनेक जैन ग्रंथकर्ता, जगतप्रसिद्ध " श्री हेमचंद्राचायें " श्रीमान् चौलुक्यवंशीय जीवदयाप्रतिपालक कुमारपाळ नरेश्वरना आग्रहथी प्रथमना " बृहद नीति" नामना ग्रंथथी साररूपे उद्धरीने रच्यो छे, एटले जैनोमां ते सर्व मान्य प्रमाणिक ग्रंथ छे. आवा अत्यंत उत्तम ग्रंथनी कीमत मात्र. For Personal and Private Use Only १-४ Page #81 -------------------------------------------------------------------------- ________________ મારવીર શારી-વા. વ્યાં હતાં, પણ તે લક્ષ્મી તેઓના પિતાની જ સંગી હતી. પુને નાશ થતાં મહાકાળના વશ થનાર તેમના આત્માઓ સાથે તે વતી થઈ હતી. ઉદરપોષણ માટે તે બંને મિત્રોએ સેના રૂપાના ના, ત્રાંબા પીતળનાં વાસણ, જમીન અને છેવટે રહેવાનાં ઘર દાંત વેચી પાસે કંઈ ન રહેવાથી તેઓ અતિ કટે દિવસે નિગ૧ કરવા લાગ્યા. કર્મને શે વિશ્વાસ ! જ્યારે દૈવ પ્રતિકુળ થાય રે ચારે તરફથી આફત આવી પડે છે. નિન ધારી સગાં બંધીએ પણ તેમને “જેમ સુકા સરોવરને હંસાક્ષી ત્યાગ : છે તેમ” સહવાસ ઓછો કરવા લાગ્યા, અને ધીમે ધીમે તેની હાલત એટલી બધી બગડી ગઈ કે કેટલીક વખત તેઓ અન્નન વિના ભુખે મરવા લાગ્યા. સાયંકાળનો શુભ વખત છે, નદી કીનારે રહેલ વિયોગી ચકલાં રબકોર મચાવી રહ્યાં છે, પોપટ, મેંનાં વિગેરે પક્ષીઓ બચાને મળવા 1ળા શેધતાં સુંદર મધુર અવાજ કરતાં આમ તેમ ઉડી રહ્યાં છે, આ શે પિતાનાં વાદળરૂપનયન રક્તવર્ણ કીધાં છે, ચંદ્રદર્શનને વખત જદીક આવતે જોઈ ચકારીને આનંદસાગર મસ્તીથી ઉછાળા મરી રહ્યા છે, એમ કૈકને હર્ષિત અને કેકને દિલગીર કરતા સાયં-- પળના વખતે એક દિવસ સુમતિ અને કુમતિ બંને મિત્રો મળ્યા કતાના કષ્ટની વાત કરતાં દિલગીરીના વિચારસાગરમાં એકા થતાં છેવટે તેઓ વિદેશ જઈ વેપાર કરવાનું નક્કી કરાવી વિખુટા હયા, અને શુભ યુક્ત તેઓ પદ્મપુસ્મ અતિ વંદન કરી વિદાય Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ श्राव्क भीमसिंह माणेक. जनकथारत्नकाषना भाग छपाया छे, तेमां कया भागमां क्या मंथो छे ते तथा चरित्र अने कथाना प्रथोनी यादी. १३२जैनकथारत्नकोष भाग १ लो. (पाना आकारे) जेमां सिंदुरमकर तथा गौतमपृच्छा अने वितराग स्तोत्र छे. सिंदुरप्रकर मुल टीका भाषा बालावबोध अने कथाओ सहित छे. तेमां नीति आदि विषयोनुं यथातथ्य एवं तो निरुपण करेलुं छे के ते वांचकवर्गना हृदयमांवांचवानी साथेज नीति वगैरनी सज्जड छाप बेसाडी दे छे. तमा समावेल विषयो धर्मोपयोगी होवानी साथे संसार व्यवहारोपयोगी पण होवाथी ए ग्रंथ कंठाग्रे थतां अलभ्यलाभ आपवा फळिभूत थाय छे. वांचनार सज्जनोने तेमां निरुपण करेली बाबत आबेहुब स्वरुपे परिणम्यारहे नहि एवी ए ग्रंथकारनी चमत्कृतति छे. वळी तेनी साथे अत्यंत रसिक कथाभोनो समावेश करेल छे. गौतमपृच्छा-आ प्रथमां जीवने मुख दुःख केवी रीते प्राप्त थाय छे, वे संबंधी श्री गौतमस्वामिए श्री महावीर स्वामिने जुदा जुदा . Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. યા. સારસ પક્ષીના જોડા માફક તે બંને મિત્રે દેશદેશાંતર ફરી, મન મનથી પુષ્કળ ઉદ્યમ કરી, વિનય ગુણે શાણા લેકેને રીઝાવી વિધાતાને તુષ્ટમાન ક–ગયેલાં લક્ષ્મીજીને ઉદ્યમ અને વિનયવડે વશ કરી પાછાં પિતાને ઘેર આણું સુંદરપુર નામે એક નગરીમાં તેઓ બંનેએ ભાગમાં સરાફી દુકાન કરી, અને અનેક દાસદાસી રાખી મહાસુખ ભોગવતા નારી પુત્રને વિસારી વેપાર કરવા લાગ્યા. એક દિવસ તે બન્ને નેહી પોતાની દુકાન પર બેઠા છે, ગુમાતાઓ કામ કરી રહ્યા છે, સેંકડો બલકે હજારો જણ, કેઈ નાણાં લેવા દેવા, કોઈ હુંડી લખાવવા આપવા કઈ વીમો ઉતરાવવા તે, કોઈ રાજયનાં ટો કરવા, તેમ કઈ કંઇ બીજા પ્રસંગે, એમ અનેક જણ આવી તેમની ગાદી દીપાવી રહ્યા છે, રાજયકુમારો સરખા દેદીપ્યમાન અને તારાગણમાં જેમ ચંદ્ર શોભે છે તેમ આ નેક સાજને વચ્ચે શોભતા બંને મીત્રો જુદા જુદા પ્રસંગની વાતે કરી રહ્યા છે.વાત કરતાં અચાનક સુમતિ વિચારસાગરમાં ઝપલાઇ પડશે. ઓછપર આંગળી રાખી તે ચીત્રવત બની ગયે. અને તેવી સ્થિીતીમાં જરાવાર રહી ઉંડ નીશ્વાસ મૂકી કુમતિને કહેવા લાગે. પ-રે બાંધવ! જે ઇચ્છાથી આપણે સ્વદેશ છે. તે ઈચ્છા પ્ર એ કૃપા કરી આપણી ફળીભૂત કરી છે. હે ભાઈ! વીચાર કરે : પદ્મપુરનાં સર્વ લેક, આપણી પ્રીયાઓ તથા પુત્ર હજુ આપઅને દુઃખી ધારી કેટલું દુઃખ ધરતા હશે? અરે! કંઇકો આપણી kયાતી માટે પણ શંકા ધરતાં હશે. બાત ! જ્યાં સુધી દુખ ભોગ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. - अडतालीश प्रश्नो पूछेल, तेना जवाबमां श्रीमहावीर स्वामिए शुभाशुभ कर्मोनां फळ टातिक रसिक कथाओ सहित कही बताव्यां छे. ते ग्रंथ मुल, बालाकबोध अने कथाओ सहित छ. तथा श्री हेमचंद्राचार्य कृत वितरागम्तोत्र मुल तथा अर्थ सहित. आ ग्रंथ जिन भक्तिना अनुरागी सज्जनोने खास कंठे करवा लायक छ. ए त्रण ग्रंथ साथे छे. २-८-. १३३ जनकथारलकोष भाग बीजो-एमां पंडित श्री पद्मविजयजी विरचित श्री नेमीश्वर भगवाननो - रास छे. ( छपाय छे.) १३४ जनैकथारत्नकोष भाग त्रोजो-एमां पंडित ध ममंदिर कृत मोविवेकनो रास तथा उपमतिभवप्रपंच .. आश्रयी धर्मनाथजीने विनतिरुप स्तवन तथा सम्यक्त्व सित्तरी अथवा दर्शनसित्तरी कथाओ सहित. एमां समकितनां सडसठ बोलतुं स्वरूप प्राभाविक पुरुषोनी कथाओ सहित छे. २-८-० १३५ जैनकथारत्नकोष भाग चोथो (कर्ता आचार्य * श्रीरत्नशेखरसूरि)-आ पुस्तकमां श्रावकना अतिचारोनुं निरूपण करतां ग्रंथकर्ताए अन्यदर्शनीओने बोध पमा. - डयामाटे घणा स्थळे अनेकविषयोनां उदाहरणमा तेमना.. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली.-मुंबइ. વા સમયે હતું ત્યાં સુધી તે સર્વેએ ભગવ્યું. હવે પરમેશ્વરે સુખ માપ્યું છતાં શા માટે વીગ દુઃખ ભોગવીએ. ભાઈ ! વીચાર તે રે કે આપણા આ સુખ વચ્ચે અને નારી પુત્રને પડતાં દુઃખ ચિચે ગગન ભૂતળનું અંતર છે કે કંઈ વિશેષ. માટે સ્વદેશ જઈ ની પુત્રને સુખી કરીએ. વળી અનેક ધર્મકરણી કરી ધનને દીપાવી પુન્યના ભંડાર ભરીએ, ત્યારે જ આપણે જર કમાયાનું ખરૂ સાર્થક કર્યું કહેવાય. ત્યારે જ આપણે ખરા સુખી. ત્યારે જ આપણે મર ધનવાન. ત્યારે જ આપણે ધનના ખરા ભોગી, અને ત્યારે જ આપણે જગતના વીષે ભલા આબરૂદાર કહેવાઈએ. નહીતે ધનના રક્ષક, તેના સાચવનાર મજુર. હે બ્રાત ! માટે હવે સ્વદેશ તરફ જવાની વૃતી થાય તે સારૂં. 1. સુમતિના વચને કુમતિનું મન પાંગાઢ્યું. છ માસના અંદર તમામ વહીવટ ચુકતા કરી સ્વદેશ જવા માટે ત્યાંજ બંને જણે દ્રઢ નિશ્ચય કીધે; અને તેટલી મુદતમાં વહીવટની યોગ્ય વ્યવસ્થા કરી, મુનિમ વગેરે ચારોને શિરપાવ વગેરેથી સંપુર્ણ સંતેલી, ધન માલની પેટીઓ ભરી પેક કરી; અને ઘરનાં નવાં વહાણ બનાવાવી શુભ મુહુર્ત સાગરફતે બંને મિત્રો ઘર તરફ આવવા નિકળ્યા. | કુબુદ્દીને પ્રેયે માણસ કયું કનિષ્ઠ કાર્ય નથી કરતે ? મગ ચમના લેભે દૈવશક્તિ ધરાવનાર મહા સતી સીતાને જ્યારે કષ્ટ થયું ત્યારે પામર જીવનું શું ગજું? કંઈક સજજન પરવડે વર્ગ, સિધાવે છે અને કંઈક દુર્જનને તેજ લક્ષ્મી લેબંધને બાંધી નકે Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ~ M श्रावक भीमसिंह माणेक. ग्रंथोना ठेकाणे ठेकाणे घणाएकश्लोको दाखल कीधा छे. तेमज मिथ्यात्वी लोकोनां होरी प्रमुख अनेक पर्वोथी उपजता दोष पण देखाडया छे..आ ग्रंथ वांचनारा सज्जनोने व्रत लेवानी तथा लीधेला व्रतने अतिचाररहित पाळवानी पुष्टी करवानी साथे विचीत्र मकारना नवनवा रसने उत्पन्न करनारी तथा पूर्वे थइ गएला राजाओ अने व्यापारीओनी चाल चलगत दर्शावनारी होवाथी अत्यंत आनंदनी साथे चमकार उपजावे एवी मोटी तथा नानी रसिक कथाओ हित श्रावक प्रतिक्रमणसुत्र अथवा वंदितासुत्र अपरनाम अर्थदिपका ग्रंथ मुल तथा बालावबोध सहित छ. आ ग्रंथ वाचवाथी धर्मपुष्टि थवानी साथे बुद्धिनो विस्तार पण बहुन थशे. १३६ जनकथारत्नकोष भाग पांचमो-शीलक नथी १३७जनकथारत्नकोष भाग छठो-आ ग्रंथमां श्री गौतमस्वामिकृत गौतमकुलक तथा श्री पद्मविनयजो कृत १११) कथाओ युक्त बालावबोध सहित. आ ग्रंथ २० ) गाथानो बनेलो छे. तेदरेक गाथाना चार पद पंकी दरेक पदमां जुदा जुदा उपदशो होबाथी ८० उपदशी छे तेनी अंदर शुद्ध नीति बहुज सुदर आका Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-बइ. કલે છે. શિર ઉપાડેલ ઘડાને ગળે ફાંસે ઘાલી કુપમાં ઉતારવાની તે કરનાર નાર માફક વિચિત્રગતિ ધારણ કરનાર–લમીને ખરા રૂપથી પંડિતેજ ઓળખે છે. સાગરમાં ચાલતાં કેટલાક દિવસ છે પછી એકદા દુષ્ટ દુરબુદ્ધિએ કુમતિને ઉશ્કેર્યો, તેના પાપને દય થયે. સુખ તજી દુખ મેળવવાને જ તેણે ઉદ્યમ શે. જન લેભે લેભી પાપી મિત્ર મિત્રતા ભૂલી ગયે, સુમતિને પ્રાણ રવા તેની વૃતિ થઈ અને લાગ જોઈ નિંદ્રાવશ થએલ નિર્દોષ મત્રને તેણે મહાસાગરના સ્વાધીન કર્યો. સમુદ્રમાં નાંખી દીધેવેકાર છે દુછમિત્ર અને જરના લેભને !!! સાગરમાં પડતાંજ સુમતિ જાગે. મિત્રનું કપટ જાણી તેના મરાય ક્રોધથી વિકધર થયાં. કુમતિએ તે તેને મારવા જ અઘોર કૃત્ય કીધું હતું પણ સારા નસીબે તેને કંઈક તરતાં આવડતું હતું. તરતાં તરતાં જર ઉપરને પિતાનો તમામ હક છોડી દઈ પ્રાણરક્ષણ કરવા માટે તેણે કુમતિને ઘણા કાલાવાલા કરવા માંડયા. “હે બંધુ સર્વ જર તું લેજે. તું જરના માટે લોભાણે તે હું તેના પરની મારી મેહીની ઉતારું છું એ જર સર્વ તારું છે. તું લેજે.એમાંથી મારે પાઈ સરખી પણ જોઇતી નથી. હું પ્રતિજ્ઞાપૂર્વક પરમેશ્વરની સામે તે જર ઉપરને ભારે હક તને અર્પણ કરું છું. એટલું જ નહિં પણ આ વાત કાંઈ પણ ન કહેવા માટે હું બંધાઉ છું. મારૂં કીધું માન અને નિધન હાલતે પણ મને પુત્ર નારીને મળવા દે. હેમિત્ર! તું મને આમને આમ આર એકલે જઈશ, એટલે મારી નારી Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ८८ श्रावक भीमसिंह मानेक. रमा रसिक कथाओ युक्त प्रकाशित करी छे. आ दरेक कथा विस्तारमा होवाथी वांचनार बधुंआने आनंद उपजे छे, अने तेनो सार ग्रहण करवाने कथाभोघणीज असरकारक छे. तेथी दरेकने आ ग्रंथ प्रिय थइ पडे छे. जेथी जैनबंधुओ लाभ लेवा चुकशेज नहीं. २-८-० १३८जैनकथारत्नकोष भाग सातमो-आ ग्रंथमा अत्युत्तम धर्मधुरी महाप्रतापी अने मोक्षगामी एवा "पृथ्वीचंद्र अने गुणसागर." ना जीवो प्रथम भवमा " शंखराजा अने कलावती राणी" ना भवथी एकवीशमें भवे " पृथ्वीचंद्र भने गुणसागर "थया, तेओनु गुजराती भाषामा अनेक कथाओ सहित चरित्र छे. तेमना एकवीशे भवनी विस्तारसहित कथाओ लखवामां आवी छे. वळी तो दरेक भवमा पूर्वोपार्जीत पुण्य पुजना उदयी के कई सुख अने संपति पाम्या, कया कया भवमा कवां केवां श्रावकनां व्रत अने संयम पाळ्युं, वळी त ते भवमा संयम पाळी समाधी 'मरणथी स्वदेहना त्याग करी कया कया देवलोका उत्पन्न थइ के के मुख अने केटठे आयुष्य भो. गव्यु, ए सघल्लं सविस्तर वर्णवेलुं छे. आ ग्रंथमा मुख्य तो जीवने संसार उपर वै हमना माटे आपेलो Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ मांडवी बंदर शाकगली-मुंबइ. ८९ થા પુત્ર મારા સમાચાર પુછશે તેને શું પ્રત્યુતર આપીશ ? માટે પા કરીને મને ઉગારે.” વિગેરે ઘણા કાલાવાલા કર્યા. પણ અંતે મતિ તે કુમતિજ રહે. જો પાષાણ હરે થાય તે પછી હીરાનું હય પણ કેણ પુછે? કાલાવાલા કરતો સુમતિ ત્યાંજ રહ્યા અને મતિ તેને કંઈ પણ ઉત્તર ના આપતાં કરગરતે મૂકી વહાણ હંકારી યાંથી ચાલી નિક. - કુમતિના ગયા પછી નિરાશ ન થતાં સુમતિએ પૈયરૂપ કમ્મર iધી હૃદય કઠણ કર્યું. જગનાથનું સ્મરણ કરી તેની સાહાય ગી, અને તરતાં તરતાં કેટલેક દુર ગયે એટલે થાકે કરી તેના tહુ દુઃખવા આવ્યા. અને જે જરાવારમાં તેને મદદ ન મળે તે તેશે તે સમુદ્રતળે જઈ બેશે. પણ દૈવીશક્તિ ન્યારી જ છે, કેટલાંક તારૂઓ સાથે ભૂલું પડેલું એક ઝાઝ ત્યાં અચાનક આવી ચઢયું, બતા સુમતિને જોઈ ખારવાઓને દયા આવી અને તેને ઝટપટ Tહાણુપર લીધે. પવનના વેગે ચાલતું ચાલતું વહાણ મધ્યરાત્રિ ત્યા પછી કુંદલપુર નામની નગરીના પાદરે આવ્યું. ઝહાજને અન્યસ્થળે જવાનું હતું તેથી, તથા સુમતિ પાસે કંઈ પણ સંબય ના હેવાથી, ખારવાને પ્રણામ કરી તેમને અતિ ઉપકાર માની પહાણથી ઉતરી તે કુંદપુર ભણી ચાલ્ય, જ અહીં કુંદબપુરને અધીશ તખ્તસિંહ ત્રણ દીવસ થયાં અપુભવાન મૃત્યુ પામેલ છે, તેથી નગરના આગેવાન કેએ સાનુમતે વિવે ઠરાવ કર્યો છે કે, “આજથી ત્રીજ એટલે વસંતપંચમીના Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ... श्रावक भीमसिंह माणेक. उपदेश, संयम ग्रहण करवाथी थता लाभो, अरिहंत धर्मनी महता. वगेरे वर्णवेलुं छे. आ ग्रंथ वाचवाथी केटलो आनंद उपजे छे; ते आ ग्रंथ वाचवाथी जाण थशे. १३९ जैनकथारत्नकोष भाग आठमो-एमां मुनि श्री रामविजयजीनो करला श्री शान्तिनाथ भगवाननो रास छे. ए रास चमत्कारिक कथाओवाळो छ. १४० उपदेशप्रासाद भाग १लो-( नवी आवृत्ति) ___ स्तंभ १ थी ४ सुधी भाषांतर अनेक कथाओनु सग्रह. १-८-. १४१ उपदेशप्रासाद भाग २ जो-स्तंभ ५ थी ९ __सुधीर्नु भाषांतर. अनेक कथाओवें संग्रह. १-८१४२ उपदेशप्रासाद भाग ३ जो-स्तंभ १० थी . १४ सुधीनु भाषांतर. अनेक कथाओ® संग्रह. १-८१४३ उपदेशप्रासाद भाग ४ थो-स्तभ १५ थी। __ १९ सुधी- भाषांतर. अनेक कथाओनुं संग्रह. २-०१४४ उपदशप्रासाद भाग ५ मो-स्तंभ २० थी २४ सुधीन भाषांतर. अनेक कथाओनु संग्रह. २-० Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ माडवाबदर मांडवीबंदर शाकगली.-मुंबइ. વસે સૂર્યોદય વખતે જે કોઈ સે ગાઉથી દુરને વિદેશી પુરૂષ - - લે નગરપ્રવેશ કરે તેને રાજય આપવું.” એ ઠરાવ કરી રાયાશન જોગવવા કેણુ ભાગ્યશાળી થાય છે, તે જોવા આતુર થઈ : સુમતિની શુભ મતિને શોભા આપનાર, તેને ભાગ્યોદય કરપર આજે વસંતપંચમીને શુભ દિવસ છે. વહાણથી ઉતરી કુંદપુર ભણું આવતાં સુમતિલાલને આજે મુક્તાફળના મેહ વરસપર છે. સૂર્ય ઉદયની વધામણી લાવનાર શુક્રના તારાને જોઈ કુદપુરના અનેક મહાશયે દરવાજા નજદિક આવી ભવિષ્યમાં થનારી હીપતિનાં દર્શન કરવા આતુર થઈ ઉભા છે; કર્કટ છડીદાર માકલાંબા મીઠા સ્વરે ભવિષ્યમાં થનાર મહીપતિની નેકડી - કરી રહ્યા છે; પશુપક્ષી નિંદ્રાથી જાગૃત થઈ રવીરાયના ગુણ ગાતાં તેમને ઉદય થવા વિજ્ઞપ્તિ કરી રહ્યાં છે; તેમજ જેમ ન્યાયી રાજ્ય થવાથી એર ચાંચીઆના મનને પરીતાપ થાય છે તેમ, સૂર્યનું ; ચાયત રાજ્ય થતું જોઇ સિંહ, વાઘ, વરૂ, આદિ નિર્દય પ્રાણી ગુફામાં પેશી પિતાનું કાળુ મુખ છુપાવે છે; ચકોર ઘુવડ અને ચામાચીડી આદિ નિશાચર પક્ષીઓ તેમજ પરધન હણીને જ સુખની અભિલાષા ધરનાર કાળા મુખના ધણી ચાર લેકે, નિર્જન સ્થળ ગોતી છુપાવા લાગ્યા છે, તેમ સૂર્ય કમળ અને શાહપુરૂષને આનંદવૃદ્ધિ થવા લાગી. આવા શુભ સમયે સિંહકટિવાન સુમતિલાલ ગજગતિએ ચાલતા ચાલતા કુંદલપુર નજદિક આવ્યા. જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ANNA श्रावक भीमसिंह माणेक. १४५ वैराग्यशतक (मुल, अर्थ तथा विस्तार्थ )... भा ग्रंथमां अइमंतानी, अढार नावानी अने धनासा र्थवाह विगरेनी मोटी अगीआर कथाओ छे. खास भावाथ वार्तारुपे लखी वैराग्यमयने रखरो कयों छे. १-४-. १४६ जंबुस्वामि चरित्र-जंबुस्वामिए अगणित द्रव्य - अने आठ स्त्रीओ तुरतनी परणेलीने कवी रीते तीने - संयम लीवू तेनो रसवाळो अद्भुत कथा युक्तनो चितार आप्यो छे. १४७ धूर्तआख्यान-एमां भारत, रामायण, अने पु- राणादिकनां वचनोनु खंडन घणुंज चमत्कारीक छे. ०-३-८ १४८ श्री उपदेशतरंगिणी ग्रंथ--( अनेक कथाओ .. सहित )-आ ग्रंथमां पांच प्रकारना दानानुं विस्ता रथी स्वरुप तेना स्पष्टीकरण माट मनोहर कथाओ तथा जैनधममां कहेला सात क्षेत्रोनुं विस्तारथी वर्णन तथा तेमां खरचवाथी थता लाभा, विविध प्रकारनी जिनपुजार्नु स्वरुप अने तेथी थता फायदाओनुं कथासहित वर्णन तथा तिर्थयात्रानुं स्वरुप, पुरातन काळमां महान् जैनशाहुकारोर अत्यंत द्रव्य खरची तिर्थयात्राओ करेल छे तेनुं स्वरुप. वगेर घणी बाबतो सहित ते-ज कथायोसहित घणीज रसिक छे. १-१-० Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ માંડવંતા રાશિ-વફ. સૂર્યરસિમ અંધકારને ભેદે છે તેમ, જાણે સુમતિરૂપ સૂના પુયરૂપ રશ્મિએ દરવાજરૂપ અંધકાર ભેદાઈ ગયે હેયની!તેમ સુમતિલાલનું દરવાજા પર પ્રતિબિંબ પડતાંજ દરવાને દરવાજો ઉઘાડો. દરવાજે ઉઘાડતાંજ સુમતિલાલે અંદર પ્રવેશ કીધે કે તરતજ, હા જર રહેલ સાજને વચ્ચે નગરશેઠે તેનું નામ, ઠામ અને ગામ વિમેરે પુછી, કઠે પુષ્પમાળ આરોપી ભાલે કુમકુમ તિલક કરી રા મંદિર લઈ ચાલ્યા. ત્યાં અનેક પ્રકારનાં મધુર વાજીત્રના ગાયન સાથે અતિ હર્ષ કરી મતીયે વધાવી નગરલેકે તેમને રાજ્યાથન આપ્યું. પિતાના સ્વામી કરી થાયા. ' સુમતિલાલને રાજ્ય મળવાથી તેના આનંદસાગરમાં વાધાર ભરતી આવવા લાગી. નહિ ધારેલા અચાનક અતિશય લાભ મળતાં તે છલકાઈ ન જતાં રાજયવહિવટ નીતિથી અને શાંતપણે લાવવા લાગે. પ્રજાને દાસદાસી તુલ્ય ન ગણતાં સ્વપ્રજા તે માનવા લાગ્યો. તરતજનું રાજ્ય મળેલ છતાં નીતિપક્ષે રાજ ચવાવી જાણે ઘણી મુદતનો અનુભવ હોય તેમ પ્રજાના મનને આ નંજ પાત્ર તે થઈ પ. પ્રજાને પોતે માલીક નહિં પણ તેમના જરવડે તેમનું રક્ષણ કરનાર, ઇનસાફ આપનાર અને મુખ વાંચ્છનાર, પ્રજા તરફથી નીમાયેલ એક માણસ તે પિતાને Iણવા લાગે. બુદ્ધિવાળા તેના કારોબારથી રૈયત આનંદથી ખસાગરમાં ઝલવા લાગી. દીવાનાદિકસાજનવર્ગને સ્વદેશ મેકલીરિ પુત્રને સારા આડંબરથી કુંદપુર આણ્યાં અને ધર્મનું Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ... १४ श्रावक भीमसिंह माणेक. संस्कृत जैनग्रंथ. १४९ अध्यात्मकल्पद्रुम हा जनमतचा फार उत्तम अध्यात्मग्रंथ तपागच्छनायक श्रीमुनिसुन्दरसूरी, यांनी केला आहे यात मुख्यत्वेकरून आहेतदर्शनतत्त्वाचे प्रतिपादन कल असून ग्रंथाकेलेंच्या वाणीत प्रसाद ओतप्रोत भरला आहे. होवाचतांना शतार्थिक सोमप्रभसूरीच्या सुक्तिमुक्तावलीचे स्मरण होते. है पुस्तक आह्मी मोठ्या प्रयत्नाने संपादन करून विद्वानांकडून शुद्ध करून छापल आहे. १५० काव्यानुशासन-श्रीमद्वाग्भटविरचित, स्वकृत टीकेसह. १५१ काव्यानुशासन-आचार्य हेमचन्द्रविरचित,स्वो पज्ञालंकारचूडामणिसंज्ञकवृत्तिसहित. २-४१५२ चन्द्रप्रभचरित काव्य-श्रीवीरनन्दिवि रचित ह्याचे १८ सर्ग आहेत. यांत जिनमतासंबंधी माहिती आहे. ०-१२० १५३ जयन्तविजय-श्रीमदभयदेवविरचित. १-०. १५४ जैननित्यपाठसंग्रह-यांत १६ पाठ दिगंबरी سواده Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली.-मुंबइ. થાન ધરતાં રાજ્ય તથા રૈયત પુર્યોદયથી સ્વર્ગેસમ સુખ બન આવવા લાગ્યાં. કુમતિલાલનાં વહાણ સુમતિને પડતું મૂકી મહાસાગર ! (બે આવતાં તેને પવનના તેફાનને જબર ઝપાટો લાગ્યો, તેથી અવે એ જીવવાની આશા છોડી. જીવ જવા નજદિક જોઇ કરેલ મર્થ માટે કુમતિને અતિ પશ્ચાતાપ થવા લાગે. ઇજ જર માટે મિત્રદ્રોહ! અરે ! મિત્રહત્યારે હું થયો તેજ જરને અને મારે બાજે સાથે નાશ થશે. ખરેખર મિત્રહત્યાનું જ મને પાપ લાગ્યું. મારી બુદ્ધિ તે વખત કયાં નાશી ગઈ. કુબુદ્ધિએ કયાંથી આવી મારા મનમાં વાસ કર્યો. અરે રે ! જન્મસંગી બાંધવ! મેં તને માછલાં આદિ જલચરનું ભક્ષ ગણી બુરેડાલ માર્યો. અરે ! પાપી અને મિત્રહત્યારાને સુખ કયાંથી થાય? માણસ મારી અરે ! સગા ભાઈથી આ સ્નેહીને મારી પાપી ધન ખાવા કોણ છે છે? એવા માણસેને આવા સાગરમાં અધવચ ડુબી મરવાની શિક્ષા થાય એ શું ગેરઘટિત છે? પ્રભુ પ્રભુ !! કમ કરે તે કઈ ન કરે.. ધિકાર છે મિત્રહત્યા કરાવનારી દૂરબુદ્ધને !!!” વિગેરે પથાતાપ કરવા તે લાગ્યા. બીજ માણસ કાળચક્ર સાથે ફરતું જોઈ જગસ્વામી, દિનબંધુ પ્રભુને યાદ કરવા લાગ્યાં. દૈવયોગે કાન ટયું, પવન શાંત થતા કિનારે આવવાની આશાએ, તેફોનમાં આમ તેમ અથડાઈ જીર્ણ થયેલા વહાણેને થાકેલ ખારવાઓએ તેની મરજી મુજબ ચાલવા દીધાં. પવન ગતિએ ચાલતાં ચાલતાં સને Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ९६ श्रावक भीमसिंह माणेक व श्वेतांबरी या दोन्ही ज्ञातींच्या जैनी बांधवांचे हिता संग्रह करून छापिले आहेत. रेशमी गुटका. १५५ जनस्तोत्ररत्नाकर -- १५६ जनस्तोत्रसंग्रह - यांत भक्तामर स्तोत्र, कल्याणमंदिरस्तोत्र, एकीभावस्तोत्र, विषापहारस्तोत्र व जिनचतुर्विंशतिका आहेत. १-८ १५७ तिलकमञ्जरी -- वनपालकृत जैन आख्यायिका. २ -८-० १५८ द्विसंधानमहाकाव्य -- श्रीधनंजयविरचित, बदरीनाथविरचित टीकेसहित. १५९ धर्मशर्माभ्युदयकाव्य - महाकवि श्रीहरिचन्द्रविरचित. ह्या काव्याचे २१ सर्ग आहेत. ह्यांत मुख्य नायक धर्मनाथ नामक राजाचें उत्पत्तीपासून सुरस वर्णन केलें आहे. १६० नेमिनिर्वाणकाव्य - महाकवि श्रीवाग्भट्टकृत ०-१०-० १६१ पाण्डवचरित्र - श्रीमलधारिदेवप्रभसूरिविरचित १-०-० याचे मोठाले सर्ग १८ आहेत. याचा कर्ता देवप्रभ नांवाचा मोठा विद्वान् जिनधर्मी होता. त्यानें सर्व महाभारताचं तात्पर्य ध्यानांत आणून त्यांतील सर्व कथानकें संक्षेपांत परंतु अति सुरस रचली भारत Jain Educationa International For Personal and Private Use Only ०-६-० ०-४-० Page #97 -------------------------------------------------------------------------- ________________ નવીયંત ની શું છે સમુદ્રતટે આવ્યા એટલે જીવતદાનથી હર્ષિત થયેલ કુખલાલે વહાણને બંધ કરાવી ઉત્તમ ભેટનું લઈ પિતાના સેવક થે મહિપાળ પાસે જવા નિકળ્યા. કુમતિના મિત્ર અને કુંદબપુરના પતિ સુમતિલાલ અને જને મળે, અનેક ગાયના ગાયનથી ગાજી રહેલ ભાટ ચારની આશીષથી અલંકૃત થયેલ સભામાં ઉંચા આસને બિરાજયા | છડીદાર નેકી પોકારી રહ્યા છે, યાચકે બિરૂદાવળી બેલી રહ્યા છે. આવા સમયે એક વ્યાપારી ઉત્તમ રત્ન જડેલ સુવર્ણની સુંદર તપેચી લઈ મહીપાળ પાસે આવ્યો અને સલામ કરી તે પેચી કરી, પણ પછી વેપારી મહીપતિને જોઈ ધ્રુજવા લાગ્યું, અને પારીને જોઈ ધરાધિશ ચિતવત સ્થિર થયા. થોડો વખત તેમ માલ્યા પછી સુમતિલાલે તે વેપારીને ધૈર્ય આપી સત્કાર કર્યો. ગઈ Lજરી વિસારી પોતાની પાસે બેસાડયો, પણ વેપારીના મુખપર કાપળ ચોપડાઈ ગયું. તેના હેસ ઠોસ અને બોલવાની ચતુર્યતા વિનાશ પી. આમ જઈ પ્રજાપતિએ સભા વિસર્જન કરી વેપારીના મનને આપવા એકાંતવાસ તેડી ગયા. “અણજાણ્યા વેપારીથી નરેદ્રને આટલે બધે સંબંધ થિી? હસીઆરીથી આવનાર વેપારી એકદમ સ્તબ્ધ થાથી ” વિગેરે અનેક તર્ક વિતર્ક કરતા સમાજને વિસર્જન થયા. એ વાંચનારી સમાજને તે તેને ન ઓળખ્યા, તેની કાંઈ હરાત T. તેને તેની એળખની કંઇ જરૂર જવું નહતું; પણ તમારે Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. पांतील कोणताही भाग वाचूं लागलातर तें चरित्र पुरे होईपर्यंत हातांतून पुस्तक खालीं ठेवू नये असे पाटते. ९८ १-१२-० १६२ प्राकृतपिङ्गलसूत्राणि - श्रीमद्वाग्भटविरचित, लक्ष्मीनाथ भट्टकृत टीकेसहित. १६३ प्रभावकचरित हा जैनांचा विद्वन्मान्य ग्रंथ आहे. यांत आजपर्यंत जे जैनांतील महानुभाव कीर्तिमान कवि होऊन गेलें व ज्यांनीं सभापांडित्य - विद्वत्पराजयग्रंथरचना इत्यादि महत्त्वाचीं कामें केलीं त्यांचीचरित्रें सर्वोत्कृष्ट रीतीनें गद्यपद्यरुपाने वर्णिलेलीं आहत. १-८-० १६४ प्रमेयकमलमार्तंड - (चन्द्रप्रभाचार्यविरचित) हा ग्रन्थ जैनग्रंथांपैकीं उच्चकोटीचा न्यायग्रंथ आहे. श्रीमाणिक्यनंदि आचार्यांनी केलेल्या परीक्षामुख नांवाच्या सुप्रसिद्ध ग्रंथाचा वृतिरुप हा ग्रंथ आहे. हा कविश्रेष्ठ भोजराजाच्या वेळचा असावा. यांस सुमारें आठशें ८०० नौशे ९०० वर्षे झाली असा निश्चय ठरतो. जैनधर्मी सर्वमान्य सिद्धांतग्रंथांचें पांडित्याने यांत निरुपण असें केलें आहे कीं ज्यायोगानें इतर सिद्धांसांचें खंडण होईल. श्रीहर्षाच्या खंडनखंडखाद्याच्या Jain Educationa International ४-४-० For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ માંડવા રોપારી-વળખ્યા વિના ચાલે તેમ નથી. અને મને સંપુર્ણ ખાત્રી છે કે પે તેને ઓળખે પણ હશે કે તે સુમતિલાલને મિત્ર, તેને શું હરણ કરવા શક્તિવાન થયેલ, અને પવનફાનથી જીર્ણ યલાં પવનગતિએ ચાલતાં આવેલાં વહાણને માલીક, કુમતિલાલજ ન્યને ભેટશું આપવા આવેલ છે. મહેલમાં લઈ ગયા પછી સુમતિલાલે ગઈ ગુજરી વિસારવાનું કુમતિલાલને ઘણી ધીરજ આપી કહેવા માંડયું – કર્મના પઅમે સર્વ સારૂ નરસું બને છે, તેમાં કોઈને દેષ નથી, તમારે રીતે ગભરાવું નહિં, હું મારા ભાઈથી પણ અધિક તમને રાશિ. આવતી કાલે મારા મુખ્ય પ્રધાનનું પદ તમને સોંપીશ. ત૨ થએલ વાતને કઈ રીતે કંઈપણ વિચાર મગજમાં રાખો છે. માણસ કંઈ વારંવાર ભૂલતું નથી. હવે તમે સચાલે ચાછે એવી મને સંપૂર્ણ ખાત્રી છે. આપણે ભેગા ઉછર્યા છીએ, વેરાર્થે ભેગા ગયા હતા અને અહિં પણ નારી પુત્રને બોલાવી લેજ સુખ ભેગે. તમારા સર્વે માલ આપણી વખારમાં ગમે ત્યાં ખા અને તમારી મરજી મુજબ તેની વ્યવસ્થા કરો. ચાલો મવા જઈએ ” કુમતિલાલ સુમતિલાલનાં દરેક વાકય એક ચિત્ત ને દયામણે મુખે સાંભળી રહ્યો. તેના મુખમાંથી એક શબ્દ પણ કળી શક્યું નહિં. અને મુગેમેકે સુમતિલાલ સાથે જમવા .િ સુમતિલાલે બીજે દિવસે પ્રધાનપદ આપી તેને સંતે. મળતાં બળતા પણ સુખડ સુવાસ જ આપે છે.” અપકારને બદલે Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ भावक भीमसिंह मानेक. सरणीप्रमाणे याची शैली आहे. हा ग्रंथ सर्व नयौयिकांनी अवश्य संग्राह्म आहे. १६५ यशस्तिलक - श्रीसोमदेव सूरिविरचित, श्रीश्रुतसागरसूरिकृत व्याख्येसहित पूर्वखण्ड. १६६ यशस्तिलक - उत्तरखण्ड. १६७ वाग्भटालंकार -- श्रीवाग्भटप्रणीत, सिंहदेवगणिविरचित टीकेसह. १६८ सनातन जैन ग्रंथमाला - ( प्रथम गुच्छक) यांत १ स्वयम्भुस्तोत्रम् २ रत्नकरंड श्रावकाचारः ३ पुरुवार्थसिद्धयुपायः ४ आत्मानुशासनम् १ तत्त्वार्थाधिगममोक्षशास्त्रम् ६ तच्चार्थसारः ( तत्त्वार्थसूत्रकारिका ) ७ आलापपद्धतिः ८ नाटकसमयसागर कलशाः (अध्यारमतरंगिणी ) ९ परीक्षामुखन्यायसूत्राणि १० आप्तपरीक्षा ११ आप्तमीमांसा वसुनंदि सैद्धांतिकवृत्तिसहिता १२ युक्त्यनुशासनम् १३ नयविवरणम् १४ समाधिशतकम् टीकासह हे १४ ग्रंथ संग्रह केले आहेत. · १०० Jain Educationa International ०-१२-० •-१२-० १६९ सुभाषितरत्नसंदोह -- श्रीमदमितगतिकृत. १७० हीरसौभाग्य काव्य -- श्रीदेवविमलगणिविरचित, स्वोपज्ञव्याख्येसहित. For Personal and Private Use Only ०--० १-० ०-१२ ५-८ Page #101 -------------------------------------------------------------------------- ________________ માંડવીના શરી –પુજા. તમ જને આ પ્રમાણેજ વાળે છે. પછી નારી પુત્રને સ્વદેશથી લાવી સદ્ગુણ મિત્ર પ્રાસાએ પાપી મિત્રે પણ સુખ માણવા ડિયું. આ વખતે સુમતિલાલની સજજનતાનાં વખાણ કરતાં હેવું જોઈએ કે તેણે પણ પિતાના ગુન્હેગાર મિત્રને પોતાના તાલે પડાયા છતાં તેને માફી બક્ષી છોડી મૂકવે જેતે હતે. એજ નો અપકારના બદલે મેંટે ઉપકાર હતા એજ તેનું મન મારું ખાડનાર સુચિન્હ હતું. એજ તેની સજજનની સજજનતા હતી. પણ પાપી મિત્રને વિશ્વાસ કરવારૂપ કાળાનાગના મુખમાં માંગળી ઘાલવાનું આ તેણે સાહસ કીધું છે, એમ કીધા વિના ચાતું નથી. હરેક બાબતની હદ તેજ સુખદાઈ છે. બંને મિત્રના પરસ્પરના પ્યારથી ચાર વર્ષ સુખ શાંતિમાં ગમન થયાં. પણ અંતે મતિલાલના હૃદયમાં કળિયુગે ફરીથી પાસ કર્યો. કસ્તુરીના કયારામાં વાવેલું લસણ પણ દુર્ગધી જ થાય છે. મેત્રની તાબેદારી તેને ઠીક ન લાગી. પ્રધાનપદનું સુખ ભોગવવા ૨તાં રાજ્યસુખ ભોગવવા તેનું પાપા અને ત્વરિત થયું. રાજા નિના સુખ માણવાના લાભે તેણે મિત્રની, ઉપકારીની, પ્રજાપતિની, | સ્વામીની હત્યા કરવાને પાપી વિચાર કીધે. દુષ્ટ લોભી માણસ હું કુકર્મ નથી કરતું. અપકારના બદલે ઉપકાર કરનાર મિત્રપર ગગન ! તું કેમ તુટી પડતું નથી. હે વિધાતા ! એવા કુળબોળને હું આ જગતમાં શા માટે સર્જે છે તે જનનીઓ! એવા Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ १०२ श्रावक भीमसिंह माणेक. १७१त्रयोदश गुच्छक-यांत (१) श्रीमद्रामभद्रदीक्षित विरचित वर्णमालास्तोत्र, (२) श्रीमद्वादिचन्द्रनिर्मित पवनदूतकाव्य, (३) पण्डरीविहलाख्यकविविरचित दूतीकर्मप्रकाश, (४) श्रीधनदराजकविविरचित शतकप्रयम् १ शृङ्गारधनदम् २ नीतिघनदम् ३ वैराग्यधन दम, (५) गिरिधरविरचित गञ्जीफाखेलन, (६) सैलाबजनाथविरचित मनोदूत (सहृदयहृदयालादनापरनामक) (सटीक), (७) गोस्वामिजनार्दनभट्टप्रणीत पैराग्यशतक, (८) बिहणकविविरचित विणकाव्य, इत्यादि. १७२ सप्तम गुच्छक-यांत (१) मानतुङ्गाचार्यविरचित भक्तामरस्तोत्र, (२) सिद्धसेनदिवाकरमणीत कल्याणमन्दिरस्तोत्र, (३) वादिराजप्रणीत एकीभावस्तोत्र,(४) धनंजयमणीत विषापहारस्तोत्र, (५) भूपालकविप्रणीत जिनचतर्विशतिका, (६) देवनन्दिप्रणीत सिद्धिमियस्तोत्र, ७) सोमप्रभाचार्यविरचित सूक्तिमुक्तावलि,(८) जम्बूगुरुविरचित जिनशतक, (९) पद्मानन्दकविपणात पैराग्यशतक, (१०)जिनप्रभसूरिविरचित सिद्धान्तागमस्तव ( सावचूरि ), () आत्मनिन्दाष्टक, (१२) जिनवल्लभसूरिविरचित समसंस्कृतप्राकृतमहावीरस्था Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ માંડવી શાસ્ત્રી–મુવ. ધબીને ધવાના ઉપયોગથી પણ રહિત સંતતિ તમે શા માટે - ત્પન્ન કરે છે ? દુષ્ટ કુમતિએ ઉપકારી સુમતિને પ્રાણ હરણ કરવાનું મહા ઘોરકૃત્ય આદર્યું. સંપનું સુખ ઈ કછપમાં પડવાનો ઉપાય તેણે શોધી કાઢયે. દુર્ગતિદાતા ઠગાઈને સંગ કરી રાજાની ખાસ માણસને જર અને પદવિને લેભ આપી તેણે ફેડયાં, અને અમુક દિવસની મધ્ય રાત્રિએ અમુક માણસે એ હથીઆર સહિત રાજયમહેલમાં પ્રવેશ કરી ધરાધિશને ઘાટ ઘડી નાંખો. ” એ દુષ્ટ સંકેત કીધે. દિવસ પર દિવસ વ્યતિત થતાં પ્રધાને નક્કી કરી રાખેલ મહીરાજ સુમતિલાલના કાળચક્રને દિવસ આપે. આજે કુમતિ પ્રધાન સુમતિ મહીપાળનું ખુન કરવા ધારે છે, પણ વિધાતાની ગતી અગમ્ય છે તેને વિચાર કોઈના કન્યામાં આવતું નથી. પાપ કર્મ કર વાના વિચારની જ શિક્ષા આપવા, ઉપકારીને અપકાર કરવા ઉઘમ વત થયેલને તેને બદલે આપવા, અરે ! તેનાં કરેલ અને કરવા ધારેલ કથીજ વિધાત્રા તેના પર અષ્ટમાન થયા. જે ઠગાઈફપ હળાહળ સુમતિલાલને પ્રાણ હરવા તેણે ધાર્યો છે તેજ વિષ તેને પાવા વિધાત્રાએ ગ્ય યુક્તિ રચી, ઠગ માણસ દુનિયામાં ફક્ત ભાર રૂ૫જ છે, એટલું જ નહિ પણ તેનાથી જગતને કેટલા નુકશાન થવા સંભવ છે એમ ધારી, વિધાત્રાએજ જાણે તેના ઘાટ ઘડવા આ ઉપાય તેને સુઝાડ હાયની તેમ તે જ સંકેત તેને સુખ બદલે દુઃખરૂપ થઈ પડી. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ १०४ श्रावक भीमसिंह माणेक. मिस्तोत्र, (१३) हेमचन्दाचार्यविरचित अन्ययोगव्यवच्छेदिकाद्वात्रशिकाख्य महावीरस्वामिस्तोत्र, ( १४ ) हेमचन्द्राचार्यविरचित अयोगव्यवच्छेदिकाद्वात्रिंशिकाख्यमहावीरस्वामिस्तोत्र, (१५) जिनप्रभसूरिविरचित पार्श्वनाथस्तव, (१६) जिनप्रभसूरिविरचित गौतमस्तोत्र, (१७) जिनप्रभाचार्यविरचित श्रोवीरस्तव, (१८) जिनप्रभसूरिविरचितचतुर्विंशतिजिनस्तव, ( १९ ) जिनमभसूरिविरचित पार्श्वस्तव, (२०) जिनप्रभसूरिविरचित श्रीवीर निर्वाणकल्याणस्तव, (२१) विमलप्रणीत प्रश्नोत्तररत्नमाला, (२२) धनपालप्रणीत ऋषभपश्चाशिका, (२३) शोभनमुनिप्रणीत चतुर्विंशतिजिनस्तुति (सटिप्पणी ), इतकीं काव्ये आली आहेत. १-०-० १७३ जैनसम्प्रदाय शिक्षा - (श्वेतांम्बर धर्मोपदेशक यति श्री श्रीपालचन्द रचित. ) - इस महत्व के ग्रंथमें स्त्री पुरुषों का धर्म, पति पत्नी संबंध, पाणिग्रहण, रजोदर्शन, गर्भाधान, गर्भावस्थासे ले कर जन्म, कुमार, युवा और वृावस्था तक्की कर्त्तव्य शिक्षायें, आरोग्यरक्षा, ऋतुचर्या, रोगनिदान, पूर्वरूप, उपशम, डाक्तरी और देशी रीतिसें रोगोंकी परिक्षा, चिकित्सा, पथ्यापथ्य, दुग्ध, घृत, तैल, दधि, तक्र, फल, तरकारी, कन्द, Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकमली-मुंबइ. १०५ ગરમીના લીધે રાયની તબીએત સહેજસાજ બગડી, તેથી પતિ પ્રધાન તથા બીજા બે સીપાઈઓને સાથે લઈ બગીચામાં વા ચાલ્યા. ત્યાં ગુલાબ, ગુલબાસ, ચંપ, ચંબેલી, કમળ, જુઈ, ઈ વીગેરે અનેક પ્રકારનાં સુગંધમય પૂની પરિભળવાળા સુધી સિતળ પવનના સ્પર્શ ફક્ત બે સીપાઈઓના પહેરા વચ્ચે પતિ પ્રધાન જોડે નિખાલસમને આનંદની વાત કરતા નૃપને દ્રાદેવીએ પોતાના સ્વાધીન કર્યો. નિંદ્રામાં ને નિંદ્રમાં રાત્રીના એક કલાક વ્યતિત થયા પછી દશના ટકોરા ઘટિકાયંત્ર કર્યા કે રતજ પૃથ્વીપતિ જાગ્રત થઈ “અહે! ઉંધી ગયે, બહુ રાત્રો છેચાલે કુમતિલાલ,” એમ કહી ઉઠયા અને ગજગતિએ ચાલતા મંદિરે પધાર્યા. લહમીવિલાસ નામના રાયના સયનગૃહમાં સુવર્ણન ૫'ગપર અનેક જાતિનાં સુગંધી પુષ્પોની સુખમય ગાદીપર રાય ને પ્રધાન બંને મિત્રે બેઠા છે. પાપી પ્રધાનના મનમાં પાપનાજ ચાર ભમ્યા કરે છે. અને તે જ્યારે ત્યાંથી છટકી જવા વિચાર છે છે ત્યારે બીજી ગમ, નિખાલસમનવાળા સુમતિલાલને બચાવી પી પ્રધાનને ઘાટ ઘડવા વિધાત્રા ત્વરિત થઈ રહ્યાં છે. જ્યારે એક તરફથી પ્રધાને કેડેલ માણસે રાયના ભયથી ધ્રુજતા પણ, થીઆર સજી પાલણહારને પ્રાણ હરવા આડા અવળા પિતાનાં મામ મુખ છુપાવી રહેલ છે, ત્યારે બીજી તરફ સર્વની આંખમાં ળનાંખી મહીપાળનું પુણ્યકર્મ તેને બચાવવા ત્વરિત થઈ રહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ १०६ श्रावक भीमसिंह माणेक मल, क्षार, नमक सकर, गुड आदि सैंकडो पदार्थाके गुणदोष, व्यायाम, वायुसेवन, आदि वैद्यक संम्बन्धी संम्पूर्ण बातों का वर्णन बडे विस्तार के साथ सरल भाषामें कोइ पांचसौ पृष्टोमें लिखा है. इसके सिवाय व्याकरण, सामान्य नीति, राजनीति, सुभाषित, ओसवाल, पोरवाल, महेसुरी जातियोंकी उत्पत्ति, बाहर वा चौरासी जातियोंका वर्णन, ज्योतिष, स्वरोदय, शकुनविद्या, स्वप्नविचार आदि अनेकानेक विषयोंका भी इसमें संग्रह है. एक बडेही अनुभवी विद्वानने अपने जीवनभर के अनुभवों को इसमें संग्रह करके सर्व साधारणके उपकारके लिये प्रकाशित किया है. यद्यपि इसका नाम जैनसम्प्रदाय से संम्बंध रखता है, परन्तु यथार्थ तो इसमें जिन विषयोंका वर्णन किया गया है, वे सबहीके लिये उपयोगी है. वैद्यक विषयका तो इसको एक अपूर्व ही पुस्तक समझना चा हिय. हम प्रत्येक गृहस्थसे आग्रह करते हैं कि, वह इस ग्रन्थकी एक एक प्रति मंगाकर अपने यहां अवश्यही रक्खें. और गृहस्थाश्रमकी शोभाको बढावे. क्योंकि इसका "गृहस्थाश्रम शीलसौभाग्य भूपणमाला " जो दूसरा नाम है, वह बिलकुल ठीक है. सब लोकोंके Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली.-मुंबइ. १०७ Iણીવાસથી એક દાસી કંઈ અગત્યના પ્રજને મહીપતિને બેવિવા આવી. “ જરા બેસજે, હું આવું છું.” કહી ધરાધીશ માંથી ચાલ્યા, રાણી પાસે પટરાણના મેહેલે ગયા અને માનવંત તીથી સ્નેહભરી વાતચીત કરતાં તેના (મહીપાળના) ઉપર નિંદ્રા વીએ છાપે માર્યો. અહિં નિંદ્રાદેવીના રાજયમાં, આયુશરૂપ પર રિની ચેકમાં મહીરાજ જગતને સર્વ વહેવાર તજી મખમલના મંછાનાપર પડયા. દેવશક્તિ અને પિતાનાં પુણ્યકર્મે અજબ તે તેમને બચાવ્યા. અને નિંદ્રાથી ઘેરાએલ રાય અરૂણેયે જ ઠયા, “પ્રભુ રાખે તેને કોણ ચાખે!!! “ખાડ દે તેજ પડે.” સુકૃત્યનાં સારા અને કુકૃત્યનાં બૂરી ળ સર્વ કેઇને ચાખવાં જ પડે છે એ નિસંદેહ છે. શયને પિતાના પંજામાંથી બચાવી રાણીવાસમાં નિંદ્રાદેવીના તાબે કર્યા પછી, અહીં પાપી પ્રધાનને તેના કુકયનો બદલે આપવા સુમતિલાલ માથેથી ઉતારી તેના માથે કાળચક્ર મુકયા, જે પલંગ પર તે અહિં મહીપાળની રાહ જોતે બેઠો છે ત્યાં જ તેને કમરાય, તેનાં કુકૃત્ય કે પાપકાર્યો તેને ઘેર્યો. ઉત્તમ ઉત્તમ પુષ્પની પરિમળ જે જગતમાં સુખરૂપ ગથાય છે તે જ તેને દુઃખરૂપ નીવડી. કર્મ વાંકે સર્વે વાં. એ કહેવત સિત કરી દેખાડી. પુષ્પના સુંદર પરિમળની તથા સરોવરપર થઇ બાવતા શિતળ પવનની મદદ લઈ નિંદ્રાદેવી તેના કંધપર ચડી બેઠા. જગતને સર્વ વહેવાર તજી તે સડસડાટ ઉંઘવા લાગે. સ્થળ માલવાથી કાળચક પણ ભૂલ્યું. પુણ્યવંત નરનાથને મૂકી તે પાપી. Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ १०८ श्रावक भीमसिंह मानेक. ३-८ सुभीते के लिये रोयल आठ पेची साइजके ८०० पृष्ठके इस बडे भारी कपडेकी जिल्द बंधे हुए ग्रन्थ. २७४ जैनधर्मसिंधु - (जैनधर्मनो एक अति उत्तम ग्रंथ.) आ पुस्तकना आठ परिच्छेद करवामां आव्या छे. १ प्रथम परिच्छेदमां सर्व गच्छनां प्रतिक्रमण छे. २ बीजा परिच्छेदमां घणां चैत्यवंदनो तथा घणी धुइयो तथा सर्व जातनी तपस्या करवानी विधि दाखल करेल छे. ३ त्रीजा परिच्छेदमां श्रावक दिनचर्या - दिनकृत्य - रात्रिकृत्य - मासकृत्य - वर्षकृत्य अने जन्म · कृत्य विगेरेनी हकीकत छे. ४ चौथा परिच्छेदमां नाहाना मोटा प्राचिन कवियोनां करेलां एकसो स्तवननो आकार छे. ५ पांचमा परिच्छेदमां जुना कवियोनी करेल सझायो सोएकने आशरे छे. ६ छठ्ठा परिच्छेदमां सर्व स्तोत्रनो समावेश करवामां आवेळ छे. ७ सातमा परिच्छेदमां साधु साध्विना आचार विचार तथा तमना प्रतिक्रमण पख्खीसूत्र विगेरे दाखल करल छे. ८ आठमा परिच्छेदमां सोळ संस्कार जन्मथी ते मरणपर्यंतना सोळ संस्कार छे. पुस्तक डेमी आठ पेजी, उमदा कागळ, एकसो अग्यार १११ फार्म, पृष्ट संख्या ८८८ छे. सुंदर पाका बाइडिंगथी बांधेक छे. ३-० ++ Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ નપર ધુમવા લાગ્યું. સંકેતિક માણસો ધીરેધીરે જેમ ખખડાટ Nય તેમ મહેલના અંદર આવ્યાં, અને એકદમ તેમણે રાયની એ સુતેલ પ્રધાનને રાયની બ્રાંતિએ ઘાટ ઘડી નાખ્યો. મારી સર્વ કઈ જાની, કોઈ યશની, કોઈ હેદાની અને કંઈક તેલાલને પ્રિય થવાની, એમ જુદી જુદી વાંચ્છના કરતા સર્વ મળે ગયા. ચાર વાગ્યા, તેજસ્વી સૂર્યના કિરણે સૂર્ય આગમનની વધા| આપવા ગગનમંડળમાં પ્રકા. અરૂણેદય છે અને ધીમે | રવિરાયનું તેજસ્વી મુખ ઉઘમને દીપાવતું ગગનમંડળના પ્રકાશિત થયું એટલે સુમતિ ભૂપાળ રાણીવાસથી લક્ષ્મીવિમેહેલે પધાર્યા, ત્યાં અકાળ મરણ સરણ થએલું પ્રધાનનું તેમણે જોયું. શબ જોઈ રાય ત્યાં જ દિગમુઢ થઈ સ્થિરત થયે. થર્યતા, દિલગીરી, તથા બીજા પણ અનેક તરગેએ તેમના મ| વાસ કીધે. પણ પછી જરા પૈર્ય ધરી અનુચર મોકલી તેના , તથા નારીને લાવી તેને યોગ્ય રીતે અગ્નિસંસ્કાર કરાવ્યું. તે તેનાં નારી તથા પુત્રને પૈર્ય આપી સ્વસ્થાને મોકલ્યાં. પછી નના અકાળ થયેલ મરણ માટે તપાસ કરવા માંડ. ખંતથી બસ કરતા કરતાં અંતે પાપને ઘડે ફુટ, ખુની લેકે પકડાયા, ને અભયવચન આપી સત્યવાત કહેવરાવી. ખુનીઓના મુથી આશ્ચર્યદાતા વાત સાંભળી રાયનું હૃદય કંપવા લાગ્યું. અજબ તે પોતાને બચાવ કરનાર પરમકૃપાળુ જગદીશ્વરને ઘણે પાર કી તે વારંવાર તેની કૃપાના વ્યાખ્યાન માવા લાગ્યો. યાચને Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. ____धर्मस्थानने तथा ग्रहने दीपावे तवा सुंदर रंग बेरंगी दर्शनीय नकशा आदिक चीत्रोनी यादी. १७५श्रीशत्रुज्यजी महाप्रभाविक तिर्थनो रंगीन नकशो-नवे ढुंक सहित कापड शुद्धां. १-०-. १७६अढीदीपनो रंगीन नकशो-कापड सहित. ०-६-० १७७ अढीदीपनो सादो नकशो-कापड विनानो. ०-२-० १७८जंबुद्धीपनो रंगीन नकशो-कापड सहित. ०-६-० १७९जंबदीपनो सादो नकशो-कापड विनानो. ०-२-. । १८० समेतशिखरनो रंगीन नकशो-कापडवाळो. ०-६-० १८१श्री गौतमस्वामिजी माहाराजनी रंगीन छबी-- ___ कापडवाळी. १८२ रंगीन ज्ञानबाजी-कापड सुद्धा. ___०-६-० १८३ज्ञानबाजी सादी महोटी-कापड विनानी. ०-३-० १८४ तारंगाजीनो रंगीन नकशो-कापड शुद्धां. ०-६-. .-६-० Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ माडवीबंदर शाकगली.-मुंबइ. આપી દારિદ્રથી દુર કીધા, મિકેને અન્નદાન દીધાં, અને વાના બંધ તેડી તેમને સુખી કર્યા એ આદિ ઘણું શુભ તેમણે કીધાં.. પ્રધાનના કપટની વાત જાહેર થતા પુરવાસી તે શું ? પણ કુમતિનાંજ નારી પુત્ર અંતઃકરણથી તેનાં પાપકૃત્યને ધિક્કારની ની જોવા લાગ્યાં. પાપને બદલે કમતિને મળે. ખાડ ખેદકે તેમાં પડે. ઉપકાર કરનારપર એવા ઘેર કર્યો કરવા ઈ. રિને તેનું ફળ એ સિવાય બીજું શું હોય ? એ વિગેરે તિરતે વચને નગરલોકના મુખે નિકળવા લાગ્યાં. એકવાર કપટ કપર છ વખતે પણ વિશ્વાસ રાખનાર મહીપાળ પિતાને પણ * શિરે મણિ કહેવા લાગે, તેની નારી તથા પુત્ર શરમના લીધે મુખ છુપાવા લાગ્યા, પણ અંતે દયાળુ મહીપાળને દયા આવી. કરનાર ઉપર પણ કેષ રાખવો એ તેની મરજી વિરૂદ્ધ હતું, કુમલાનો નારી તથા પુત્રને ખોરાકી પોશાકી માટે ઘણો સરસ બિત કરી આપે અને પ્રજા પ્રીતિરૂપ વેલીને ન્યાયરૂપ જળ થન કરી વૃદ્ધિ પમાડતા સુખમાં દિવસે નિર્ગમન કરી આયુષ કે થયે પુત્રને રાય કારભાર સોંપી ધરાધીશ સુમતિલાલ સ્વર્ગ સિધાર્યો. બાંધ ! ઠગાઈ કરનારને મળેલ બદલાને ચિતાક ચિતાર ખાડ ખોદનારને તેમાં પડ જોઈ, ઠગાઈ આદિ પાપ કાર્યથી રહે. સત્યધર્મ ચાલી ઉભયલે કે સુખી થાઓ. તથાસ્તુ. છે. - ૦ - Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ मांडवी बंदर शाकगली - मुंबई. ०-६-० ०-६-० १८५पावापुरीनो रंगीन नकशो - कापड शुद्धां. १८६ चंपापुरीनो रंगीन नकशो-क - कापड शुद्धां. १८७ केशरीआजीनो रंगीन नकशो - कापड शुद्धां. ० -६-२ १८८ अष्टापदजीनो रंगीन नकशो - कापड शुद्धां. ० -६-२ १८९ गिरनारजीनो रंगीन नकशो-क १९० आबुजीनो रंगीन नकशो-कापड शुद्धां. १९१ श्री ऋषभदेव भगवाननी छबी रंगबेरंगी. ०–४– - कापड शुद्धां. ०-६-२ ०-६–१ ११२ १९२ श्री मल्लीनाथजीनी छबी रंगबेरंगी. १९३ श्री पार्श्वनाथजीनी छबी रंगबेरंगी. १९४ श्री महावीरस्वामिनी छबी रंगबेरंगी. १९५ रंगीन चोवीशी महोटी - प्रतिमाजीनी बुक. ०-१० ०-४-० १९६ रंगीन चोवीशी न्हानी - प्रतिमाजीनी बुक. १९७ श्री. चोवीश तिर्थंकरनी सादी छबीनी बुक. ०–२– ०-२-1 Jain Educationa International P-8-0 4-8-0 For Personal and Private Use Only १९८ अष्टमंगलिकनुं रंगीन चित्र. १९९ चौद सुपननुं रंगीन चित्र. २०० श्री सिद्धचक्रनुं नवपदजीनुं मंडल रंगीन. ०-२ 0-2-i ›-8-0 Page #113 -------------------------------------------------------------------------- ________________ * * આ બૂરી દાનતનું બૂરું ફળ. મોતીચંદ શેઠની કથા. ) :*t< av' Ts તiHવામf ME * હો" Twitter કિનડ – ૦ --- - ળવા દેશના ધારાનગરમાં રાજા ભોજ રાજય કરતે હતું. ત્યાં મોતીચંદ કરીને એક વાણિયે સરાફની STની નામાંકિત દુકાન ચલાવતા હતા. આ વાણિયે મારવાડથી વખાને માર્યો ગુજધન અર્થે અહીં આવ્યું હતું. તે આવ્યો ત્યારે તેના અંગ ઉપર વ્યાં ત્યાં પૂરાં લુગડાએ નહેતાં અને ખાવાનું પૂરું ધાન્ય પણ મળતું નહતું. હાલમાં તે તેના અંગ ઉપર કીમતી ઘરેણાં અને એ પિશાક શોભી રહ્યા હતે. - મારવાડથી આવતાં વેંત જ તે એક સરાફની દુકાનમાં માત્ર પાવું પીવું ને લુગડાં સાટે ગુમાસ્તે રશે હતે. તે સાફ દાનત નિ ચાલાકી બતાવી થોડે છેડે વધી, મોટા પગારની મુનીમગીરી પર રશે અને છેડે પૈસાને સંગ્રહ કરી, હમણાં તે પ Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. २०१महामुनीश्रीआत्मारामजीआनंद विज्यजी तथा तेमना शिष्योनी स्थापना रंगीन. . .-२-. २०२मणीभद्र देव तथा पदमावती देवीनी छबी. .. ओ रंगीन. २०३सात नारकीनां रंगीन चित्रनी महोटी बुक. स्वर्ग आदिक बीजां अनेक चित्रो सहित. १-०-. २०४सात नारकीनां रंगीन चित्रोनी नानी बुक. ०-८-० २०५अढाइ दीपनो वर्णन नारकीना दोहा साथे.०-२-. २०६शास्त्री कक्काना कागळ. सूत्रोनी यादी. २०७ श्री दशवैकालिक सूत्र पंचांगी. १०-.२०८ श्री आचारंग सूत्र. ( आवृत्ति बीजी.) अमृ तना सुस्वाद माटे खात्री आपवानी जरुर नथी. पीर परमात्माना जीवनचरित्र अने अणगार महास्माओना आचार विचारथी वाकेफ थइ संसारमा श्रावक तरीकेतुं शुद्ध वर्तन राखवा आ पवित्र पुस्तक दरेक जैने वांच, जोईए. आजकाल शास्त्रार्थना जे Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. ગુમાસ્તાઓ રાખી, સરાફની આવગી દુકાન કાઢી બેઠો હતો. " મોતીચંદ પાસે ઘણા નાણાને બચાવ થયે નહેાતે, પણ તેની ઇજત વધવાથી લેકે તેને ત્યાં થોડા દરથી રૂપીઆ વ્યાજ Pવા આવતા હતા. અને તે જમા મડેલા રૂપીયા તેને માલીક માગે કે તરત તેને ઘેર પહોંચડાવતું હતું. આથી તે મેતીચં વહેવારીએ” એવા નામથી આખા નગરમાં પ્રસિદ્ધ થયે હતો. અને આથી તેને ત્યાં કેટલીક અનામત થાપણે પણ મૂકવામાં આવતી હતી. આવી રીતે તે માત્ર શોખથી પારકે રૂપીએ લાખ રૂપીઆનો વેપાર ચલાવતું હતું. અને ઘણા રૂપીઆ પેદા કરતા હતે. કહેવત છે કે–“નામી વાણિયે રળી ખાય અને નામીચા પર માર્યો જાય.” આ નગરમાં ગંગારામ કરીને એક બ્રાહ્મણ રહેતું હતું, તેની પાસે દસબાર હજાર રૂપિયા રોકડા હતા, પણ તેને કાંઈ સંતાન નહતું. માત્ર સ્ત્રી પુરૂષ બેજ હતાં. તેઓ વૃદ્ધાવસ્થાએ આવી પહચવાથી બચવેલા રૂપીઆ જાત્રા કરી પુણ્યમાર્ગે વાપરી દેવાય મિ તેઓએ સંકલ્પ કરેલ હતું. એક દિવસે ગંગારામે જાત્રાએ જવા સારૂ ત્યાં વાપરવા જેટલા પીઆ રાખી, બાકીના રૂપીઆની ૫૦૦) સેનામહેરે ખરીદી. અને તે એક મજબુત ખાદીની કોથળીમાં ભરી, મજબુત શીવી, દીલ શિકૅ કરી, તે અનામત મૂકવા સારૂ પેલા “મેતીચંદ વહેiારીઆ ની દુકાને ગયે. અને ત્યાં જઈ આશિર્વાદ દઈ બે Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ११६ श्रावक भीमसिंह माणेक. झगडा थाय छे ते आवां पुस्तकना वांचनथी आपोआप बंध थइ जशे . सर्व देशना लोको लाभ लइ शके माटे द्वीतियावृत्ति मोटा नागरी ( बाळबोध ) टाइपथी सहेलं भाषान्तर अने मूल पाठ सहित महोटा खर्चे प्रसिद्ध करेल छे. • २०९ उत्तराध्ययन सूत्र - श्रावकोने संसार व्यवहारमां रक्षक अने मार्गदर्शक यह पडे एवी सोनेरी शिखामणो अने साधुओने व्याख्यानं माटे भव्य भंडारनुं सहेली भाषामां उपयोगी टीका साथे छे. जगत् पूज्य महावीरस्वामिए संथाराना छेला बे दिवसोमां उपदेशेल सूत्र छे, अने ते घणुं उपयोगी छे.. ४-०-८ Jain Educationa International परचुटण - पुस्तकोनी, यादी. २१० प्रमाण नयतत्व लोकालंकार - दरेक दर्शनंनुं यथार्थ स्वरुप बतावेल अत्युत्तम ग्रंथ. ३-०-० २११ प्रकरणसंग्रह - (पचीशवोलनो थोकडो . ) छुटांपानां. १-०-० १-६-४ २१२ प्रकरणसंग्रह-बांधेल पाका पुंठानुं. २१३ नवपद ओळीनी विधी-जेमां नवपद आंबेलनी ओळीनी विधी उपरांत श्राद्धदिनकृत्या, नवपदनां For Personal and Private Use Only -0-1 Page #117 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. શેઠ સાહેબ, મારે જાત્રાએ જવું છે માટે મહેરબાની કરી આ સારી કથળી આપને ત્યાં અનામત રાખશે તે આપને હું મટે સાભાર માનીશ. મોતીચંદ––ના, મહારાજ ! એ કામ મારાથી નહિ બને. 'આપની પાસે માફ માગું છું. જે તમારે સે બસૅ રૂપીઓને ૫. હેયત નામે મંડાવી લેઈ જાઓ તેનું તમારી પાસેથી વ્યાજ હિ. લેઉં પણ એ થાપણ રાખવાનું કામ મારાથી નહિ બને. કારણ વખતે જળજોખમ થાય તે તમને જવાબ દેવે પડે. માટે બીજે કાણે મૂકે. મને આવી બાબતમાં શરમાવશે નહિ. ગંગારામ – જળજોખમ થશે તે મારા માથે; તમારે લેવા વા નહિ. મને બીજા કોઈને વિશ્વાસ આવતું નથી અને જે વિશ્વા| હેય તે રૂપિઆ વ્યાજે મૂકું નહિ ? માટે મહેરબાની રાહે આ લી મારી થાપણ રાખે આપને રાખ્યા સિવાય છુટ નથી. હું ત્રિાએથી બહુ તે ચાર મહીને પાછો આવીશ અને આવીશ એટલે રત દેથળી લઈ જઈશ માટે મહેરબાની કરી આટલી મારી ગણી કબુલ કરે અને મને ખુશી કરે. મોતીચંદ–હશે, લાવે ત્યારે. તમારે બહુ આગ્રહ છે તે મારી કોથળી સંઘરૂં છું. પણ તમે ત્યાં “ઝાઝું ટકશે નહિ અને માવે ત્યારે તરત કોથળી લેઈ જજે.” એમ કહી કરેથી પટાની કંચી છોડીને બે કે- આ કુંચી. પટારામાં તમારા જ મા. અને કેથળી ઉપર તમારે શીલ સિકકે કરજે કે બહ Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ११८ श्रावक भीमसिंह माणेक. स्तवनो, चैत्यवंदनो, थोयो, नवपदनीना गुणना ग. जणां, देवचंद्रजी कृत्य स्नात्र पुजा, श्रीमद यशोविमयजी कृत नवपदनी पूजा, मौनएकादशीनां दोउसो कल्याणकनुं गणगुं, सेर्बुजानो रास, विगेरे घणी बाबतोनो समावेश करवामां आवेलो छ. ०-४-. ९१४ जैन स्तुति-पाका पुठानी २१५विविध बोधसंग्रह. २१६ रत्नसार-इस ग्रंथमें प्रश्नोतरकी रीतिसें ३०४ विष योंका अदभूत वर्णन है. २१७ आत्मधारा. ९१८ अध्यात्मगीता-(पंडित श्री देवचंद्रजी रचित.) ०-११-० ११९ आगमसार-(पंडित श्री देवचंद्रजी रचित.) ९२० सर्व दर्शनसंग्रह. २-०२२१ चोवीशीओनो संग्रह तथा वीशीसंमह. २२२ प्राकृत शब्दरूपावली. २२३ शान्ति प्रभावळी. २२४ लींगबोध व्याकरण-(भाषा टीका सहित.) ०-२ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ વાય નહિ. અને જ્યારે આવે ત્યારે પટારામાંથી તમારા હાથેજ - ગંગારામે કુંચી લેઈ પટારે ઉઘાડી માંહે કેથળી મૂકી. અને પાછો પટારે બંધ કરી, તાળું અટકાવી, કુંચી મેતીચંદને આપી પોતાને ઘેર આવ્યા, અને બીજે દિવસે સર્વ સામગ્રી લઈ બંને સ્ત્રી પુરૂષ જાત્રાએ ઉપડી ગયાં. આ વાત અંહીથી રહી. હવે પેલી કેથળીની હકીકત સાંભળે – - કોથળી દેખીને જ તરત મોતીચંદનું મન ચળ્યું હતું. તેણે વિચાર્યું કે આ “ન માખિયું મધ છે. કારણ કે તે જાતે બ્રાવણ છે એટલે મને શું કરનાર છે? વળી આ વાતને કોઈ સાક્ષી નથી તેમ મેં તેને કોઈ દસ્તાવેજ કરી આપે નથી. તેમ તેણે પણ મને નાણું ગણું આપ્યું નથી. માટે લાગ સારે છે. ઘેર બેઠાં લક્ષમી ચાલી ચાલી આવી છે, ત્યારે તેને પાછી શું કરવા જવા દેવી જે"ઈએ એમ વિચારી પટારે ઉઘાડી અંદરથી કોથળી બહાર તે તેને માલુમ પડયું કે અંદર ના મહેરો છે, તેથી તેનું મન વધારે લલચાયું અને તરત જ કેથળીની નીચે એક કાણું (માત્ર સોના મહેરો નીકળે એવડું પાડી, શીલ સિક્કાને અડચણ ન થાય તેવી રીતે અંદરથી મારે કાઢી લીધી, અને તેને બદલે અંદર મારા જેવા ગોળ અને તેટલા વજનના ૫૦૦) લેઢાના વડા પાલી દીધા. પછી તૈયબઅણી કરીને તેજ નગરમાં એક હાશીર વગડાં વનનાર રહેતું હતું, તેને બેલાવી રૂ ૨૦) આપવાના કરી, Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ १२० -२२५ कर्मग्रंथ मूलपाठ. -२२६ मार्गोपदेशिका भाग १ लो. श्रावक भोमसिंह माणेक. Jain Educationa International व्याकरणग्रन्थाः २२७सारस्वत व्याकरण ( श्री चंद्रकीर्ति सूरीकृत.) मोटी टीका सहित श्लोक संख्या बारहजार. २२८ मागधी अने प्राकृत भाषानुं व्याकरण ( श्री हेमचंद्रचार्य कृत. ) - ढुंढीका टीकानां भाषान्तर सहित. -२२९ सिद्धान्तकौमुदी अष्टाध्यायी- सुत्रपाठ, गणपाठ, धातुपाठ, लिंगानुशासन, पाणिनीयशिक्षा और सूत्रों की सुची सहित अति उत्तम ज़िल्द. २३० सिद्धान्तकौमुदी तत्वबोधिनी टीका सहित. २३१ मध्यसिद्धान्तकौमुदी वरदराजकृत. टिप्पणी सहित. काशी पंजाबादि देशोमें प्रथमश्रेणी में पढायी जाती है. २३२ लघुसिद्धान्तकौमुदी भाषाटीका, प्रथमादिविभ - ६ ०-६-५ For Personal and Private Use Only HVORD ३-८-० ३-८-० २-०-० ४-०-० ०.१४-० Page #121 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुबइ. १२१ લું કાણું તુનાવી લેવરાવ્યું. તુનગરે એવું કામ કર્યું કે કોથળીમાં યે ઠેકાણે કાણું પાડ્યું હતું તે નિહાળીને જોતાં પણ જણાય નહિ. છી તેણે કથળી, પટારામાં જે ઠેકાણે ગંગારામે મૂકેલી હતી તે કાણે મૂકી, પટારો બંધ કરી, તાળું અટકાવી દીધું. આ વાત અથી રહી. હવે પેલા ગંગારામ બ્રાહ્મણની હકીકત સાંભળ – ગંગારામ તથા તેની સ્ત્રી કાશી, પ્રયાગ અને ગયાજી વગેરે એની જાત્રાઓ કરી, ત્યાં બે હજાર રૂપીઆ વાપરી, ફરતાં ફરતાં | મહીને ઘેર આવ્યાં. અને અહીં પણ પિતાની નાત તથા સાધુ ‘ત જમાડી બે ત્રણ હજાર રૂપીઆ વાપરી દીધા. પછી કેટલાક દિવસે સીધુ સામાનના પૈસા આપવા સારૂ થળી લેવા ગંગારામ પેલા મોતીચંદની દુકાને ગયે, અને શિવા દેઈ કોથળી માગી. મેતીચ દે તરતજ કરેથી કુંચી છેડીને કહ્યું કે– આ "ચી. તેનાથી પટારે ઉઘાડી તમે જ્યાં કથળી મૂકી હોય ત્યાંથી તે. ગંગારામે પટારે ઉઘાડી કોથળી લેઈ, પટારે બંધ કરી તાળું અટકાવી, કુંચી મેતીચંદને આપી-પિતાને ઘેર જવા માંડ્યું.એટલે. મેતીચંદે કહ્યું ગંગારામ મહારાજ, ઉભા રહે. તમારી કોથળી મલ સિક્કા સહિત તપાસી લે. અમે તે તમારી કોથળી નજરે પણ જોઈ નથી, તેમ અંદર શું છે તે પણ જાણતા નથી, તેમ તનિ પૂછયું પણ નથી. પટારામાં કોથળી તમારા હાથે મૂકી હતી નિ લીધી પણ તમારા હાથે, તે પણ અમારી ફરજ છે કે બે માણસ Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ १२२ भावक भीमसिंह माणेक. तिबाधक अंक तथा अकारादिसुत्रानुक्रमण और सोदाहरण स्पष्टीकरण तथा नियमांकयोजनासहित. २-०२३३ लघुसिद्धान्तकौमुदी सटिप्पण तथा अकारादि सूत्रानुक्रमसहित मूल. २३४ अष्टाध्यायी सूत्रपाठ. ०-४२३५सिद्धान्तचन्द्रिका सुबोधिनी और तत्त्वदीपिका __टीकासहित संपूर्ण. सुन्दर जिल्दबंद. १-४२३६ सिद्धान्तचन्द्रिका मुबोधिनी और तत्त्वदीपिका टीकासह पूर्वाई. १.१२. २३७सिद्धान्तचन्द्रिका-मुबोधिनी तथा तत्त्वदीपिका टीकासहित. ( उत्तराई) १.१३ २३८ सिद्धान्तचन्द्रिकामूल-संपुर्ण. ०.१० २३९ सिद्धान्तचन्द्रिकामुल-उत्तराई २४० सारस्वत प्रसादटीकासहित पूर्वार्ध. ०.१३ २४१सारस्वत माधवीटीकासहित २४२ सारस्वतमूल पूर्वार्ध-चुला Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ - - - તવંત શારીj , તમારી કથળી ચીલસિકા સહિત તમને પાછી સોંપવી. એમ નીચે પ્રમાણે દસ્તાવેજ ગુમાસ્તા પાસે લખાવી તૈયાર કરાવ્યું. 'મિતીચંદ વહેવારીઆને ત્યાં અનામત મૂકેલી કોથળી શીલસહિત અસલ સ્થિતિ મુજબ આજરોજ મેં તપાસી પાછી - સદરહુ દસ્તાવેજ ગંગારામને વાંચી સંભળાવી તેમાં તેની છે લીધી અને બે આબરૂદાર સહસ્થાને બેલાવી, તેઓની શીલસિક બતાવી, કોથળી ગંગારામને પાછી સોંપી. અને તાવેજમાં પેલા સંગ્રહની સાક્ષીએ કરાવી. કહ્યું છે કે દેહરો. ૪ થતા હેય સલસણ, વેશ્યા હોય સલજજ; ખારા પાણી નિર્મળા, (એ) ત્રણે વાનાં અખજજ. ૧ - બિચારા ગંગારામ આ કપટમાં કઈ જાણતો નથી. તે તે કેથી ઉપરનો પિતાને કરેલે સિકકે તથા શીલ અસલ મુજબ છે, છે વજનમાં પણ ફેરફાર નહિ તેથી કેથળીની અંદરનું નાણું એમ ધારી હર્ષ સહિત કોથળી લેઈ ઘેર ગયે અને કોથળી પટા - - - ' બીજે દિવસે પટારામાંથી કોથળી કાઢી શીલ તેડી અંદરથી બહાર કાઢવા જાય છે તે મહેરોના જેવા આકારના લેઢાના ક નીકળ્યા. આ જોઈ ગંગારામ એકદમ બેશદ થઈ ભય પડયે - Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. ०.१२ २४३ सारस्वत मुल तीनों वृत्ति अकारादि सूत्रानुक्रम तथा अष्टाध्यायीसुत्रपाठसहित. २४४सारस्वतपूर्वाध मूल गुटका सटिप्पण. ०-५२४५सारखतपूर्वाध भाषाटीकासहित.-इसमें सूत्रादि कोंके सविभक्ति सरल अर्थ लिखकर सूत्रोंकी प्रतीक दे २ कर प्रत्येक प्रयोगोंके साधनकी प्रक्रिया तथा ___ उपयुक्त शंका समाधान लिखा गया है, इससे यह विद्यार्थियों के बड़े कामकी है. ग्लेज कागज. १-१२२४६ कारकवादार्थ. २४७शब्दव्युत्पत्तिकौमुदी. २४८कृदन्तव्यूह. २४९ धातुरुपावलि. ०-२२५० शब्दरुपावलि-सर्व प्रकारके शब्दरुप एकाक्षरी कोश तथा हिन्दी विभक्त्यर्थ सहित. यह बहुतही उत्तम तथा अति विस्तृत है. ऐसी सुन्दर और इतनी • पावली और कहीं नहीं छपी. ०-१२५१ समासचक्र २५२ रामचन्द्रिका नामशब्दरूपावलि ०-४ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली.-मुंबह. १२५ છે ળિયામાંથી શ્વાસ અને પ્રાણ ઉડી ગયા હેય નહિ ! ઘણી છે તેની સ્ત્રીએ તેને પાણી પાઈ સાવધ કર્યો એટલે ધ્રુસકે ને ધ્રરાકે તફાટ રૂદન કરવા લાગ્યો. (અરેરે ! બિચારે ભૂખ, તરસ અને વેઠી મહા મહા મહેનતે દમડી દમડી ભેગી કરી બચાવેલો કહ, એકદમ આ પ્રમાણે ગેબ થઈ ગયે તેથી તેને કેટલું બધું બ ઉત્પન્ન થયું હશે !) કેટલીક વાર સુધી રૂદન કર્યા પછી તેની એ દિલાસે આપી છાને રાખે. ગંગારામને હવે હર્ષમાં શોક અને રંગમાં ભંગ આવી પડ. વારંવાર નિસાસા નાખ્યાં કરે, અને આ દિવસ શેકસિધુમાં લે રહે ને ઘરમાંથી બહાર નીકળે નહિ. તેને દ્રવ્ય ગયા કરતાં દારને (સીધુ સામાનવાળાને) શું આપવું તેની ફીકર વધારે - તેના મુખનું નૂર બળી ગયું ને શુષ્ક બની ગયે. એ પ્રમાણે -૭ દિવસ સુધી ઘરમાં પડી રહ્યો. પછી વિચાર કરી પેલા મોતી. દશેઠની દુકાને જઈ કહેવા લાગ્યું કે શેઠ સાહેબ, હું આપને ક વાત કહેવા આવ્યો છું તે સાંભળો તે મટી મહેરબાની. મોતીચંદ– મોટા સાદથી) શું છે? મહારાજ ! તમારી વળી તે તમને શીલબંધ પાછી સેપેલી છે, તે હવે તમારે શું વિાનું છે? કઈને ગળબળે પડવું છે કે શું ? ગંગારામ–દયામણે મેઢે બે હાથ જોડી હળવેથી) શેઠ હેબ, આપે મને કોથળી શીલબંધ પાછી સોંપી છે, તે વાતની કાંઈ ના કહેતા નથી પણ મારાં કર્મ ફૂટી ગયેલાં તેથી “સેનાની Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ०-१२ १२६ श्रावक भीमसिंह माणेक. २५३ अष्टाध्यायी सूत्रपाठ,गणपाठ, धातुपाठ, लिङ्गा नुशासनपाठ. ( पाठचतुष्टय) २५४ सारस्वतचन्द्रकीर्तिटीकास पूर्वार्ध-इस टीका में सूत्रोंकी प्रतीक देकर प्रयोग साधनेकी प्रक्रिया लिखी है. यह सरल होनेके कारण विद्यार्थियोंके घडे कामकी है. गलेज कागळ. २५५संस्कृतशिक्षामञ्जरी प्रथमो भागः (संस्कृत सीख नेका सरल उपाय.) २५६ संस्कृतशिक्षामञ्जरी द्वितीयो भागः २५७ संस्कृतप्रवेशिनी-संस्कृत भाषामें बातचीत कर नेका सहज उपाय- २५८संस्कृतबालबोधिनी-संस्कृत भाषाका बहुत शीघ्र ज्ञान प्राप्त होकर पूर्ण व्युत्पत्ति प्राप्त करनेका साधन. यह पुस्तक संस्कृत सीखनेवालोंके लिये बहुत ही उपयोगी है. अमारी पासे मारवाडी भाषाना जे ख्याल __ वेचाय छे तेनी यादी. २५९रिसालूनोपदेको ख्याल. -१ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ १२७ माडवीबंदर शाकगली-मुंबइ. હારને બદલે લેઢાના ટુકડા થઈ ગયા.” આટલુંજ હું આપને થવા આવ્યો છું. બીજું મારે કાંઇ કહેવા જેવું નથી. પણ જે મેયર આપના હૃદયમાં ઉતરે અને મારા ઉપર કૃપાદૃષ્ટિ કરાવે મારી ઈજત રહે, નહિ તે મેં દેખાડવા વખત નથી. એટલું લતાં બોલતાંમાં મેતીચંદ એકદમ વાઘની પેઠે તાડુકીને બેલી છે કે જા લુચ્ચા બ્રાહણ !! કોઈને ગળે પડવા આ !! મેં બ્રાહ્મણ જાણું કાળી સંઘરી ત્યારે ઉલટો આળનાંખવા એ છે ! જે. આ દસ્તાવેજમાં તારી સહી અને બે સાક્ષીઓ. હવે કાંઈ બોલીશ તે લાત ખાઈશ !!!” એમ કહી મેતીચંદે પેલા બે સાક્ષી ગૃહરને બોલાવ્યા. બેએ પણ ગંગારામને ઠપકે દેઇ કહ્યું કે, “ મહારાજ ! તમને મારી રૂબરૂ કોથળી શીલ સિક્કા સહિત પાછી મેંપી છે, તે હવે મારે કાંઈ કહેવા જેવું નથી. અને હવે જો કાંઈ બોલશે તે આબરૂ ખશે.” આથી ગંગારામ બિચારો શી આવી આ થઈ ગયો અને કાંઇ લી શકે નહિ. આ તે “મુંગાને સ્વપ્ના ભયા, સમજ સમજ તાય” એ પ્રમાણે થયું. પોતાના મનની વાત મનમાં ને મનમાં ડીને, વીલા મેઢે ઘેર આવ્યું. થોડા દિવસ પછી વિચાર કરી તેણે રાજા ભેજને નીચેની તલબની ફરિયાદ આપી ખુદાવિંદ સાહેબ, આજેથી નવ-દસ મહિના ઉપર હું એક Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ १२८ श्रावक भीमसिंह माणेक. २६० गोपीचन्दको ख्याल ( मोतीलालकृत) . ०-३२६१ अमरसिंहको ख्याल (मोतीलालकृत) ०-४२६२ दयाराम धाडवीको ख्याल (प्रहादीरामका ब. नाया हुआ.) ०-३२६३अमरसिंह हाडी राणीको ख्याल.. ०-३२६४ गोपीचंदको ख्याल ( प्रह्लादीरामकृत ). २६५भरथरीको ख्याल. 0-1२६६नलराजाको ख्याल. ०-३२६७ नयाबारामासिया ३२ लावनीसंग्रह. २६८ पन्नावीरमदेको ख्याल. २६९फुलांदेकेशरसिंहको ख्याल. २७० जगदेवकंकालीको ख्याल.. २७१पृथ्वीराजको ख्याल. ०-४२७२ नरसीजीके माहेराको ख्याल. ०-५२७३ चूरणका लटका. २७४ छोटाकंथको ख्याल. २७५फूलकवरफूलवतीको ख्याल. Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. ૨૧ હાથળીમાં ૫૦૦) સોનમેહેરે મારા હાથે ભરી, તેને સીવી, શીલ સિદ્ધ કરી, મોતીચંદ વહેવારીઆને ત્યાં અનામત મૂકી જ બાએ ગયે હતું. ત્યાંથી આવી કથળી મેં શીલ સિધ્ધ તપાસી પાછી લીધી અને ઘેર જઈ તેડી તે માંહેથી મોહેરે જેવા લોઢાના ૫૦૦૦ ટુકડા નીકળ્યા. મેહેરે કેથળીમાંથી શી રીતે ગઈ તે હું કહી શકું નહિ, પણ મેતીચંદને ત્યાં કોથળી મૂક્યા પછી ગઈ” એ હું ખાત્રીથી કહું છું. માટે મારી પ૦૦) નામેહેરે પાછી અપાવે. ખા વાતને મારો કોઈ સાક્ષી નથી. ” કે ભેજરાજાને આવી મતલબની ફરીઆદ વાંચી આશ્ચર્ય લાગ્યું, અને ફરીઆદીને કોઈ સાક્ષી નહિ છતાં પિતે પરદુઃખભંજન અને થાયી છે માટે તે નજીવી નહિ ગણતાં તે ઉપર લક્ષ આપ્યું. કે પ્રથમ ફરીયાદીને તપાસ્ય, તે એવી રીતે કે તેની પાસે આટલું Rવ્યું હતું કે નહિ ? આટલું બધું દ્રવ્ય એકી વખતે જવાથી તે ચંતાતર છે કે નહિ ? ત્યાર પછી ખાલી કથળી તપાસી તે એવી Bતે કે તેમાં ૫૦૦) સોનામહોર માય છે કે નહિ ? તથા કેવી - તેિ સીવેલી અને કેવી રીતે શીલ સિક્કો કરેલ હતું. વગેરે બાબ ની તજવીજ કરતાં માલુમ પડયું કે, ફરિયાદીનું દ્રવ્ય ગયું તે મૃત સાચી છે. પણ તે કોણે લીધું અને શીલ સિદ્ધ થયા પછી લીધા || પહેલાં તે વાત તપાસવાની છે. વળી ફરીઆદીને કોઈ સાક્ષી થી તે આ ફરિયાદની મારે બારીકીથી વધારે મહેનત લેઈ ખાનગી પાસ કરવી જોઈએ. i Jain Educationa international For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ १३० wwwwanmmmmm श्रावक भीमसिंह माणेक. २७६ बिणजाराको ख्याल. २७७ डुंगजीजवारजीको ख्याल. २७८हरीचंद राजानो ख्याल. २७९ दोहापाली ( इश्कछबीली)(दोहा, सोरठा, पहेली, कविच, लावनी और चित्रोंसहित). यह पुस्तक ससुराल जानेवालोंके अत्युपयोगी है. भाग १-२ स०-३२८०दोहापाली (इश्कछबीली) भाग ३ यह पुस्तक समुराल जानेवालेको अति उपयोगी है. ०-३२८१नागारीकलाको ख्याल. २८२ फाटकाजंजाल नाटक-मारवाडी भाषामें, मार वाडियोंके घरसंसारकी सब बातें, मारवाडियोंका सट्टा... फाटकेका व्यापार उससे खराबियां, फजूल खर्ची, ... विद्या शिक्षण, स्त्रियोंका आचार विचार आदिका ... दृश्यरूप है बहुत उत्तम अच्छे कागजपर छपा है, .. सुन्दर हाफटोनके पांच चित्र है, टाइप मुन्दर है, श्री कृष्णभगवानके चित्र के साथ सुनहरी जिल्द बनी हुई है.२-०२८३ केसरबिलास नाटक मारवाडी भाषामें मारवाडी ोगोंके बालवृद्ध विवाहका चित्र एवं सामाजिकप्रचार Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. આ પ્રમાણે વિચાર કરી મતીચંદને સમન્સ કરી બોલાવ્યા ને તેને કહ્યું કે–મોતીચંદ, આ ગંગારામ બ્રાહણે તમારા ઉપર ૫૦૦) સેનામેહેરે ચર્યાની ફરિયાદ કરી છે તે તમારે આ બાબતમાં શું કહેવાનું છે! મેતીચંદ–ગરીબ પરવર, હું એની કોથળી રાખતે નહતો પણ તેને બહુ આગ્રહ હોવાથી મેં રાખી તે ઉલટા “ગુણના ભાઈ દોષ” એ કહેવત મુજબ મારા ગળે પડે છે. કથળી મારા પટારામાં એના હાથે મૂકી અને લીધી પણ એના હાથે. એની કેથળી અસલ સ્થિતિમાં શીલ સિકસહિત બે આબરૂદાર સંગ્રહસ્થાની રૂબરૂ પાછી સોંપી છે, જુઓ સાહેબ, આ એના હાથની સહી અને બે સાક્ષીઓની અંદર સહીઓ. હવે કાંઈ કહેવા જેવું છે? હું લાઇએ ફપીઆને વેપાર કરૂં છું અને આ પ્રમાણે કરતે હૈઉં તો મારી વહેવારીઆ” ની પડેલી છાપ તરત ભુંસાઈ જાય. - રાજા–મતીચંદ, તમે તમારી વાણીવિદ્યા જવા દે, અને ખરી હકીકત કહે. સાચું બોલશે તે થોડી માફી મળશે અને જૂઠું બાલશે તે વધારે ગુન્હેગાર થશે. મેતીચંદ-ગરીબ પરવર, હું તે આ વાતમાં કોઈ જાણતો નથી. મારે તે ફક્ત એજ કહેવાનું છે. ભેજરાજાએ ગુહે નહિ પકડાયાથી ફરિયાદ ખાનગી તપાસ [માટે મુલ્લવી રાખી અને ગંગારામ તથા મેતીચંદને રજા આપી, અને કહ્યું કે લાવીએ ત્યારે હાજર થજે Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ १३२ श्रावक भीमसिंह माणेक. घरकी बातें खूब रसीली भाषामें दिखाई गई है. दूसरी आवृत्ति. २८४ बुढापाकी सगाई नाटक - यह भी मारवाडी भा पाकें बूढापेके विवाहका परिणामदर्शक खूबही अच्छा नाटक है । सुन्दर छपा हुआ है. दुसरी आवृत्ति. @AMINES PA १-०-० Jain Educationa International -2-0 सूचना. निचे लखेला नंबरो वाळां पुस्तको पाना आकारें छपावेलां छ. ते नंबरो निचे मुजब For Personal and Private Use Only VAGG १३, १४, १५, २१, २३, २७, २८, ३१, ३३, ३४, ९६, ९७,९८, ९९, १००, १३२, १४५, २१०, २११, २१२. Page #133 -------------------------------------------------------------------------- ________________ - ~ मांडवीबंदर शाकगलो.-मुंबइ. - હવે પરદુઃખભંજન ભેજરાજાએ આ ગુન્હા માટે ઘણી કાળજી રાખવા માંડી. રાત્રે પોતે નગરચર્ચા જવા નીકળે ત્યારે પણ આ સેકોના ઘર આગળ તપાસ કરે પણ કોઈ પત્તે લાગે નહિ. એમ કરતાં કરતાં બે ત્રણ મહિના વહી ગયા ત્યારે નીચે પ્રમાણે ઉપાય કરવાને સૂઝી આવ્યું – કચેરીમાં રાજસભા બેસવા માટે ઉંચી જાતને કીમતી ગાલીચો પાથરવામાં આવતો હતો, તેમાં રાજ્યાશન આગળ રાજાએ એક દિવસ ચપ્પ વતી કોઈ દેખે નહિ તેવી રીતે રૂપીઆ જેવડું ગેળ કાણું પાડ્યું. તે કચેરી બરખાસ્ત થયા પછી સાંજે રાજસભાની હજુરમાં રહેનાર સિપાઇની નજરે પડયું. એટલે તે ડર્યો કે આ કાણું કેઈ હરામખેરે પાડયું હશે, તે જે કાલે રાજા દેખશે તો મને નેકરી પરથી રજા આપશે, એમ ધારી પેલા તૈયબઅલી તુનનારને બોલાવી રૂ. ૪૦) આપવાના કરી રાતોરાત તે કાણું તુનાવી લેવરાવ્યું. તે એવી રીતે કે, કોઈને ખબર ન પડે કે આ ઠેકાણે કાણું પડેલું હતું. - બીજે દિવસે સવારમાં કચેરી ભરાઈ તે વખતે ભેજરાજાને આવી, પાડેલું કાણું જોયું તે મળે નહિ. તેથી આખા ગાલીચામાં નિહાળી નિહાળીને જોયું તે પણ કાણું જયું નહિ, તેથી પહેરાવાળા સિપાઈને બોલાવી પૂછ્યું કે આ ગાલીચે કાલે પાથર્યો હતો તે જ બીજો ! Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ १३४ श्रावक भीमसिंह माणेक. 9 નવી સાલનાં રંગબેરંગી - જૈન પંચાગ. આ વાર્ષિકપર્વોની ટીપ તથા રાત્રીદિવસ- ના ચોઘડીઓ સાથનું ધર્મસ્થાનને તિ તથા ગ્રહને દીપાવે તેવાં સુંદર રંગબેરંગી ચિત્રવાળું. કીંમત એક આને. છપાવી પ્રસિદ્ધ કરનાર તથા વેચનાર. શ્રાવક ભીમસીંહ માણેક. જૈન બુકસેલર. શાકગલી માંડવી-મુંબઈ ન Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ નવી શાસ્ત્રી–મું સિપાઈના સાહેબ, એને એજ. રાજા–ત્યારે એ ગાલીચામાં મેં કાલે ચપ્પવતી કાણું પાડયું હતું તે જોવામાં આવતું નથી. તેનું શું કારણ? - સિપાઈસાહેબ, મેં ધાર્યું કે એ કાણું કેઈ પરમાર્યા માણસે પાડયું હશે. અને મારા પહેરામાં આ પ્રમાણે બન્યું તે રાજાજી કાલે મને નેકરી ઉપરથી રજા આપશે, એમ ધારી મેં રૂ. ૪૦) આપીને એ કાણું તનાવી લેવરાવ્યું છે. 1 આથી રાજાએ તનેલી જગે નિહાળીને લેવા માંડી તે જડી નહિ. તેથી તેમને આશ્ચર્ય સાથે ખુશી ઉત્પન્ન થઈ કે મારા રાજયમાં આવા હુન્નરી વસે છે ખરા. વળી આથી પેલી કથળીના ગુન્હાને તપાસ કરવાને ખરૂં કારણ મળી આવ્યું. તેમણે વિચાર્યું કે, પેલા બ્રાહ્મણની કોથળીની નીચે મોતીચંદે કાણું પાડી મેહેરો કાઢી લેઇ, લેઢાના કડકા ભરી આ તૂનનાર પાસે તનાવી લેવરાવ્યું હોય તે તેમ બને ખરું. આ પ્રમાણે વિચારી પેલા તૂનનારને બેલાવી પૂછ્યું કે, આ ગાલીચાનું કાણું તમે તૂન્યું કે તૈયબઅલ્લી-જી હા, ગરીબ પરિવાર રાજા– તેને પાસે બેલાવીને કંઈ સાંભળે નહિ તેવી રીતે) ત્યારે આજથી આસરે બારેક મહીના ઉપર તમે મેતીચંદ વહેવારીઆને કેથળી તુની આપી હતી કે નહિ? અને તેમાં શું ભર્યું હતું તે સાચેસાચું કહે.. સાચું કહેશો તે તમારા કસબનું ઈનામ મળશે અને જૂઠું કહેશે તે ગુન્હેગાર કરી શિક્ષાને પાત્ર થશે. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ RE श्रावक भीमसिंह माणेक. ગુજરાતી લિપિમાં છાપેલા. પુસ્તકોની યાદી. ૮૫ ભરતેશ્વર બાહુબળીવૃત્તિ ભાષાંતર—( આવૃત્તિ ત્રીજી. ) આ પુસ્તકમાં ભરત બાહુબળી, અભય કુમાર,:વિગેરે ૬૭ મહાન પુરૂષોનાં ચરિત્રા તથા સુલસા, ચંદનબાળા, દમયંતી, નદાસુંદરી વિગેરે ૧૩ મહાન સતીઓનાં ચરિત્રો મળી કુલ. ૧૨૦) ચરિત્રા આવેલાં છે. આ પુસ્તક ઉંચા ઈંગ્લીશ કાગળ ઉપર છપાવી પાકા પુઠાંથી બધાએલ છે. સુપરરાયલ આપેચી માટા કદનાં પુષ્ટ ૩૮૦ છે. ૨૮૬ વર્ધમાન દેશના ભાષાંતર–આ પુસ્તકમાં આણુ, કામદેવ, ચુલનીપિતા, સૂરાદેવ, ચુલ્લગશતક, કુંડાલીક, સદૃાલપુત્ર, મહાશતક, ન ંદિનીપ્રિય, અને તેતલીપ્રિય, એ રીતે દશ શ્રાવકાનાં ચરિત્ર તથા ખાર વ્રતનું સ્વરૂપ, આળેવા અને અતિચાર તથા ખાર વ્રત ઉપર અ ભૂત અને ચમત્કારી - કથાઓ અને અગીઆર પડિમાનું સ્વરૂપ તથા બીજી કેટલીક થાએ વિગેરે જે ધમ દેશના શ્રી વીરપ્રભુએ દીધેલી Jain Educationa International For Personal and Private Use Only ૨-૮-૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. १३७ તૈયબઅલી-જી, હા. મેં એક કથળી મેતીચંદને રૂ. ૨૦) ને તૂરી આપી હતી, અને તેમાં લેઢાના ગેળ ટુકડા ભરેલા હતા. રાજા–કોથળીહાથમાં લઈને) જુઓ, આકથળી હોય કે નહિ? તૈયબઅલી-જી હા, એજ કોથળી. આ પછી તૈયબઅલ્લીને ગુસ ઠેકાણે બેસારી, પેલા મોતીચંદને ાવવા સારૂ સિપાઈને મોકલ્ય. મેતીચંદ આવ્યું એટલે રાજા કહે છે: “મેતીચંદ, તમે બ્રાહ્મણની મેહેરેનું શું કર્યું ?” મોતીચંદ–ગરીબ પરવર, હું એ વાતમાં કોઈ જાણતું નથી, છતાં આપને જે મારે દંડ લે હેય તે ભલે. રાજા-ઠીક, ત્યારે. વારૂ, તમે તૈયબઅલી તૂનનારને એછે છે કે ? મેતીચંદજી, હા.આપણા નગરમાં રહે છે તેથી ઓળખું છું. રાજા–તમે કોઈ દિવસ એની પાસે કાંઈ તૂનાવેલું ખરું કે મોતીચંદ-(જરા ગભરાઈને) ના સાહેબ. રાજ-ઠીક ત્યારે, બેસે. એમ કહી પેલા તૈયબઅલ્લાને બહાર લાવીને મોતીચંદને કહે છે કે, જુઓ આ તૈયબઅલા કે પેલી ળી હાથમાં લઈને તેની પાસે તમે આ કથળી નાવેલી કે નહિ? મેતીચંદ, તૈયબઅલીને તથા કથળીને જોઈ કાળેભંઠ થઇ . અને નીચું જોઈ કાંઈ જવાબ દીધે નાહ.. Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ આઈ મીના માળા અને શ્રી સુધર્માસ્વામિએ જંબુસ્વામિને કહેલી તેને સમાવેશ કરવામાં આવેલ છે. ૨૮૭ત્રિષષ્ટિ શલાકા પુરૂષચરિત્ર ભાષાંતર-(પર્વ ૧લું ૨ જું) પહેલા બીજા તિર્થંકરે તથા ચાવતિ- ઓનાં ચરિત્રે. ૨૮૮ત્રિષષ્ટિ શલાકા પુરૂષચરિત્ર ભાષાતર-(પર્વ ૩–૪–૫-૬) ત્રીજા તિર્થંકરથી વીસમા તિર્થંકર સુ ધીનાં ચરિત્ર. ૨૮ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર પર્વ. ૭ મું.) જૈન રામાયણાદિ. ૨૯૦ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર-પર્વ -૮ મું.) શ્રી નેમીનાથ, પાંડે તથા પાર્શ્વનાથના ચરિત્ર ૧-૧૨૨૧ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર-( પર્વ. - ૧૦ મું.) શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૧-૮(૨પ્રબંધચિંતામણી–(જની રાજાઓને ઇતિહાસ.) આ ગ્રંથમાં સિદ્ધસેન દિવાકરે વિક્રમરાજાને, પાલી સાચાર્યના શિષ્ય નાગાર્જુને શાલિવાહન રાજને, શે. નાચાર્યનાભાઈ ધનપાળે ભેજરાજાને, અને હેમાચાર્યો કુમારપાળરાજાને જૈની કર્યા તેને સવિસ્તર ઇતિહાસ. તથા વનરાજથી માંડીને વસ્તુપાળ તેજપાળસુધી ગુજ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली - मुंबई. tre રાજા–માતીચંદ્ર, આ તૈયબઅહ્વાના કહેવાથી જણાય છે કે, મે ગંગારામ બ્રાહ્મણની અનામત મૂકેલી કેથળીમાંથી તળીએ શૂં પાડી સાનામઢારા કાઢી લે, તેને બદલે લેાઢાના ટુકડા રી, આ તૈયબઅજ્ઞાની પાસે કાણું રૂ. ૨૦) આપી તૂની લેવરાવ્યું . માટે ગુન્હા થુલ કરેા છે કે ઇનકાર જાએ છે ! માતીચંદ( એકદમ ગાભરી બની રાવા મંડી જાય છે અને । હાથે હાથ જોડી દયામણું માઢ) ગરીબપરવર, હું ભૂલ્યા. મારી ડાટી ભૂલ થઈ છે. રાજા– એક સિપાઇને ) તમે આમેાતીચંદ્ર સાથે જઈ એની તેથી ૫૦૦ ) સેાનામાહારા લેઇ આવેા. સીપાઇએ મેાતીચંદને સાથે લેઇ જઇ એની દુકાનમાંથી ૫૦૦) નામેાઢારા લાવી રાજાને સોંપી. રાજાએ તે માઢારા પેલા ગંગા।મ બ્રાહ્મણને બેલાવીને આપી. વાહ ! ન્યાય તે ખાનુ' નામ જ. માઢારા લઇ ગગારામ ખુશી થતા ઘેર ગયા. પેલા તૈયબઅણ્ણા નનારને પણ રાજાએ ચીરપાવ આપ્યા. હવે પેલા માતીચંદ્રની ની અવસ્થા થઇ તે સાંભળે:-- માતીચંદ્રને રાજાએ કેદ કર્યા અને તરતજ એની દુકાન તયા ર ઉપર જપ્તી બેસારી, ગુમાસ્તાઓને પગાર ચુકાવી રજા આપી, તે નગરમાં ઢંઢેરા પીટાળ્યા કે-“ મેાતીચંદ્ર વહેવારી પાસે તું લેણું હેાય તે લેવા આવજો; નહિ તા પાછળથી મળશે નહિ.” ના પ્રમાણે લાકોને બોલાવી જમા માંડેલાં તમામ નાણાં તેની Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ * १४० श्रावक भीमसिंह माणेक. રાતના રાજાઓને અનુક્રમે ઈતિહાસ તથા કાળીદાસ પંડિતને ભેજરાજાની સાથે થયેલે રસિક સંવાદ તથા માઘકવિ કાળીદાસ અને માઘપંડિત વગેરેનાં જન્મ ચરિત્ર વિગેરે ઘણા વિષયે આ પુસ્તકમાં છે. ૧-૪૨૩ શ્રી શત્રુંજ્ય ના સ્થાપક શુકરાજ ચરિત્ર. ૦-૬-૦ ૨૯૪ શ્રીપાળ રાજાનો રાસ–(અર્થ સહિત.) એની પર્વમાં વાંચવા ભણવાને ઉપગી પ્રસિદ્ધપામેલે ગ્રંથ નવીછાપને અને મનોરંજન કરનાર ૧૦૦ ચિસહિત.૨-૮-- ૨૫જૈનકથાસંગ્રહ ભાગ ૧ લે–તેમાં જુદી જુદી ૧૩ કથાઓને સમાવેશ કરવામાં આવે છે. ૧-૦ન ૨૬ સદુપદેશમાળા-( સત્ય, શિયળ, સમતા, સંતોષ, કરકસર) આદિ બાર વિષય ઉપર બાર ઉપદેશી અને રમુજી વાર્તાઓ સહિત. ૦-૮૨૯૭ વિવિધ પૂજાસંગ્રહ-વિધિ વિધાન સાથે નાત્રાદિ પૂજાઓ. જેમાં પંડિત દેવચંદજી, પંડિત વીરવિજચજી તથા દેવપાલકવિ કૃત એ રીતે ત્રણ સ્નાત્ર, તથા પંડિત વીરવિજ્યજી. મેઘરાજ મુનિ, ધર્મચંદ્રજી, સકલચંદજી ઉપાધ્યાય, વિજય ઉમિસૂરી, શ્રીમદ્યશોવિજયજી, પદ્મવિજયજી, દેવવિજયજી, રૂપાવજયજી અને દીપવિજયજી વિરચિત અનેક Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ માંsીવંત રાત્રિામારી.-વફ. સેલિકમાંથી ચુકાવી આપ્યાં. કોઈની પાઈ એક દેવી રહેવા દીધી સહિ. અને વધેલું નાણું તથા મિલ્કત ધર્મદામાં નાંખી, મતીદિને અલા એક બદામ” કરી મૂ. પછી તેના માથે ચને પડી, એક બાંડા ગધેડા ઉપર અવળે મેઢે બેસારી, આખા નમ: માં વરડે ફેરવી, તેને કાઢી નહિ મૂકતાં જીંદગીપર્યત દ કરી ગરમાં રાખે. જેથી આવા બીજા લુચ્ચા વેપારીઓને બેધ મળે. એ રીતે બૂરી દાનતથી મોતીચંદ બિચારે મેળવેલું દ્રવ્ય ખોઈ રવાડથી આવ્યું હતું એવી જ ગરીબ સ્થિતિમાં આખી જીંદગીતને કેદી થઈ ર !! દેહરે. અંતર મેલું રાખીને, શુદ્ધ જણાવે વ્યવહાર અંત્યે દુઃખી થાય છે, ખેઇ નિજ પતિયાર, ઈતિ મોતીચંદ શેઠની કથા. Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ રાજપીળા પાળે પૂજાને સમુદાય તથા શ્રી મહાવીર જન્માભિષેક કલશ અને શ્રી શાંતિનાથને કલશ, વિધિ, આરતી, મંગલદીપક વગેરે વગેરે. (આવૃત્તિ બીજી-) ૨–૦૨૯૮ રામરાસ. (મુનિ શ્રી કેશરાજજી કૃત.)-આ રાસને બહુ મહેનત લઈ અતિ શુદ્ધ કરીને છપાવ્યું છે. આ ગ્રંથમાં રામ અને રાવણનું દેશી ઢાલબંધ ચરિત્ર આવેલું છે. ૧-૮ર૯ જૈનકાવ્યપ્રકાશ ભાગ ૧ લે-સામાયકસૂત્ર અર્થ સાથે તથા ચૈત્યવંદન,પચ્ચખાણ, પ્રભાતિયાં, છ દે, ચૈત્યવંદને, દેહરા, રસુતિ તથા નાટકના રાગનાં સ્તવને વગેરે. on% ૩૦૦ જૈનકાવ્યપ્રકાશ ભાગ ૨ જે–દેવચંદ્રજી કૃત નાત્રપૂજા, તથા વિધી, અષ્ટપ્રકારી પૂજાના દોહા, ગીતમસ્વામન રાસ, પ્રભાતિયાં, છે દે, ચિત્યવંદને, આનંદઘનજી કૃત ચોવીશી તથા પદે, તિથી પર્વનાં મોટાં સ્તવને, નાટકના રાગનાં સ્તવને, સઝા, લાવણુએ વગેરે. ૨૦૧સમકિતકૅમુદિ ભાષાતર–અનેક કથાઓ સહિત. ૦–૮ ૧૦ર શ્રી મહાવીર ચરિત્ર-સત્તાવીશ ભવના વર્ણન સાથે.) Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली - मुंबई. *0*13*$>*0*8* જ્ઞાનના બે બોલ. સવાલ. ૧ જગતમાં આદરવા ચૈાગ્ય શુ? ♦ શિત્ર કરવા ચેાગ્ય શું? ૩ મેાક્ષતરૂતુ ખીજ શું? ૪ સદા ત્યાગવા ચાગ્ય શુ? ૫ સદા પવિત્ર કોણ? ૬ સદા ચેાવનવતી કાણું? ૭ શુરવીર કાણુ - મહેત્વતાનું મૂળ શું? જવાબ. સુગુરૂનું વચન. કર્મના નિગ્રહ. +†3⁄4ж1⁄2жРJain Educationa International rr ક્રિયા સહિત સમ્યક જ્ઞાન. અકાય કામ. જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. તા. જે સ્ત્રીના કટાક્ષથી ાવ ધાય નહી તે. ટાઇની પાસે પ્રાના ન કરવી તે. Betdi 330d For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. ૩૦૩ શ્રી નેમનાથ ચરિત્ર-નવ ભવના વર્ણન સાથે.) ૦૪૧૪શ્રી શાંતિનાથ ચરિત્ર-(બાર ભવના વર્ણન સાથે.) ૦-૬૩૫મુનિપાતી ચરિત્ર ભાષાતર–તેમાં ૧૮ રસિક કથાઓ છે. ૦-૪૩૦ શ્રી જૈનતિથૈવલી પ્રવાસ ૧-૦૨૦૭પંચ પ્રતિક્રમણાદિ સત્ર. (તપગચ્છી.) મુલ - પાઠ તથા સ્તવન, ચૈત્યવંદન, થેયે અને સઝાયાદિ યુક્ત મોટા અક્ષરથી છાપેલું. ૦-૧૨૧૦૮પંચ પ્રતિક્રમણાદિ સૂત્ર (તપગચ્છી.) ઝીણા અક્ષરથી છાપેલું. ૦-૪૨૦૯દેવસિ રાઈ પ્રતિક્રમણ સુત્ર–(તપગચ્છી. ) મુલ પાઠ. મોટા અક્ષરથી છાપેલું. ૦-૪–૩૧ સામાયિક સત્ર-તપગચ્છી)મુલ તથા અર્થ સહિત. --- ૩૧૧ સામાયિક પ્રતિક્રમણ–રસ્થાનકવાસી.). ૩૧૨ રાઈ દેવસિ પ્રતિકમણ(અચલગચ્છનું.) ૦-૪૩૧૩ રસિક સ્તવનાવળી ભાગ ૧-૨-૩. ૧-૪૩૧૪શ્રી મહાવીરસ્વામિના સત્યાવીશ ભવનું તથા પંચકલ્યાણકનું બાર ઢાળનું, તથા શ્રી સીમંધર સ્વામિની વિનંતીરૂપ સવાસો ગાથાનું તથા શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત મન એક્ષ 1 Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली.-मुंबइ. વિવેકી, પરતંત્રતા. ૯ સદા જાગરૂત કોણ? ૦ આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? 11 અસ્થિર વસ્તુ ? ૧ર આ જગતમાં અતિ ગહન શું? વન-લક્ષ્મી અને આયુ, આ શ્રી ચરિત્ર (અને તેથી વધારે પુરૂષ ચરિત્ર) સુમુનિ અને સજજન ૧૩ ચંદ્રમાના કિરણ સમાન શ્વેત કીર્તિને ધારણ કરનાર કોણ? ૧૪ જેને ચાર લે નહીં તે ખ જાને શું ? ૧૫ જીવનેસદા અનર્થ કરનાર કોણ ૧૬ અંધ કરું? ૧૭ બધિર કોણ? વિધ્યા સત્ય અને શીલવ્રત, છે આત અને રોદ્ર સ્થાન. આ કામી અને રાગી. જે હિતકારી વચન ન જ સાંભળે તે. જે અવસર આવે પ્રિય છે વચન ન બોલી શકે તે જ છાનું કરેલું કુકર્મ. યુવતી અને અસજજન. S. ૧૮ મુંગો કેણ ૧૯ શલ્યની પેઠે સદાદુઃખદેનારશું? પર અવિશ્વાશના પાત્ર કોણ? Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ - એક gyજી ૦-૪૦૦ श्रावक भीमसिंह माणेकः દશીનાં દોઢસે કલ્યાણકનું સ્તવન, તથા સ ભક્ત યા દેવલેક ચૈત્યવંદન વગેરે. ૩૧૫ શ્રી પર્યુષણ પર્વ મહાસ્ય કથા–ચત્ય પરિપાટી વંદન કરવાની, સાધુ ભક્તિ કરવાની, કલ્પસૂત્ર સાંભળવાની, શ્રી જિનેશ્વરની પુજા કરવાની, પ્રભાવના અને સ્વામિવાત્સલ કરવાની, અમારિની ઉલ્લેષણ કરવાની, જ્ઞાનપુજા કરવાની, તથા સંવત્સરી પ્રતિક્રમણ કરવાની, એ સર્વેની વિધી તથા તે કરવાથી તેનું ફળ તથા દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, અને સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરવાથી થતું ફળ તથા પર્યષણ પર્વના મહામ્યરૂપ કથા વગેરે. ૩૧૬ આત્મનિંદાષ્ટકમ–આ ગ્રંથ મહાપંડિત શિરોમણી શ્રી જીવલ્લભસૂરી, જે મહા પંડિતરાજપણે જગતમાં પ્રખ્યાત થયા છે, જેના તપના પ્રભાવથી ઘણું દેવ દેવીઓ સેવામાં હાજર રહેતા હતા, તેમણે રચેલે છે. આ ગ્રંથ મૂલ ગાથા, તેના અર્થ અને બાલાવબેધ અને કથાઓ સહિત બહુ ચમત્કારીક, રસીક અને બેધમય છે. (૧૭હેરીસંગ્રહ-એમાં જુદા જુદા પંડિતની બનાવેલી હેરી, વસંત. ધ્રુપદ, ખ્યાલ, ટા, કાફી, ઘમાસાદિક' મળી કેરીમાં ગોવાલાયો પદે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ માં વર શાનથી– ૨૪૭ y ર૧ સદા ધ્યાનમાં રાખવાગ્યશું? સંસારની અસારતા. આ રિર કોણ સદા પૂજનિક? વીતરાગ દેવ—–સુસાધુ અને સુધર્મ. ર૩ આ દિવાની દુનિયા કોણે જીતી? જેણે નિસ્પૃહતા ધારણ કરી તેણે. ૪ અધમથી પણ અધમ કેણી અંગીકાર કરેલું વ્રત છે જણે જાણીને ખંડયું છે. દર કરપ ચિંતામણીની પેઠે દુર્લભાશું? આત્મ ગુણને પ્રગટ કરે છે નાર સમ્યક્ત રત્ન. - આ બતાવેલાં (વચનામૃત) તથા ( જ્ઞાનના બે બેલે) ૦ વાંચી જેઓ ખજાના ખાતે નાંખી મુકશે તેઓને તે કઇ ફળ { થનાર નથી. જેઓ એક અથવા બે બોલને સમતિમાં રાખી તે પ્રમાણે પ્રતિદિન વર્તશે તેઓને અવર્ણનીય લાભ થશે. આ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक. ૩૧૮ અધ્યાતમ વ્યાખ્યાનમાળા. ૩૧૯ રત્નસાર ભાગ ત્રીજેતેમાં શાંતિ સુધારસ, કીસન બાવની, હંસરાજ બાવની, દેવસિ પ્રતિક્રમણ, વૃદ્ધ - ચૈત્યવંદન, સા વિગેરે ઘણું બાબત છે. ૦-૮૩૨૦ધમ્મિલકુમારને રાસ. ૦-૧૨૩૨૧ શ્રી મુનિપતી રાસ, ૦-૧૦૩રર સુરસુંદરીને રાસ, ૩૨૩ એલાયચી કુમારનો રાસ. બાર ભાવનાની બાર - સઝાયે, અઢાર પાપથાનકની અઢાર સઝા સહિત ૦-૪૩૨૪એલાયચી કુમારનું છ ટાળીમું તથા આદ્રક મારો રાસ. કરપદેવકીજીના પુત્રને રાસ. ૦–૨૩૨૬ શ્રી સ્થલીભદ્રની શિયળવેલી અને નવરસે. ૧-૪૩૨૭ વૈરાગ્યાદિ વિચિત્ર રસત્યાદક પ્રકરણ ભાગ ૧. ૦-પ૩૨૮ વિરાગ્યાદિ વિચિત્ર રત્પાદક પ્રકરણ ભાગર. ૦-૪૩૨૯ શ્રીપાળ ચરિત્ર નાટક. ૩૩૦ સંબંધસત્તરિ-રત્નશેખરસુરિ વિરચિત.) ૦-ર૩૩૧વિવેકવિલાસ. ૨–૦૩૩૨ જૈન સઝાયમાળા ભાગ ૧ લે. ૦–૧૨– ૩૩૩ જૈન સઝાયમાળા ભાગ ૨ જે. ૦-૧૨૩૩૪ જૈન સઝાયમાળા ભાગ ૩ જે, ૦-૧૨ ૦-૪ ૦-૩ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ मांडवीबंदर शाकगली-मुंबइ. હિતોપદેશ. દોહરા, કરવા કૂડ પ્રપંચને, ફેગટ ફ ફટું પાપ; જન જોબન ને ધનધરા, જાશે થશે વિલાપ. ૧ વિષમ કંટક વિશ્વ છે, સગા સ્વારથિ સર્વ ચંચળ ચપળા ચપળ છે, શાને કરે ગર્વ કે કપટ ઝપટ તરછડી, ટટક તજભજ ભલી તું વૈરાગી; | ખટપટ ઝટપટ છોડી તનમનધનથી સમર સમર ત્યાગી. ૧ દેહરા. કેક ગયા ને જાય છે, જશે થશે બેહાલ; સુકૃત સાથે આવશે, કેણે દીઠી કાલ. ૧ ઠાઠમાઠ ઠાલે સહુ, દીપક ઝાકઝમાલ; તે પણ બુઝાઈ જશે, કોણે દીઠી કાલ. ૨ પંખી ટેળું વૃક્ષપર, હળી મળ્યું છે હાલ; પ્રાતઃમાં ઉડી જશે, કોણે દીઠી કાલ. ૩ પુષ્પ સુગંધીથી બની, અનુપમ ફુલની માળ; દવા કાટલુ ર ", કા આ Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ श्रावक भीमसिंह माणेक ૩૩૫ જૈન સઝાયમાળા ભાગ ૪ થે. ૩૭૬ પાર્શ્વનાથજીને વિવાહલે. અને દિવાળીક૯૫ સ્તવન ૦-૨૩૩૭ કા બત્રીશી. પાર્શ્વનાથ, વિર ભગવાન અને સીમંધરસ્વામિના ચંદ્રાવલાનું પુસ્તક. ૦-ર૩૩૮ચંદરાજા અને ગુણવળી રાણુને કાગળ તથા - મેઘાકાજળનાં ગેડીઝનાં ઢાળીઆ. ૦-૨– ૩૩મીશ્વર ભગવાનના બસે પંચાણું ચંદ્રાવલા.૦-૨૩૪૦ નિત્ય નિયમની થિી. ૩૪૧ શ્રી નેમીશ્વર ભગવાનને વિવાહ તથા પૃથ્વીચંદ્ર અને ગુણસાગરની સઝાય. --- ૩૪ર હઠ્ઠીસિંહકૃત અંજનશિલાકાનાં ઢાળિયાં. તથા શ્રી નેમ રાખમતીના જુદા જુદા બાર માસા. ૦-ર૩૪૩ જૈનપ્રભાકર સ્તવનાવાળી. ૩૪૪પુષ્પવતી વિચાર તથા સુતકવિચાર ૩૪૫મૌન એકાદશીના ગણુણાનું પુસ્તક ૩૪૬વીશસ્થાનક પૂજાની વીશ ઢાળો. ૩૪૭પ્રસ્તાવીક દોહા ૩૪૮ જોયણીના મલ્લિનાથનું વર્ણન. રૂ૪૯ સબધ વાર્ત-- કઠીયારાની વાત). Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ પણ તે તેા કરમાઇ જશે, કાળું ઢીઠી કાલ, ૪ જોયું તેતા જાય છે, સૈાના એજ હવાલ; માન કહ્યુ'રે માનવી, કોણે દીઠી કાલ. સુકૃતના શા વાયદા, સુકૃત કરવું હાલ; એક દિન એવા આવશે, કોણે દીઠી કાલ. પુત્ર પુત્રી ને પ્રેમદા, પર તુ` રાખે વ્હાલ; પણ સૈા સ્વારથનાં સગાં, કોણે દીઠી કાલ; દ્રષ્ટિ વિપર્યાસે તને, સુખ રૂપ ભાસે જાળ, પસ્તાવા પાછળ થશે, કાણે દીઠી કાલ. નિશ્ચિત ક્રયમ બેશી રહ્યો, કાળ ઝડપશે કાલ; જાગી જોરે જીવડા, દાણે દીઠી કાલ. ચાર ચાર ધારી કરે, +આઠ રતેનુ' સાલ; લુટારા લુંટી જશે, કાણે દીઠી કાલ. તે માટે સજ્જ થઇ રહેા, સાવચેત હુશીયાર; ફાવે નહિ આવે કઢી, કાણે દીડી કાલ. સ્વચ્છ વારીને પામવા, પાણી પે'લી પાળ; રચવો રૂડી રીતથી, કાણે ઢીડી કાલ. પુન્ય વારીને પામવા, સુકૃત રૂપી પાળ; આખર કામે આવશે, કાણે દીઠી કાલ. ૧૦ ૧૧ ૧૨ * ચાર કષાય + આ મ # તેર કાઠીયા. Jain Educationa International For Personal and Private Use Only ૫ ૧૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ 33.36 99093 श्रावक भीमसिंह माणेक. XXBXXXX B** પુસ્તકા મંગાવનાર સદ્ગુહસ્થાને વિનતીપૂર્વક જણાવીએ છીએ કે સૂચીપત્રના પહેલા પાનામાં જણાવેલા નીયમા વાં ચવા આપનું ધ્યાન ખેંચવામાં આવે છે. १५२ “ માઈન્ડીંગ ખાતુ ” તમારે ત્યાંતમારા ઉત્તમાત્તમ પુસ્તકા ફાટી તુટી ગયા હાય તા તેના પાના વગેરે ખાવાઈ જવાના, તથા આશાતના થવાના સંભવ રહે નહિ. તે ? સારૂ તેવા ગ્રંથા અમારે ત્યાં લઇ આવેા, વાજખી ક્રિક઼ાયત મત લઇને નવાં જેવાં મજભુત બાંધી આપશુ માટે આવા અને ખાત્રી કરો. ***$Xk93******** Jain Educationa International સમાસ For Personal and Private Use Only ' । । । । । ' Page #153 -------------------------------------------------------------------------- ________________ છે પરેપકારાય સતાં વિભૂતયઃ અભક્ષ્ય અનંતકાય વિચાર. યોજક પ્રાણલાલ મંગળજી શાહ, રસનેંદ્રિયમાં લુબ્ધ થવાથી જાણતાં અજાણતાં સેવાતા દૂષણોથી દૂષિત થયેલા અને થતા જૈનબધુઓના અનુગ્રહાર્થે. શ્રી મહેસાણા નિવાસી વોહરા લલ્લુભાઈ કીશોરદાસ તરફથી ભેટ. - છપાવી પ્રસિદ્ધ ક. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-હેસાણું. આવૃત્તિ ૩ જી. પ્રત૩૦૦૦ અમદાવાદ, શ્રી સત્યવિજય પ્રિન્ટીંગ પ્રેસમાં શા. સાંકળચંદ હરિલાલે છાપ્યું. વીર સંવત ૨૪૪૧. સને ૧૮૬૪. વિક્રમ સંવત ૧૮૭૧, ર Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ સંબંધી અમારો અભિપ્રાય. આ ગ્રંથ છપાયા પહેલાં તેનું આઘત અવલોકન કરીને જ્યાં સુધારવા જરૂર જણાઈ ત્યાં સુધારવા ગ્રંથકર્તાને સૂચવ્યું હતું, તેથી તેમણે ફેર કેંપી કરતાં લક્ષ્ય રાખ્યું લાગે છે. ઉક્ત ગ્રંથ તૈયાર કરવામાં મિ. પ્રાણલાલ મંગળજીએ અથાગ પરિ. શ્રમ લીધો છે. તેમજ પુષ્કળ વખતને વ્યય કરી અનેક શંકિત સ્થળે પૂછવા લાયક વિદ્વાન સાધુઓ તથા શ્રાવકોના અભિપ્રાય મેળવી જેમ બને તેમ કાળજીથી અભક્ષ્ય અનંતકાય સંબંધી સવિસ્તર ખ્યાન આપવા પ્રયત્ન કર્યો છે. ખપી શ્રાવક શ્રાવિકાઓને ઉક્ત વિષય બાબત એક ઉપયોગી ગાઈડની ગરજ સારે એટલે દરજે ગ્રંથકર્તએ તેમાં થન કર્યું છે, તે ફળીભૂત થાઓ ! વિશેષ કરીને પ્રસ્તુત ગ્રંથ જૈન મતાનુયાયીને ઉપયોગી છે, કેમકે અભક્ષ્ય અનંતકાયને સમજી તેનો ત્યાગ કરવામાં જૈને જેવા મશહુર છે તેવા અન્ય મહાનુયાયી નથી; પણ જે આ ગ્રંથને કઈ તત્ત્વરુચિ હાઈ મધ્યરથતા પૂર્વક વાંચશે તે તે કોઈને કાંઈ લાભ મેળવી શકશે. છપાયેલો ગ્રંથ મેં ઉતાવળથી ઉપર ટપકે જે છે, એકંદર તેથી ખપી જનેને તે લાભજ સંભવે છે; દૂધમાં પિરા જેનારા છિદ્ર બુદ્ધિને તે તેથી લાભ થઈ નહીં જ શકે એ સ્વાભાવિક સમજાય છે. આ છેટા પણ ગ્રંથ ઉપરથી કર્તાનું ધર્મમાં કેવું ઝનુન છે, તથા વ્રત નિયમમાં તેની કેવી દ્રઢ ટેક છે, તે પ્રસંગે ઝળકી આવે છે. વધારે પ્રશંસા કરવાને અન્ન અવકાશ નથી. ફક્ત તેને પ્રાથમિક શ્રમ સફળ થાય માટે દરેક તવજીજ્ઞાસુ સજનને આ ગ્રંથ આઘંત વાંચી, તેમાંથી ગુણ ગ્રહણ કરી લેવા સાગ્રહ ભલામણ કરી અને વિરમું છું. લી. સન્મિત્ર કપૂરવિજય. Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. Le વ્રતધારી શ્રાવકા મુખ્યત્વે કરીને ખાવીશ અભક્ષ્યના ત્યાગી ડાય છે તેમના ઉપયાગની જાગૃતિને અર્થે તથા ધન્ય ભવ્ય પ્રાણિઓના હિતને માટે ખાવીશ અભક્ષ્ય, અનાચરણીય વસ્તુઓ વગેરે સંબધી કિંચિત્ અધિકાર દન્યા છે, તે વાંચી વિચારી તદનુસાર વર્તન રાખવા તે યથાશક્તિ ઉજમાલ થશે તે પરને અતિ હિતકારી થશે. કેટલાક અધુએ આવીશ અભક્ષ્ય અગર આજા નિયમ લે છે પણ તેનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર લેવાથી પાછળથી વ્રતમાં સ્ખલના પડે છે, જેથી પ્રથમથીજ તેનુ વાસ્તવિક સ્વરૂપ સમજવાને માટે આ પ્રયાસ કર્યેા છે. જેમાંની ઘણીખરી ખાખતાના ખુલાસા વિદ્વાન્ મુનિમહારાજાએ તથા ઉપયેગવંત શ્રાવકા વગેરેને પૂછી લખ્યા છે. કેટલીક ખાખતામાં મતભેદ હાવાથી મધ્યસ્થપણુક રાખવુ' ઉચિત જાણી થાયેાગ્ય લખ્યું છે; છતાં પણ શાકા જેવી મામાના વિશેષ જ્ઞાની પાસેથી ાનય કરી લેવા. આ ગ્રંથમાં મતિમ દતાથી જે કાંઇ શ્રીવીતરાગની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હાય તે સ*બધી શ્રીસ"ઘ સમક્ષ મિથ્યાદુષ્કૃત દઉં છુ* તથા દ્રષ્ટિદેોષથી જે કાંઇ કાના, માત્રા, અનુસ્વાર તથા હૃસ્વ દીર્ઘની ભૂલ રહી ગઇ હોય તેને માટે સુર વાંચકજનને તે સુધારી વાંચવા સવિનય પ્રાના ક' છે. આ પુસ્તક અથથી ઇતિ સુધી વાંચવા જરૂર ખપ કરવા તથા જે રસોઇનુ કામ કરતા હોય તેને ઉપયેગ પૂર્વક સમજાવી તે મુજખ વર્તવા શીખામણ આપવી; તથા આ પુસ્તક વાંચી સમજી યથાશક્તિ નિયમ લેવા અવરા ઉદ્યમ કરવે અને જે વિરત્રિત છે તેઓએ અવશ્ય બીજા અન્ય મુગ્ધ સસાર Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ જાળમાં ફસાએલા પ્રાણિઓને વિરતિરૂપી સુખડી ચખાડવી, આ પુસ્તક તેમજ બીજા જ્ઞાનના દરેક પુસ્તકની આશાતના કરવી નહિ. “આગમની આશાતના નવી કરીએ” એ પૂ. જાનુ રહસ્ય વારવાર મનન કરી જ્ઞાન આશાતનાથી ભય પામી જેમ બને તેમ જ્ઞાનનુ અતિ આદર-વિનય પૂર્વક અહુમાન કરવું; જ્ઞાન પુસ્તક પાસે રાખી આહાર નિહાર કરવા નહિં; અશુદ્ધ હાથે કે લઘુનીતિ કર્યા પછી હસ્ત સ્વચ્છ કર્યા વગર જ્ઞાનને અડવું નહિ; જ્ઞાન પાસે છતાં સુવું નહિ; થુંકવાળી આંગળી લગાડવી નહિ; પગ ઉપર પગ ચડાવી બેસવુ* નહિ; જ્ઞાન તરફ પીઠ કે પગ રાખવા નહિ; જ્ઞાન જમીનઉપર નીચે ન મૂકવુ; અશુદ્ધ જગ્યાએ કે કાલે ભણવુ* નહિ; પગ ઉપર કે ચવલા ઉપર રાખીને ભણવું નહિ કારણ કે નાભી નીચે ને! ભાગ અશુદ્ધ છે અને ચવલા તે પુજવાન્નુ સાધન છે, તેથી સાપડા ઉપર મૂકી મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખીને વાંચવુ' ! ( મુહપત્તિના ઘણૢા પ્રચાર માઁદ થતા જાય છે જેથી જ્ઞાનને શ્વાસ, થુંક વગેરે લાગવાથી બહુ આશાતના થાય છે તેથી અવશ્ય મુહપત્તિના ઉપયાગ ચુકવા નહિ. વળી ગાતમ મહારાજે વીર પ્રભુને પૂછ્યુ. જે ઇંદ્ર સાવધ ભાષા આલે કે નિરવદ્ય ? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યા કે સુખ આગળ વજ્ર પ્રમુખ રાખી ખેલતાં નિરવદ્ય ભાષા મેલે અન્યથા તે સાવદ્ય જાણવી. જેથી અષ્ટ પ્રવચન માતાના રક્ષક મુનિમહારાજાઓને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રમાદ ત્યજી મુહપત્તિ કે જે નામની થઈ ગઈ છે તેના સદ્ઉપયોગ કરવા કાળજી રાખવામાં આવે તે પાસે રહેનારા શ્રાવક શ્રાવિકા વર્ગ પણ તેના સદુપયોગ કરતાં શીખે !) રસ્તે ચાલતાં પણ જ્ઞાન નાભી ઉપ૨ For Personal and Private Use Only Jain Educationa International Page #157 -------------------------------------------------------------------------- ________________ અને મસ્તક નીચે ( છાતી સરસું ) રાખવું જેમ રાજા, શેઠ પ્રમુખ આવતાં ઉભા થઈ તેમનું બહુમાન કરીએ છીએ તેમ જ્ઞાનનું બહુમાન, વંદન, પૂજન કરવું. જે જ્ઞાનાવરણીય કર્મ શીધ્ર ક્ષય કરવાં હોય તે જ્ઞાનની આશાતના કોઈ પણ પ્રકારે ન થાય તે શુદ્ધ ઉપયોગ રાખે છે જેથી કાલેકપ્રકાશકઉત્તમ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય! સુષ કિબહુના ? લી. ગ્રંથકર્તા. ભૂમિકા. પ્રિય વાંચનાર ! કઈ કઈ જાતિની દેશી પરદેશી દવાઓ, હમેશની ઉપયોગની વસ્તુઓ, ઘન અને પ્રવાહી પદાર્થો, કે જે દોષવાળા છતાં તે વસ્તુઓની ઉત્પત્તિ અને દોષના જ્ઞાનના અભાવે ભવભીરૂજનથી પણ તે વસ્તુઓ જાણ્યે અજાયે વપરાશમાં લેવાતી, તેમજ પશ્ચિમાત્યની છાયાના વધુ સંસર્ગથી ભક્યાલક્ષ્યને વિવેક બહુજ ઓછા હૃદયમાં રહેવા પામ્યું અને તેને લઈને ઘણીક વસ્તુઓ કે જે એક જૈન તરીકે ઓળખાતી વ્યક્તિને કદી પણ નહીં ખાવી પીવી જોઈએ એવી વસ્તુઓ પણ વપરાવી શરૂ થઈ; આવા સમયમાં દોષવાળી અભસ્થ અનંતકાય વસ્તુઓ કે જે શું કારણથી નહીં વાપરવી જોઈએ ? વાપરવાથી શું દોષ થાય છે? તે અને તેને લગતી વધુ હકીકતે સૂચવનારા એક પુસ્તકની ખાસ જરૂર હતી; તેવા સમયમાં જુનાગઢ નિવાસી મી. પ્રાણલાલ મંગળજીએ કેવળ ઉપકાર બુદ્ધિથી જ આ ગ્રન્થની ચેજના કરી છે. જે જરૂરીયાતના વખતમાં જીજ્ઞાસુ જનેને ઘણી જ ઉપયોગી થઈ પડવાથી પ્રથમની બે આવૃત્તિ ટુંક મુદતમાં થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ . રહી છે, હજી પણ પેયાપેય અને ભક્ષ્યાભક્ષ્યની ખાખતના વિવેક પ્રાપ્ત કરવાના જીજ્ઞાસુઓ તરફથી ઉપરાઉપર માગણી ચવાથી ખીજી આવૃત્તિમાં બનતા સુધારા વધારે કરીને આ ત્રીજી આવૃત્તિ છપાવી છે. આ આવૃત્તિમાં કેટલીક પુનેટ શ્રી ભાવનગર નિવાસી શ્રીયુત વહેારા અમરચંદજસરાજે લખી આપેલ દાખલ કરી છે. આ પુસ્તક વાંચી ધર્મના ખપી પુરૂષ તે અભક્ષ્ય વસ્તુઓના ત્યાગ કરશે અને અન્યમન્ધુઓને વ‘ચાવી, ઉપદેશથી સમજાવી ત્યાગ કરાવશે તા યાજકના અને અમારે ઉદ્દેશ અને પ્રયત્ન સફળ થયા સમજીશું, આાજકાલ કેટલેક સ્થળે શ્રીપર્યુષણુપર્વમાં અઠ્ઠાઇ આહિ તપ કરનારે નવકારશી કરવીજ જોઇએ એવા ફરજીયાત રીવાજ પડી ગયેલ છે તેથી કરી સામાન્ય સ્થિતિવાળા જને આવા ઉત્તમ તપના લાભ લઇ શકતા નથી; અને સાત કે નવ ઉપવાસ કરી · મનને સતેષ માને છે. તેવા રીવાજ શ્રી વરતેજ ગામમાં પણ હાવાથી મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજીના સદુપદેશથી તે રિવાજ દૂર કરવા ખાતર ભાવસાર ગાંડાલાલ માનચ'દે તેમના સુપનિ પુરીબાઇએ કરેલ અઠ્ઠાઈ તપનિમિત્તે નવકારશી નહિ કરતાં રૂ. ૧૮૦) ની મદદ અમાને માકલીને આ પુસ્તકની ૧૦૦૦ કાપી તેમના તરફથી છપાવી છે. આ ગ્રંથની પ્રથમની બે આવૃત્તિએ અમેાએ શાસ્ત્રી ટાઈપમાં છપાવી હતી પરંતુ ગુજરાત કાઠીયાવાડના કેટલાક ભાઈઓને શાસ્ત્રી અક્ષરનુ જ્ઞાન નહિ હૈાવાથી તેઓના લાભને ખાતર આ આવૃત્તિ ગુજરાતીમાં છપાવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થના યજક કે જેમણે પિતાને કિસ્મતી વખત રોકી કેવળ હિતબુદ્ધિથી જ આ બાબતેની માહિતી મેળવી ગ્રન્થરૂપે પેજના કરી છે તે બદલ તેમને, જે મહાશયોએ આ ગ્રન્થને તપાસી સુધારે વધારે કરવાની સૂચના આપી છે તેમને, શ્રીયુત અમરચંદભાઈએ આ આવૃત્તિમાં પરિશ્રમ લઈ જે સુધારે વધારે કરી આપે તે ખાતર તેમને અને આ ગ્રન્થ છપાવવા માટે મદદ આપી છે તે ઉદાર દિલના દાના ગૃહસ્થોને આ પ્રસંગે અમે અંતઃકરણપૂર્વક આભાર માનીયે છીયે અને પુનઃ પુનઃ આવાજ પરમાથના કાર્ય પર તન, મન, અને ધનને યથાશક્તિ ભેગ આપ્યા કરે એવું ઈછી વિરમીએ છીએ. - તાજાકલમ–પિતાના પચત્વ પામેલા હાલાઓના મર@ાથે કાઢેલી રકમમાંથી અને પિતાની કમાઈમાંથી અગર વ્યાપારમાંથી શુભખાતા માટે રાખેલા હિસ્સામાંથી,-એકંદરે જેને પિતાના દ્રવ્યને સદુપયોગ કરવાની જીજ્ઞાસા હોય તે બધુએ. અને બહેનોને અમે સવિનય જણાવીયે છીયે કે તેઓએ સર્વને અતિહિતકારક અને જનતાને વધુ ઉપયોગી થઈ પડે એવા પુસ્તકો છપાવી ભેટ આપવા અપાવવા માટે બનતુ કરવું. આ ગ્રન્થની અંદર કેઈપણ બધુઓને સુધારવા જેવું અગર ઉમેરવા જેવું જણાય તે બંધુઓએ જરૂર અમારા પર લખી જણાવવાની કૃપા કરવી. જેથી ચેથી આવૃત્તિમાં સુધારી શકાય. - સજજનેને સુધારીને વાંચવા વિજ્ઞપ્તિ કરીયે છીએ. અને મદદ કરનારા સદગૃહસ્થને આભાર માની વિરમીએ છીએ. ભૂલચૂકમાટે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં-ઈતિશમ સંવત ૧૯૭૧ ચૈત્ર સુદી ૧૫. લી. પ્રસિદ્ધ કર્ત. માંથી શુ ગ કરીયે છીયે ? Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. બાવીશ અભક્ષ્ય વર્ણન. • • • ચલિત રસ આશ્રયી સૂચના બત્રીશ અનંતકાય . બાવીશ અભય ઉપરાંત બીજી અભક્ષ્ય ચીજો બહુ આરંભ થતાં તૃપ્તિ ન થાય અને પશ્ચાત્ હિંસા બહુ થવાના કારણે વવાયેગ્ય વનસ્પતિઓ ... ... ૮૦ દર્શન વિરૂદ્ધ તથા લેક વિરૂદ્ધના કારણે વજેવા ગ્ય વનસ્પતિઓ • • • • • ૮૨ ત્રસછવની બહુ હિંસા થવાના કારણે વર્જવાયેગ્ય વનસ્પતિઓ૮૩ ફાગણ સુદ ૧૫ થી કાર્તિક સુદ ૧૫ સુધી વર્જવા ગ્ય વનસ્પતિઓ .. . . ૮૪, આદ્રા નક્ષત્રથી ત્યાગ કરવા ગ્ય વનસ્પતિઓ .... ૮૫ ચોમાસામાં ત્રસ જીવે પડવાના કારણે વજેવા ગ્ય વનસ્પતિઓ. ... ... ... • • ચાલુ વપરાવામાં આવતી વનસ્પતિઓ . સચિત્ત ત્યાગી, દ્વાદશ વ્રતધારી તથા ચાદ નિયમ ધારનારને સચિત્ત સંબંધી ધ્યાનમાં લેવાયેગ્ય કેટલીક બાબતેને ખલાસો. . . • • • • ૯૦ સુજ્ઞ બહેનને ધ્યાનમાં લેવા ગ્ય સૂચનાઓ. - ૧૦૫ સમૂર્ણિમ મનુષ્યની પ્રમાદવડે સેવાતી હિંસા. • ૧૧૧ પરમહંત કુમારપાળ ભૂપાળના બારવ્રતની સંક્ષિપ્ત નેંધ ૧૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ 5 ।। નમ: શ્રવરમાત્ત્વને !! अभक्ष्य अनंतकाय विचार. ॥ માવળ. || જેણે અતિ દુષ્કર એવા તપ કરી રાગ દ્વેષને ક્ષય કરી વૈશાલ શિવ સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે એવા નિકટોપકારી શાસન નાયક શ્રમણ ભગવત શ્રી મહાવીર જિનેશ્વરને અમે નમસ્કાર કરીએ છીએ. જે અષ્ટ મને જય કરવા સાથે ઇંદ્રિયાનું દમન કરવામાં 1થા ઉત્તમ ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન ધ્યાવામાં તત્પર છે એવા શ્રીમાન મુનિચેામાં પ્રધાન ગણુધર મહારાજ તથા પૂર્વાચાર્યે ખમારૂ' મ’ગલકા ! ચાદ પૂર્વધારી શ્રી ભદ્રમાસ્વામી, સ્થૂલીભદ્રજી, દેશપૂર્વી શ્રી વસ્વામી તથા શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણાદિ નિગ્રંથ સાધુએનુ અમાને શરણુ હાજો ! શ્રી મૃગાવતિ અને શ્રી ચંદનખાલા પ્રમુખ સાધ્વીજીના ઉત્તમ ચારિત્ર શિયલ તથા વિનયાદિક ગુણાનુ અમને અનુમાદન અનિશ હે! શ્રી ભાણુ ધ્રુજી, શ્રી કામદેવજી, શ્રી પુણિયાજી અને શ્રી જીરણુજી પ્રમુખ શ્રાવકાનાં ઉત્તમ દ્વાદશ તેા, જ્ઞાન, દર્શીન, For Personal and Private Use Only Jain Educationa International Page #162 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર એ રત્નત્રયીની આરાધકતા તથા દઢ સમ્યકતવાદિ ઉત્તમ આચારાનું અમે શીધ્ર અનુકરણ કરતા થઈએ ! શ્રી સુલસા અને રેવતી પ્રમુખ શિયલવતી શ્રાવિકાઓના દઢ સમ્યક્ત્વાદિસુચરિત્રનું સ્મરણ, અનુકરણ અમને સદા પ્રાપ્ત થાઓ ! શ્રી જિનશાસનની અધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવી સકલ સિદ્ધિ આપે ! * શ્રી મહાવીર ભગવંતના શાસનની રક્ષા કરવાવાળા માતંગ યક્ષ દેવતા તથા સિદ્ધાયિકા દેવીની સ્તુતિ વિઘશાંતિ માટે કરૂં છું. શ્રી જૈનધર્મમાં તત્પર સમ્યગદષ્ટિદેવનું સ્મરણ કરીને, અભક્ષ્ય અંનતકાય વિચાર નામના ગ્રંથને શ્રી સૂત્ર સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને જિનાજ્ઞાનુસારે પ્રારમ્ભ કરીએ છીએ. શ્રાવકને ઉત્સર્ગ માર્ગે તે પ્રાસુક આહાર લેવે કહ્યું છે જે શક્તિ ન હોય તે સચિત્ત ત્યાગી હોય, જે તે પણ ન કરી શકે તે બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને તે જ રૂર ત્યાગ કરે. पंचुबरि चउ विगई, हिमविसकरगे अ सव्वमट्टी अ । राईभोयणगं चिय, बहुबीअअणंत 'संधाणा ॥१॥ घोलवडा वायंगण, अमुणिअनामाई पुप्फफलाई । तुच्छफलं चलिअरसं, वज्ने वज्जाणि बावीसं ॥ २ ॥ ભાવાથ–-પાંચ પ્રકારના ઉંબર ફળ પ, ચાર મહા વિગઈ ૯, હિમ ૧૦, વિષ ૧૧, કરા ૧૨, સર્વ પ્રકારની માટી ૧૩, ૧ અણુત-બત્રીશ અનંતકાયનું વર્ણન બાવીશમું દર્શાવ્યું છે બાકીના ક્રમવાર લખ્યાં છે. - --- - - -- - - Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ). ત્રીજન ૧૪, બહુબીજ ૧૫, અનંતકાય ૧૬, બળ અને થાણું ૧૭, ઘેલવડા ૧૮, વેંગણ ૧૯, નામ ન જાણીએ એવા અજાણ્યા ફૂલ ફળ ૨૦, તુછ ફળ અને ચલિત રસ ૨૨, એ બાવીશ વજેવા ગ્ય અ ને વજેવા જોઈએ. ૧–૨. ૧ * વડની પીપુ (ટેટ ), ૨ પારસ પીપલીની તથા પીંપલાની પીપુ, ૩ લક્ષ (પીંપળની જાતિ છે), ૪ ઉંબર (ગૂલર) ની પીપુ, પકચુંબર:(કાલું બર)ની પીપુ, એ પાંચે વૃક્ષના ફળમાં ઘણા સૂક્ષમ ત્રસ જી હોય છે જેની ગણત્રી થઈ શકતી નથી માટે તે સઘળાં અભક્ષ્ય છે તેથી તેને ત્યાગ કરવે. દુભિક્ષમાં અન્ન ન મળે તેપણ વિવેકી પુરૂષે પૂર્વોક્ત ફળ ખાય નહિ. ૬ મધ; ૭ મદિરા, ૮ માંસ, ૯ માખણ એ ચારે વસ્તુને જે રંગછે તેવાજ રંગના તેમાં નિરંતર અસંખ્ય જી ઉપજે છે માટે તે અભક્ષ્ય છે; વળી તે ચાર મહાવિગઈ 'અતિ વિકાર કરવાવાળી છે; તેનું વિશેષ વર્ણન એગશાસ્ત્ર, જનતત્વાદર્શ વગેરેમાં દર્શાવ્યું છે જેથી અત્રે સંક્ષેપમાં કહ્યું છે. મધ–વાઘરી લેકે મધનાં પુડાં લાવે છે ત્યારે પ્રથમ * આ ટેટામાં અતિ સૂક્ષ્મ બીજ તથા જીવ ઘણા છે. ૧ પીંપરની પંપડીમાં સૂક્ષ્મ બીજ અને જીવ ઘણાં છે. ૨ કઈ પણ ફળમાં જેટલાં બીજ તેટલા જ વનસ્પતિકાયના જાણવા તે બધાની અલ્પ સ્વાદ સારૂ હિંસા કરવી તે યુક્ત નથી. ૩ કેતાનું, ભમરીનું અને માખીનું એમ ત્રણ પ્રકારનું મધ ભાષ્યકારે વર્ણવ્યું છે. તેમાંનું દરેક મધ કે જે જીવ જંતુની લાળ છે, તે જુઓ તે વિષ્ટાદિ દુગંછનીય વસ્તુથી લાવે છે, તેથી તે એકઠું કરેલું એઠું છે તે ભલે મીઠું લાગે છતાં પણ પાપભીરૂએ ચાખવા જેવું પણ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) તે તે જગ્યાએ ધૂમાડા કરી મધમાખીઓને અત્યંત ત્રા ઉપજાવી તેના ઘરમાંથી કાઢેછે; તેમાં નાનાં બચ્ચાંએ અનેક હોય, જેએ ઉડવાને અશક્ત હાવાથી તેના પ્રિય પ્રાણથી મુક્ત થાયછે. જેમ એક માણસે ઘણા વર્ષ પર્યંત અત્યંત પરિશ્રમથી સૉંગ્રહેલુ ધન હાચ તે એક રાત્રિમાં ચાર વીચારી જાય ત્યારે તેને તથા તેના કુટુ અને કેટલું દુ:ખ થાય ? તેમજ આ અનેક જીવાએ ઘણા વખતના કરેલા પરિશ્રમથી સ્વભક્ષણ અર્થે તૈયાર કરેલુ મધ (તેનુ મધાડુ-આની ગૃહ) વાઘરી વગેરે અનાર્ય લેાકેા તેને અત્યંત કિલામણા ( પરાભવ–કષ્ટ ) ઉપજાવી ચારી જાય ત્યારે તેઓને કેટલુ દુઃખ થતુ હશે ? અને તેવા અનાર્ય લેાકેાને આપણે ઉત્તેજન આપીએ તે કેવું ત્રાસજનક ! વળી તે મધમાં નિરતર અસખ્ય જીવેા ઉપજેછે તેથી તેને અવશ્ય ત્યાગ કરવા યુક્ત છે. કાઈ રસ લંપટતાથી મધ ખાય એ વાતતો દૂર રહી પણ જે ઔષધ માટે મધ ખાય તે પણ તે નરકનું કારણ છે; જેમ પ્રમાદના ઉદ્દયથી જીછવાને માટે કાઇ કાલકૂટ વિષનું કહ્યુ માત્ર ભક્ષણ કરે તાપણુ જરૂર પ્રાણને નાશ થાય, તેમ મધ ખાવાથી નરક ગતિ પ્રાપ્ત થાય; તેથી સર્વેથા તેના ત્યાગ કરવા પુરાણ વગેરે અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે. આત્મ રાએજ પરના જીવાને સ્વ સમાન ગણી આવી અભક્ષ્ય ચીજોના સર્વથા ત્યાગ કરેછે અને મહારાગ વશે કે પ્રાણાન્ત કષ્ટ પણ તેના સ્પર્શ પણ કરતા નથી, તેને સહસ્ર વાર ધન્ય છે! માટે હું બધુ ! પ્રમાદ ત્યજી આ ચીજ પરિહરવા શૂરવીર થાઓ. મદિરા તેને સર્વથા ત્યાગ કરનારે ઇગ્રેજી ધ્રુવા પ્રમુખ Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ અર્જવું જોઈએ, કારણ કે તેમાં પ્રાયઃ ટિચર-સ્પીરીટ (દારૂ) આવે છે; વળી કેટલીક પાઉડર (ભૂકે–ચૂર્ણ) વાળી દવામાં પણ અભય વસ્તુના મિશ્રણ થાય છે, જેથી ઈગ્રેજી દવાને ત્યાગ કરેજ ઉત્તમ છે. ૧–૧ દ્રાક્ષાસવ, ૨ કુમારાવ, ૩ લેહાસવ, એ દેશી દવા પણ એવી જ છે દ્રાક્ષ અને મહુડાને સેવે છે તેવી સોડનું નામ આસવ છે. શરબતમાં પણ અભક્ષ્યના કારણે વિચારવંતે દેખી શકે છે. ૨ અનેક જાતને વાઇન (દારૂ) પીનારા વ્યસની છે તે દરેકના ખરા હાલ જગ જાહેર છે; કાઈ જાતને કે હિતકારી નથી. ગાંજો, લીલાગર પણ તજવા જોઈએ. દારૂ એટલે અનેક વસ્તુને સડે કરી તેમાં ત્રસ જીવો ઉપજે તે સુદ્ધાને યંત્રથી રસ કાઢી લેવો તે. કેટલાએક ભોળા જનો કેલનટર વાપરે છે પણ તે અચિત્ત નથી અને તેના ઉપર દારૂ તરિકેની મોટી જગાત લેવાય છે. જ્યારે આયુર્વેદના કર્તાએ અનાની ખાતર અભક્ષ્ય ઔષધે–ચરબી તેલ વગેરે બનાવેલું છે ત્યારે યુનાની હકીમાએ આર્યાવર્તને માંસ, ઈંડા અને મચ્છી વગેરે અભક્ષ્ય પદાર્થને ભેગ સહેજે ફરમાવ્યો છે માટે દરેક દવા લેતા આર્ય ધર્મ જાળવનારા થવું જોઈએ. ઈગ્રેજી દવા જેમાં અભક્ષ્ય પદાર્થ હોય છે તેની વિગત. ૧ કેંડલીવર પીલ્સ–દરિયાઈ માછલીના કલેજાના તેલની ગોળી. ૨ ટઇમલશન ઑવરીલ–બળદ અને પાડાના અમુક ભાગનું માંસ. ૩ વિરોલ–ગાયના મગજનો માંસ રસ, ૪ બીફાઈરન વાઇન-ઘેટાના માંસ યુક્ત બ્રાંડી. ૫ કારતિક લીકવીડ-માંસ મિશ્રિત. ૬ સરેવાની ટોનિક-સ્પીરીટ (મદિરા ) યુક્ત. ૭ એક્ષટેટ મોટ–મધ અને માંસ મિશ્રિત. ૮ એસેટેટ ચિકન-કુકડીના બચ્ચાને રસ. ૯ વેસેન ઈન-ડુકરની ચરબી. ૧૦ પેપસીન્ટ પાઉડર-કુતરા અને ડુકરની બે ગાળીને ભૂકે. Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ માંસ-જે અનેક જીવને મારીને તૈયાર કરે છે તે મુખ્ય ત્રણે ભેદે અભક્ષ્ય કહેલું છે–જળચરનું મચ્છી વગેરેનું સ્થળચરનું પાડા, બકરા, હરણ, ગાય, ઘેટાં, અને સસલાં વગેરેનું અને ખેચરનું ચકલાં, કુકડા અને પારેવાં વગેરે ત્રસ પદ્રિય અનેક પ્રાણીઓને શીકાર તરીકે કે ધંધા તરીકે મરણ પમાડીનેજ નીપજાવેલું છે અર્થાત તેઓ નિરપરાધિ છતાં તેઓને નાશ થાય છે. તે પ્રાણી સઘળાએ માબાપના પીશાબથીજ પેદા થએલ છે માટે ક્ષત્રિયને અને મેહંમેદનેને પણ તજવા ગ્ય મહાનું ફુગંછનિક માંસ છે. - પૂરાણમાં તેમજ કુરાનમાં તેને અભક્ષ્ય ફરમાવેલું છતાં બળ પુષ્ટી અને જીભના લોલપી તેવું અખાદ્ય ખાય છે, પણ પરના પ્રાણ લીધેથી કોઇને પિતાનું મોત અળસાતું નથી. જેમ આપણને મરવું ગમતું નથી, બાળબચ્ચાંને કે માવતરને વિજેગ પે સાતો નથી; તેમ દરેક જીવ મરણું કે વિજેગ ઈચ્છતા નથી માટે જેવું વર્તન પિતે બીજા તરફથી ઈચછવું તેવું વર્તન આપણે અન્ય દરેક પ્રાણી પ્રત્યે રાખવું એવી ન્યાય ભરેલી દ્રષ્ટી રાખશે તેજ પોતાનું શ્રેય થશે. પવિત્રતા અને આર્યપણું જે હીંદુસ્થાનમાં છે તે માંસાહાર તજીને ફક્ત વનસ્પતિ તથા દુધના ખારાકથી જ જળવાય છે પરંતુ કઈ રીતે (પ્રત્યક્ષ કે પરોક્ષ) માંસ, લેહી કે ચરબીજન્ય કેઈપણ પાપમય ચીજો ખાવા પીવાથી જળવાતું નથી તેમજ તંદુરસ્તી પણ બગડે છે તે અવશ્ય સમજે. રાક્ષસ જેને કહેવાય છે તે મનુષ્ય સુધાંતને ખાય ત્યારે જેને માંસભક્ષક ધર્મ છે તેને પાપ હેવાનું બાકીસ્યું ? એક ધર્મવાળાએ કુકડા, હરણ અને માછલા વગેરેના ભક્ષણથી અનેક પ્રાણી મારવાનું પાપ થાય માટે તે તજવા સારૂ એક હાથીને Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ મારવાથી ઘણી મુદત માંસ પહોંચે જેથી પૈડી હિંસા થાય એવું ચલાવ્યું. જુઓ ન્યાય શું છે ? હમેશાં નરકગામી (માઠી ગતિ જનારા ) ઓને સિંહ વાઘ અને હાથી મારવાનું સૂઝે છે. જેઓ આ જીદગીમાં ઇંદ્રનુ વાહન તથા ગણપાતની આકૃતિ રૂપ હાથી જેવા પ્રાણીને નાશ કરે તે અવશ્ય પાપી છે. ખાટકી પિતાને ધધે છતાં બકરાં ઘેટાં કે પાડાનું ગળું કાપવાની છરી પિતાને હાથે નહી પણ એકાદ પિશે આપીને બીજા નીચ માણસને હાથે મૂકાવે છે. માંસની અંદર પળે પળે અનેક છ (ત્રણ) ઉપજે છે તે માંસને અગ્નિ ઉપર પચાવતાં અને પચાવ્યા પછી પણ ઉપજ્યા કરે છે. ખાત્રી સારૂ જુએ મુએલા જનાવરનું કલેવર વધારે વખત પી રહે તેમાં બારિકરૂપે ઉપજેલા હાઈને જ પછી મહટાં થતાં દ્રષ્ટિગોચર થાય છે. તે સત્ય વકતાયે ત૬ વર્ણ (માંસાંજ કલરવાળા ) કહ્યા છે. એ જ પરોપકારી નરવીરે સર્વ જંતુઓને પોતાની સમાન ગણવા માટે પરના પ્રાણ બચાવવાના હેતુએ પ્રાણીથી નીપજતી ચીજે માંસ, ઈડા કે મચછીના તેલવાળી કઈ પણ વસ્તુ, ભગ્ય ન કરવી એમ ફરમાવ્યું છે. એજ હીસાબે શ્રીજિનશાસનમાં પંદર કમ દાન તજવાનું દરેક ધમિઓને અનાદિ કાળથી હંમેશને માટે ફરમાવ્યું છે. કેટલાક દગાખોર લોકે ઘીમાં ચરબીને ભેગ કરે છે; વિલાયતી બિસ્કૂટ પ્રમુખમાં તેવું મિશ્રણ કરે છે, તેવી ચીજનું આજે કેટલાક ભક્ષણ કરે છે, તે ખેદજનક છે. તેથી બિસ્કૂટ વગેરે આભડછેટવાળી ચીજોને સ્પર્શ પણ ન કર. કેટલીક અંગ્રેજી દવાઓ જેમ કે 'કંડલીવરઓઈલ (માછલીનું ૧ કડલીવર ઓઈલની ગરજ ખોપરેલથી સરે છે. જૂઓ ડા, ત્રીજોવનદાસકૃત વૈદ્યક ગ્રંથ, Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) તેલ) સ્કૉટ ઇમલશન, બાવરીલ અને સુખ!' પ્રમુખ, ચરખી વિગેરે ના લેગ કરી મનાવે છે તેને અવશ્ય ત્યાગ કરવા જોઈએ. તન્દુરસ્ત થવા માટે ભક્ષ્યાભક્ષ્યને વિચાર કર્યા વગર આવી ચીજો વાપરી છે, પણ હું ભળ્યે ! તેના ક્રિપાર્ક સમાન અહુ માઠી ગતિનાં ફળ ભાગવવાં પડશે; તે વિચારે ! અનાદિ કાળથી તન (પુદ્ગલ) ની સંભાળમાંજ આ જીવે ચતુતિમાં ભ્રમણુ કર્યું પણ મન દુરસ્ત વગર આત્માનું કલ્યાણુ થવાનું નથી. તેથી જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિના દુઃખનુ નિવારણ કરવા આવી અભક્ષ્ય ચીન્તના ત્યાગ કરો ! ધન્યછે બેંકચુલ રાજકુમારને કે જેણે પ્રાણાન્તે પણ માંસનું ભક્ષણ કર્યું નહિ અને દેવ ગતિ સાધી. ક્યારે આપણે તેવા મહાત્મા પુરૂષનું અનુકરણ કરતાં શીખીશું અને શિવસંપદા પામીશું ? માખણુ———જેમ દુધને કાળાંતરે ખગડવાપણું થયે મશક્ષ્ય છે, દુ”ને મેળવ્યા પછી એ રાત્રી ગયે અભક્ષ્ય છે અને 'ટડી પ્રમુખના દુધમાં એક મુતમાં જીવાત ઉપજે છે માટે અભક્ષ્ય છે; ત્યારે સઘળા સર્વજ્ઞાએ સરખી રીતે દર્શાવેલુ માખણુ અભક્ષ્યજ છે. છાશમાં સહજ સ્વભાવિક માખણ આવી જવા સ‘ભવછે તેથી વિરતિવતે તે તે ગાળીને વાપરવી અથવા અજાણતા આવીજાય તેની જયણા રાખવી. માખણ છાશમાંથી ૧ મુંબઈ નામની દવા જે માણસ તથા જનાવરના કલેજામાંથી અનાવે છે તે તેા પ્રગટપણે અભક્ષ્ય છે તેના બદલે શીક્ષાછત વાપરવાથી તે દવાનું કામ કરશે. ૨ નબળાઇના દરદ માટે જો તેલને ખપ હેાય તે બદામનુ તાજું તેલ સર્વે દવાથી ચઢીયાતું કામ આપે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ બહાર કાઢે કે તરત જ અંતર્મુહુર્તમાં સૂક્ષ્મ દ્વણ જીવ ઉ. ત્પન્ન થાય છે, તેમાં શંકા કરવી ઉચિત નથી. કારણ વસ્તુ માત્ર બે પ્રકારે સિદ્ધ થાય છે, એક હેતુગમ્ય, બીજું આગમગમ્ય; માખણ તથા દ્વિદલ પ્રમુખમાં જે જીવ ઉત્પન્ન થાય છે તે હેતુગમ્ય નથી પણ આગમગમ્ય છે. માટે જિનેશ્વરભગવતે જે પ્રરૂપ્યું છે તે સત્ય માનવું જ જોઈએ, જે કઈ પણ પુરૂષ કેઈપણ શાસ્ત્ર ન માને અને ચક્ષુએ દીઠેલી વસ્તુ જ માને તે નરક સ્વગદિ જે અદશ્ય છે તેમજ પરમેશ્વર (સિ" ને જીવે) સાતમા કે ચઉદમા રાજક ઉપર છે, અને સ્વર્ગ તથા નરકમાં જ પુન્ય, પાપ કરવાથી જાય છે તે પણ માની શકાશે નહિ; તેની સાતમી કે આગળની પેઢી હતી કે કેમ તે શંકા થશે; પણ તેમ નથી. કારણ કે કેટલીક વસ્તુ હેતુગમ્ય હોય અને કેટલીક માટે આગમપ્રમાણ પણ માનવું; કારણે સર્વ વસ્તુ આપણું જોવામાં આવતી નથી. માટે માખણ પ્રમુખમાં જે જીવની ઉત્પત્તિ થાય છે તે આગામગપેજ મજી અરિહંત ભગવાનના વચનમાં કિંચિત્ શંકા કરવી જ નહિ. છાશમાંથી માખણ કાઢતાં તરતજ તાવડામાં ચૂલા ઉપર થકી દેવું યુક્ત છે. ઉપરની ચાર મહા વિગઈ (મધ-મદિરા-માંસ-માખણ) ને અવશ્ય ત્યાગ કરે જોઈએ. પ્રભુની આજ્ઞા પાળવી તેજ ધર્મ છે. ૧ અહીં જઘન્ય અંતર્મુહૂર્ત સમજવું તેને કાળ નવ સમય છે ધિક સેકન્ડમાં અસંખ્યાતા સમય થાય છે માટે છાશથી જુદું પાડ્યું છે રિત અભક્ષ્ય સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ૧૦. બરફ, હીમ અને કરા એ ત્રણે ચીજમાં સરખા દો ષનું કારણ છે. અપકાય (હરેક સચિત્ત પાણું) એક બિંદુ અસં. મ્ય જીવમય છે, તે જીવનું સરસવ જેવડું સ્થૂળ શરીર હોય છે થાય તે તે એક બિંદુના જીવે આ લાખ જેજનના જંબુદ્વીપમાં સમાય નહીં એટલા સુક્ષમ શરીરે જીવમય પાણુ છે તથાપિ પાણી વિનાનિર્વાહ ન થાય માટે જરૂરપુરતું વાપરવું પડે પરંતુ ઘણા પાણી નુંઘટ કઠણપણું) થવે તે બફ અને કરારૂપે દેખાવમાં થોડું હેય છે તેથી ઘણા જીવરૂપ પાણીનું સંક્રમણ નાની આકૃતિએ બન્યું તેટલા બહોળી સંખ્યા (અસંખ્ય)ના અને વિનાશ આપણા કામે અને અ૫ તૃપ્તિ સાફ કરવા બદલે તે ચીજો તજીએ તે સામટા જીને અભયદાન અપાય છે. દાહ થતો મટાડવાને ચંદન (સુખડ) કે બરાસનું અથવા ખડસલીયાનુ વિલેપન કરાય છે, સાકરનું પાણી, બદામ અથવા સુખડ સહીત પીવાથી તૃષા છીપે છે, કેળાં પણ ઠંડી કરનાર છે. મલયાગરૂ, સુરોખાર, લીબડે, ગળાનું સત્વ,કરીયાતુ અને બુચ કણ વગેરે ઠંડી અણુહરિ ચીજે રાત્રે પચ્ચખાણ છતાં વપરાય છે. હિમ (બરફ ) કુદરતી તથા સંચાઓ પ્રમુખ સાધનો થી બનાવે છે તે બન્ને જાતને અભક્ષ્ય છે કારણકે તેમાં પાણીના અસંખ્ય જીવ છે; બહ આરંભિક છતાં સ્વાદિષ્ટ નથી; વળી શ્રી તીર્થંકર મહારાજે પણ નિષેધ કર્યો છે. આઈસક્રીમ, આઇસર્વોટ ( બરફનું પાણી ) આઈસોડા, કુલફી પ્રમુખ બરફની ચી જેને પણ ત્યાગ કરવો. આઈસક્રીમ બનાવવામાં બરફ તથા કાચું મીઠું બેને આરંભ થાય છે એટલે એકેદ્રિય જીવેની વિરાધના થવા સાથે તેના સંચાઓની અંદર રહેલે દૂધ પ્રમુખને રસ તે સંચામાંથી બરાબર લુહીને સાફ કરવામાં ન આવવાથી તેમાં જ નામ i r Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ બેઈદ્રિય વગેરે ની ઉત્પત્તિ થવાને પણ સંભવ રહે છે પણ તે છ બહુ સુક્ષ્મ હાવાથી દષ્ટિએ પડી શકે નહિ અને નવું દૂધ પ્રમુખ પડતાં તરત જ તે બિચારા વિનાશ પામે આવી વિરાધનાને વિચાર વિહાઈદ્રિયમાં લુબ્ધ થવાથી અહિંસામય ધર્મના આગેવાન આપણામાંના કેટલાક જૈનબંધુઓ ન કરતાં અનેક જીના પ્રાણ લેવાના કારણિક થઈ પડે છે. જ્યારે આગલ આપણા પૂજ્ય વડિલે સચિત્ત ત્યાગી તથા ગંઠસી-વેસી પ્રમુખ સખ્ત નિયમ પાળવામાં મશગુલપણે વર્તતા ત્યારે આજે અનેક બંધુઓ રસ્તામાં હાલતાં-ચાલતાં, હૉટલે–વિશ્રાંતિગૃહ (વિશ્રાંતિ નહિ પણ ખરેખર વિનાશકારીગૃહ) વગેરેમાં ભક્યાભકય અને સ્પર્શાસ્પર્શના મલીન દેષને વિચાર ન કરતાં તેમજ પરભવને પણ (આ ભવમાં ગુરૂ વડિલ કે જ્ઞાતિને ભય તે કયાંથી જ હોય ?) ભય નહિ રાખતાં સ્વચ્છંદપણે નિર્વસ પરિશુમે આવી તુચ્છ વસ્તુઓથી સ્વ મનકામનાઓ તૃપ્ત કરી સ્વઆત્માઓને મલિન-ભ્રષ્ટ કરે છે ! અફસ ! આ કેવું ખેદજનક! બંધુઓ! પરના જીને થતી વેદનાને સહજમાત્ર વિચાર આપના કુમલા મગજ ઉપર લાવી, આવી તુચ્છ–અસાર વસ્તુઓને સદંતર ત્યાગ કરો-ત્યાગ કરે !! બગડતું વાતાવરણ સુધારે! ૧૧. વિષ–અફીણ, સમલ, વછનાગ, હરતાલ, મીઠા, તેલીયા, સંખીયા, પ્રમુખ ચીજે અભક્ષ્ય છે. કારણ કે તે ખાવાથી પેટના કૃમિ આદિક જીવને નાશ થાય, શરીર શિથિલ થાય અને પરવશતા થાય માટે વિષ ભક્ષણ કેઈ શેખથી કે બળ પુષ્ટિ અર્થે ન કરવું, ઔષધ તરિકે છૂટ રખાય છે. જુઓ વ્યસની માણુંસના હાલ શા શા થાય છે ? તથા અવસરે અમલ ન મલે Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) તા ચૈતના મુઝાય, ક્રોધ મિજાજ વધે અને તે વસ્તુ ખાનારા જ્યાં મલ-મૂત્ર કરે તે ક્ષેત્રમાં ત્રસ સ્થાવર જીવની હિ"સા થાય. માવી વસ્તુ ખાઈને આપઘાત કરવાથી પરભવે નરકા નીચ ગતિ પ્રાપ્ત થાય, માટે વિષ વ્યસન કે આપઘાત કરવામાં વા પરવુજ નહિ, તેમ તેના વ્યાપાર પણ કરવા નહિ. રાજ્યકતાઆ પણ વિષવ્યાપારની સનદ તેની હેદ રાખવા માટે આપે છે એવુ... કારણ જાણુનારા સર્વજ્ઞ ગુરૂએએ પંદર કર્માદાન :તજવામાં વિષવ્યાપારને નિષેધ્યેા છે કેમકે તેના વ્યાપારથી અનેક અનર્થ નીપજે છે.માતાઓ બચ્ચાંઓને આળાગાળીનુ અમલ આપે છે જેમાં અફીણ આવે છે પણ તે વ્યસનથી ખચ્ચાંઓને ફાયદો નથી પણ ઉલટુ' નુકશાન કરેછે. અને કોઇ વેળા ભૂલથી માળાગાળી ઠેકાણાસર ન મૂકાયાથી અને બાળકના હાથમાં આવવાથી વધારે પ્રમાણમાં ખાઈ જાય છે તે મૃત્યુ પણ પામે છે. જેથી સુજ્ઞ માતાએ આવી ઝેરી કે અભક્ષ્ય વસ્તુઓનાં અમલ આપવાં નહિ, તેને માટે તે દેશી વૈદ્યકૃત્ત શુટિકા ખસ છે. ૧૨. કરા——મેઘ (વરસાદ)ના કરા જે આકાશમાંથી પડે છે તેમાં પણ બરફના જેવા મહા દોષ છે; જિનાજ્ઞા વિરૂદ્ધ છે તેથી વજેવા. ૧૩. ભૂમિકાય (પૃથ્વિકાય )——સર્વ જાતની માટી; ખડી, ૧ જેમ કાચું ફળ કે ઉગતું ધાન્ય ખાવાથી મીણા ચડે છે. તે ગર્ભિણી સ્ત્રીને કાચ। ગર્ભ પડી જાય ત્યારે સુવાવડમાં ખાવાની ઘીઈ વગેરે ઉત્તમ ચીજોના બદલે તે કસુવાવડમાં તેલ ચેાળા કળથી અને આાજરીના લુખા રોટલા વગેરે ખાવું પડે છે તેમ કાચા વરસાદનું સ્વરૂપ કરા કુદરત વિરૂદ્ધ હાવાથી અસહ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ " ( 18 ) મત (સરાકડે ), ખાર, કાચું મીઠું પ્રમુખ અભય છે કારણ કે તેમાં અસંખ્ય જીવ છે. માટી મીઠું એમાં દોષનું પહેલું કારણ જુઓ, પ્રત્યેક વનસ્પતિકાયમાં એક શરીરે ( પાન, ફૂલ, કુળ, બીજમાં) એકેક જીવ છે પણ એક લીલાં આમળા પ્રમાણ પૃથ્વીકાયમાં જેટલા જીવ છે તે દરેક જીવ કબુતરના જેવડું શરીર કરે તે તેટલા જ આ લાખ જેજન ગોળાકૃત જ બુદ્ધીપમાં સમાય નહીં. એવી બહોળી સંખ્યાના છતાં અ૫ શરીરે છે તેને વિનાશ કરીને અપકૃતિ લેવાનું થવા બદલે તેવી ચી તજી તેવા સામટા જીવને અભયદાન દેવું એગ્ય છે અને તેથી આપણને મરી જવાશે નહી; એ ચીજોના બદલે બીજી ચી. જે ઘણી અચેતન મળી શકે છે. તે ખારો તથા ભુતડે નાહાવા ઘવાને વપરાય તેના બદલે સેડાખર, આમળાં, કંકી, સાબુ, અરીઠાં એસીડ મેજુદ છે. ગભિણિ સ્ત્રી જેને ભુતડો ખાવાનું સૂઝે તે ગર્ભને વ્યાધિ, વિનાશ અને નુકશાનકારી છે. પાપડ કે સાળીયાં બનાવવા માટે ખારો વાપરવાને બદલે સાજીખાર, સોડાખર ઘણા ઉપયોગી છે. ખડ કે રાતી માટીને બદલે ચાક ચૂને ગેરૂ મળે તેમ છે. માટી ખાવાથી પેટમાં અસંખ્ય જીવની ઉત્પતિ થાય છે તથા પાંડુરોગ, આમ, વાત, પિત્ત, પથરી પ્રમુખ રેગ થાય છે; તથા કેટલીક જાતની માટી દેડકાં વિગેરે સમૂછિમ છની નિરૂપ હોય છે તેથી પણ તે અભય છે માટે તેને અવશ્ય ત્યાગ કરે. પણ અનાજમાં કાંકરે ખાવામાં આવી જાય કે પાણીમાં ધુલરજકડીને પડે તેમજ શાકભાજીમાં ચૂંટેલી માટી હેય તેથી કાચી માટીની બાધાને ભંગ થતું નથી, છતાં તેની જયણ રાખવી. Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪.). કાચું-સચિત્ત મીઠું શ્રાવકે વર્જવું અને અચિત્ત વાપરવું. પૃથ્વિમાંથી ખાણ ખોદતાં તથા કેઈ પહાડના શીખરરૂપે અને સમુદ્રના પાણીથી આગરમાં જમાવેલું એવું સર્વ વડાગરૂ, ઘશીયું, ખારે, લાલ સિંધવ વગેરે અનેક ક્ષાર જેને અગ્નિ શસ્ત્ર ન લાગ્યું હોય, ત્યાં સુધી “સચિત્ત છે તેવું સર્વ મીઠું દરેક જૈને એ શ્રદ્ધાથી તજવા ગ્ય છે. ગૃહસ્થીઓને જે અચિત્ત કરેલું વેચાતી મળે નહીં તે ખપ જેટલું અચિત્ત કરાવે છે. દાળશાકમાં તે સચિત્તનું અચિત્ત થઈ જાય છે પણ અથાણામાં, મશાલામાં, મુખ વાસમાં અને ઔષધમાં અચિત્ત મીઠું વાપરી શકાશે. અણુહારીમાં ગણેલા સુરેખાર, સાજીખાર, ટંકણખાર અને ફટકડી તે અચિત્તજ છે. અચિત્ત મીઠું જુદી જુદી રીતે થાય છે એક તે માટીના વાસણમાં મીઠું ભરી ઉપર મજબુત પેક કરી કુંભારની અગર કદઈની ભઠ્ઠીમાં મૂકવાથી બરાબર અચિત્ત થાય; તે મુજબ અચિત્ત કરેલું મીઠું બે ચાર વર્ષ કે તેથી વધારે વખત સુધી સચિત્ત થતું નથી. શ્રાવકે ઘેર એક શેર મીઠું, ખાંડીને દળીને આશરે બેશર પાણીમાં પલાળી તે એકરસ થઈ જાય ત્યારે તે રસ ગાળીને ચૂલા ઉપર જેમ સાકરખાંડનું બુરૂ બનાવે છે તેમ શેકી નાંખે છે; આ પ્રમાણે બનાવેલું મીઠું અચિત્ત ખરેખર થાય પણ પાણીના સંગે રસ કયે છે માટે ૧ મીઠું કુંભારને ત્યાં અચિત્ત કરવા માટે આપવાની પ્રવૃત્તિ ગુજ રાતમાં પાટણ શહેરમાં છે જે કુમારપાલ રાજાના વખતથી ચાલી આ છે એમ કહેવાય છે. તથા દાતણની ચીર પણ તૈયાર વેચાતી મળે છે. વળી મી પણ અચિત્ત મળે છે જે અમદાવાદના કેટલાક શ્રાવકે મંગાવે છે તથા ખારો તે કંઈ (હલવાઈ) ની પેઢીમાં અચિત્ત મળે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) બે ચાર માસે સચિત્ત થવાના સંભવ છે; ભઠ્ઠીના પાકેલા ખલમણુ જેટલા કાળ તેના સંભવે નહિ કારણ કે ભઠ્ઠીમાં શેકેલુ મીઠું' ૪ ગળી પાણીરૂપ થઇ ઢેકું અધાય છે. તાવડી કે લેાઢી ઉપર રોકે છે પણ તે લાલ રંગ જેવું થાય તેવુ. આકરૂ' શેકેલુ થયે ચિત્ત થાય, કારણ કે મીઠાની ચેની બહુ સુક્ષ્મ છે તેથી તેને અગ્નિનુ ખાખર શસ્ત્ર લાગે ત્યારેજ અચિત્ત થાય. મુનિરાજ શ્રીવીર વિમલજી મહારાજ સચિત્ત અચિત્તની સત્ત્તયમાં લખે છે કેઃ— अतिळवण वर्षा दिन सात, सीयाले दिन पन्नर विख्यात; मास दिवस उन्हाला मोहि, आघो रो सचित ते थाय ॥ ८ ॥ એટલે અચિત્ત કરેલું મીઠુ વર્ષા ઋતુમાં સાત દિવસ, શીયાલામાં પન્નર દિવસ અને ઉન્હાલામાં એક માસ સુધી અચિત્ત રહે તે પછી તે સચિત્ત થાય. એ કાળમાનની વીગત જોતાં ઘરમાંજ તાવડી ઠીબ કે લેાઢી-તવામાં શેકીને કરેલા અચિત્ત ૧ કાઠીયાવાડમાં કેટલાએક આયખીલ, એકાસણા પ્રમુખમાં અચિત્ત મીઠું વાપરવા માટે તાવડી ઉપર કે વાટકામાં ચિત્ત મીઠું નાંખી ચૂલા `પર ચેાડી વારમાં શેકી ઉપયેગ કરે છે તેઓએ અવશ્ય સમજવું કે દીઠાની યાનિ એટલી બધી સૂક્ષ્મ છે, જે માટે શાસ્ત્રકારે શ્રી ભગવત સપ્રેના ૧૯ મા શતકના ત્રીજા ઉદ્દેશામાં કમાવેલું છે કે ચક્રવર્તિની દાસી વજ્રમયી દીલા ઉપર વજ્રના લિસાટાથી મીઠુ એકવીશ વાર વાટે પણ તેમાંના ટલાએક વાતે કાઈ અસર થતી નથી. જેથી અગ્નિનું શસ્ત્ર બરાબર ગવાથીજ અચિત્ત થાય, અન્યથા શંકાશીલ જાણવું. અચિત્ત મીઠું· કાઢતી ખત કાર । હાથ કરીને કાઢવું નહિતર ચિત્ત પાણીનું એક ટીપું માત્રડવાથી તે મીઠામાં મળી જતાં ચિત્ત થઇ જાય છે, તેનું બહુ યાન રાખવું. Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૬) મીઠાને આટલો કાળ સંભવે છે કેમકે ભઠ્ઠીમાં પાકેલા બલમણુને કાળ તો પ્રવચનસારેદ્ધાર વગેરેમાં ઘણે મેટ (પ્રભૂત) ક છે. બે ચાર વર્ષ કે તે ઉપરાંત સુધી અચિત્ત રહે, અર્થાત તેને કાળ ઘણેજ સમજ. શ્રાવક મૂળભાંગે સચિત્ત પરિહારી હેય તેથી પ્રમાદ ત્યજી સચિત્ત સર્વને ત્યાગ કરે; તેમાં પણ અને ચિત્ત મીઠું તે અવશ્ય વર્જવું. ૧૪. રાત્રિભેજન–આ ભવ તથા પરભવને વિષે મહાદુઃખનું કારણ છે. રાત્રિએ ચારે આહાર અભક્ષ્ય છે. રાત્રિ - જન કરનારા પરભવે ઉલુક, કાગ, ગીધ, ભૂંડ, વીંછી, ઘ, મંઝાર, મૂષક, સર્પ, વાગુલ, ચામાંચીડીયા વિગેરેના ભવ પામે, મહા દુઃખી થાય અને ધર્મ પામ દુલૅભ થાય. પતે રાત્રિ ભેજના કરે તે તેના પુત્રાદિક પણ તેવી કુચાલે વર્તે. વળી કીડી ભેજનમાં ખાવામાં આવે તે બુદ્ધિ મંદ કરે છે, જૂ જલેદાર કરે છે, આ દુનિયામાં આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન એ ચારે સંજ્ઞા સર્વ જીવેને છે. ચાર ગતિમાં દેવ દેવીઓને તે કઈ વ્રત પચ્ચખા ને ઉદય નથી તેથી તેઓ પાછલા ભવની કમાણી ભેળવીને પછી પ્રાયઃ ખાલી હાથે પરભવ જનારા. તથા નરકગતિમાં છ એકલું દુઃખજ ભેગવે છે તેમજ તેઓને દિવસ કે રાત્રને દેખાવ નથી, તીહાં વ્રત નિયમનું પાળવું કે તેનું રળવાપણું નથી અને તિર્યંચગતિમાં પશુપણું સર્વ વિવેકહીન (માતા પુત્રની વ્યવસ્થા રહીત) હોવાથી દિવસનું કે રાત્રનું ભાન નથી, ખાવું પીવું પ્રાય પરાધિન છે. ફક્ત મનુષ્ય ગતિમાં જેઓને સાચાં શાસ્ત્રનો ભરૂસે છે તે પૈકીના ભવ્ય રાત્રિ ભોજનના પારાવાર દોષને સમજે છે એટલે મનુષ્યનું જ કર્તવ્ય કરે, ત્યાગ એટલે દાન અર્થાત અયદાન જેનું ફળ શિવ છે તે તમે મેળવે. અઢાર પાપ સ્થાનકમાં પહેલું પ્રાણિવધ તજવાનું પછી બીજા તજે અથવા તે પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત પાળવાને અર્થે બીજાં તે Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૭) માખી વમન કરાવે, મક: કુષ્ઠ રોગ કરે, અરુરી પ્રમુખ વતની સંભાળ માટે ક્ષેત્રની વાડરૂપે જરૂરનાં છે, ત્યારે કેઈ પ્રાણીને ઘાત આપણે નિમિત્તે થવા ન દે એવું વર્તન રાખવાની ખાતર રાત્રિ ભોજન ”ને ચાર પ્રકારે ત્યાગ સર્વજ્ઞ, સર્વદશિઓએ પરોપકાર અર્થે અનેક શાસ્ત્રકારો ફરમાવ્યો છે અને સાધુ મુનિરાજે રાત્રિ ભોજન સર્વથા તજીને તે હુકમને પાંચ મહાવત જોડે છઠ્ઠાં વ્રત તરીકે પાળવાને વિધાવી લીધો છે. બીજા જીવોને પણ કાન, આંખ, નાક, મેટું વગેરે મનુષ્યોની પેઠે છે ત્યારે ફક્ત વિવેકથી સદ્વર્તન એજ ધર્મ વસ્તુ મનુષ્યને વધારે છે પણ અનાદિકાળથી ખાઉં ખાઉં કરતે આવેલે જીવ તૃષ્ણ છોડે નહિ ત્યાં સુધી સતોષ સુખ પામતો નથી. સૂર્ય છતાં વાતાવરણ સુધરે, તે વાતાવરણ રાત્રે બગડે છે, તેવા બ ગાડ સમયે ખાવું પીવું જે કરે તે રાક્ષસ અને ભૂત પ્રેત સકશ છે, તેઓને નિશાચર ( રાત્રે ચાર લેનારા ઘુઅડ તથા બીલાડી જેવા ) કહેવાય છે. ખેરાક બનાવતાં ઝેરી જીવોની લાળ પડતી ન દેખાય તેવા ઝેર મશ્રિત આહારે મેત નિપજે છે. જેમ કેાઇને મારીને ભાગી જવું તે અન્યાય છે તેમ ખાઈને સુઈ જવું પણ દુન્યાય છે. માટે એકવાર અને સૂર્ય છતાં જમવાનું વેદપૂરાણમાં કહેલું તેને ઉંધે અર્થ બતાવીને બીજી આજ્ઞા લેપે છે. કીડી, કુંથુ, જુ, ઇલી, ઉધેઈ, મછર વગેરે ઝીણા મોટા જીવન ઘાત રાત્રે ખાવા પીવાથી થાય છે, તે કામ આર્યને છાજતું નથી. * જ્યારે માગ્યું ન મળે ત્યારે અને જોગવાઈ ન હોય ત્યારે કે માંદમીથી અને લંધનથી ભુખ્યા રહે તે રાત્રિ ભોજનના ત્યાગનું ફળ નથી પણ છતી શક્તિ અને છતા જેગે ત્યાગ ભાવે ઈચ્છા રૂંધે તો રાત્રિ મેજન તજવાનું દરરેજ અરધા ઉપવાસ પ્રમાણે મહાફળ થાય છે. ૧ કરોળીયે. Jain Educationa International For Personal and Private Use Only . Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૮) કાંટા તથા કાષ્ટના ટુકડા, વડાં વગેરે કે તેના સદ્દશ રૂપવાળા શાક ભાજીમાં વીંછી આવી જાય તે તાળવું વધે અને વાળ આવે તે ગળામાં અતિ પીડા કરે ઈત્યાદિક રાત્રિભોજનના દેષ છે. ઉત્તમ પશુ પંખી પણ રાત્રિ ભોજન કરતા નથી માટે રાત્રિ ભોજન "વ ' ૧ પુરાણ આદિ હિંદુ શાસ્ત્રોમાં પણ રાત્રીજનનું મહાપા કહેલું છે અને એ જ કારણથી સૂર્ય છતાં એક વખત ભોજન કરવાનું ફરમાન કરેલું છે. શ્રી નિશીથ સૂત્રની ચુર્ણિમાં પણ કહેવું છે કે તે ગળીને અવયવ રાત્રિએ જમવામાં આવે તે જરૂર પેટમાં ગરોળી જેવા જીવા ઉપજે અને સાદિ લાળ પડેલ હોય તો મોત નીપજાવે છે. ઉંદર વગેરેને લીંડી કે મૂત્રથી મહા વ્યાધિ થાય છે, તેમજ વ્યંતર પણ છળે છે. તેજ નિશીથ સૂત્રની ભાષ્યમાં લેખ છે કે, જે રાત્રે ફાસુ ચીન ( તૈયાર લાડુ પેંડા ખજુર કક્ષાદિ ) ખાય તે પણ તેનાથી દી; ચંદ્રનું પ્રકાશ છતાં કુંથું તથા પંચવાણું ( તે તે ચીજને રંગે ) લી પુગી પ્રમુખની વિરાધના થાય માટે અનાવરણીય છે. મૂળ વતને વિરાધક થાય. સ્કંદ પુરાણમાં રાત્રે પાણીને લેહી જેવું તથા અનાજને માંસની કવળ જેવું કીધેલું છે. રૂદ્ર કપાળ મેચન સ્તોત્રમાં રાત્રે ન ખાય તેને તીર્થ યાત્રા ફળ કહેલું છે. તથા દાન, સ્નાન, શ્રાદ્ધ, પૂજા, આહુતિ અને ભોજ એટલા વાનાની રાત્રે મનાઈજ કરી છે. Jain Educationa international For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ ) જેવુ અને દિવસ છતાં પણ અંધારામાં સાંકડા વાસણમાં જમવુ' તે પણ તેવુંજ દોષિત છે. દિવસે બનાવેલું ભાજન રાત્રિએ ખાવું, રાત્રિએ બનાવેલુ રાત્રિએ ખાવુ, રાત્રિએ અનાવેલુ દિવસે ખાવુ' એ ત્રણે ભાંગા અશુદ્ધ છે. ફક્ત દિવસે ચત્ના પૂર્વક બનાવેલું ભાજન દિવસે ખાવું તેજ શુદ્ધ છે. મુમ્યતાએ સૂયાસ્ત પહેલાં તથા સૂર્યેાય પછીની એ ઘડી સુધી પણ આહાર વવા. તથા લગભગ વેળા એટલે સૂય છતાં પણ અત્યંત સૂ અસ્તામણુની નજીક આવી જાય, જેમ કે સૂર્ય કાંઇક જણાય અને કાંઈક નહિ એમ ભ્રમ પડતી વખતે પણ ભાજન અવશ્ય વવું. સપૂર્ણ સૂર્ય છતાં ચૈાવિહારના નિયમવાળા વિરતિવત ભાગ્યશાળીએ દેવઢ સૂર્ય અસ્ત થયા પહેલાં પાંચ દશ મિનિટે વાપરી લેવુ' જોઇએ; તિવિહાર, દુવિહારના પણ નિયમ લેનારે તે મુજબ ભેજન કરી લેવુ જોઇએ, અન્યથા સહુસા દોષ લાગી જવા સભવ છે. એક માસ પર્યંત દરરાજ ચાવિહાર કરનાર ભવ્યને પદ્મર ઉપવાસનું' ફળ શાસ્ત્રકારે કહ્યું છે ને અનુક્રમે તે મેાક્ષવધુને વરે આયુર્વેદમાં હૃદય અને નાભી કમળનું મીંચાઇ જવું રાત્રે હોય તેથી તેમાં કાઇ ( ચાર પ્રકારે ) આહાર ન કરવા એમ કહેલું છે. ચેગશાસ્ત્ર સાંઝે તથા સવારે એ બે ઘડી સૂર્ય છતાં પણ રાત્ર તરીકે ખાન પાન તજવાનું મહા પુન્ય થવું કહેલ છે. ૧ રાત્રે જમવા સાથે જો પાણી ભરેલી થાળી તેમાં જેટલા જંતુ પહેલા જીએ-જાણા તેટલાનું જાણી વર્જવું. Jain Educationa International For Personal and Private Use Only જોડે મૂકશા તા માંસાહાર કર્યું Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) એ નિઃસદેહ છે. વળી જેએ ચૈાવિહાર કરવાને અશક્ત હાર તેણે યથાશક્તિ તિવિહાર, દુવિહાર તે અવશ્ય કરવાજ જોઇએ રાત્રિએ પાણી રૂધિર સમાન અને લેાજન માંસ સમાન છે એ અન્યમતિના શાસ્ત્રમાં પણ કહ્યું છે. એક ઈટાલીયન કવિતાને અર્થ નીચે મુજબ થાય છેઃ— पांच वागे उठवुं, अने नव वागे जमवुं; पांच वागे वालु, अने नव बागे सुखं; एथी नेवुंने नव, वरस जीवाय छे. અર્થાત, રાત્રિèજન પરિહરવામાં ધાર્મિક સાથે શારીિ લાભ પણ ઘણું। સમાયેલા છે અને ઉભયલાકમાં તે સુખકારી માટે દશ દષ્ટાંતે દુભ એવા આ મનુષ્ય જન્મ તેમાં પણ રત્નચિ’તામણી રૂપી જૈનધમ પુણ્ય ઉચે પ્રાપ્ત થયા તે આ માનું કલ્યાણ કરવા પ્રમાદ ત્યજી રાત્રિલેાજનને દેશવટા દેવે કે જેથી ચેારાશી લાખ જીવયેાનિમાંથી મુક્ત થઇ અજરામ સુખ પામીએ. પુત્રાદિક ઉપર મમતાને લીધે રાત્રિભાજન કરા વવું તે પણ ઠીક નહિ. પણ જો રાત્રે આહાર માગેતે તે ૧ શ્રાદ્ધ વિધિમાં ઉત્સ` માર્ગે દિવસેજ દિવસ ચરિમ` ' પચ્ચ . . ખાણુ કરવું પણ અપવાદે તા રાત્રીએ પણ કરવાનું કહ્યું છે. યોગશાસ્ત્રાિ ક્રમાં દિવસ રિમ` ' શબ્દના અર્થ અહારાત્રીના શેષ-ખાકી રહેલા કા એમ અર્થ કરેલ છે. તેથી રાત્રે · દિવસ ચર્િમ' ન થાય, એમ એક નહિ પણ ચીવટ રાખી દિવસેજ કરવું ઉચિત છે. ચેાવિહાર તિવિહા અથવા દુવિહારનું પચ્ચખ્ખાણ કરવાના દરેક જૈને નાનપણથીજ અભ્યા પાડવા જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) ના ખરા હિત અર્થે રાત્રિ ભાજનના દોષ સમજાવી તેઓને પણ ધારવા; વળી જેઓ પાતેજ રાત્રિના આહાર, અથવા તે દૂધ ા, કાી, કાવા પ્રમુખ લેવાના ભાગી હોય, તેએ જ્યારે ઉત્તમ ામગ્રી પામે છતે સ્વવશે મનને દઢ કરી સકામનિર્જરા કરતા થી તા જે વખત તેના કપાક સમાન ફળેા જેવાં કે-નારમાં સીસાના ધગધગતા રસા પીવાનાં, તિર્યંચમાં ભુખ, તૃષા| વેદના તથા પરવશે ચાબુક પરોણા વગેરેના માર પડે તે હન કરવાનાં ઉદયમાં આવશે ત્યારે પશ્ચાત્તાપ થશે કે કે !! ઇતિ ખેદે એ પૂર્વે બહુ અનાચાર સેન્ચેા ! માટે હું ભયા ! હજુ ચેતા ને રાત્રિèાજનથી વિરમે કે જેથી શિવસમ્મુકે વેગે સપાદન થાય. ૧૫ બહુબીજ-જે ફ્લામાં બીજે બીજને અંતર હાય નહિ મર્થાત્ ખીજે બીજ અડેલાં હૈાય એવી રીતે જે લાદિકમાં બીજ ડેલાં હાય, જેમાં ગર્ભ ચા ને ખીજ ઘણાં હાય, જેના જુદા છુદા ખાનાં (સ્થાન ) ખીજ રહેવાનાં નથી તે બહુબીજ જાણુાં. કાઠીબડા, ટીખરૂ, કરમદાં (બીજ થયા અગાઉ અનંતકાય), ીંગણા, ખસખસ, રાજગરા, પ'પાટા, પટાલ પ્રમુખમાં જેટલાં પ્રીજ છે તેટલા તેમાં પર્યાપ્ત જીવ છે, તેથી ત્યાગ કરવા; જેથી માવામાં ઘેાડુ આવે છે અને જીવ હિંસા ઘણીજ થાય છે માટે હુબીજવાળી ચીજોના સર્વથા ત્યાગ કરવા શ્રેષ્ઠ છે. બહુબીજ ફૂલ ખાવાથી પિત્ત પ્રમુખ રોગનાં કારણ થાય છે તથા જિનમાણા વિરૂદ્ધ છે. દાડમ તથા ટીંડારાં અભક્ષ્ય નથી. ૧૬ સધાણા શબ્દે મેળ અથાણુ. તે અનેક વનસ્પતિઓનુ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ( રર ) કરે છે જેમકે આંબવેલી, પાલ, લીંબુ, કેરી, ગુદા, કેરડાં–ક મદાં, કાકી, ડાળાં, ગુવાર, લીલાં મરી, ચીભડાં મરચાં પ્રમુખ અથાણું ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય છે. એ સર્વ અથાણુ તુ અને ત્રસ જીવની ખાણ છે. કંદમૂળ (આદુ, હળદર, ગરમર ગાજર, કુંવાર અને મેથ ) કે જે અનંતકાય છે તે વસ્તુ તથા પંચુંબર, બહુબીજ અને બીલાં બીલી લીલે વાંસ જેવી પ્રથમથી અભક્ષ્યરૂપે ગણાતી ચીજોનું અથાણું પણ નજ કરાય. એ દિવસ તેમાં નિશ્ચય બે ઇંદ્રિય જીવ ઉપજે અને એઠે હાથે સ્પર્શ કરે તે પદ્રિય સમૂછિમ જીવે ઉપજે, લીલાં તીખાં (મરી) જે મલબારથી મીઠાનાં પાણીમાં આથીને અહિં આવે છે તે બળ અથાણું જ છે તેથી તે અવશ્ય વર્જવાં. તેને અહીં આવે વતાં ઘણા દિવસ લાગે તેથી તે બેળ અથાણું જ હોય છે. અન્ય દર્શનીના શાસ્ત્રમાં પણ બેળ અથાણું નરકદ્વાર તુલ્ય ગયું છે તે માટે તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ, જે ફળમાં ખટાશ છે તે અથવા તેવી વસ્તુમાં ભેળવેલું હોય તે અથાણું ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય પણ જે કેરી, લીબુ પ્રમુખની સાથે નહિં ભેળવેલું, જેમકે ગુવાર, ગુદા, ડાળાં, ચીભડાં, મરચાં પ્રમુખનું અથાણું કે જેમાં ખટાઈ નથી તે તે એક રાત્રી વીત્યે એટલે બીજે જ દિવસ અભય થાય. કેરી કે લીબુની સાથે આચ્યું હોય તે ત્રણ દિવસ ખાવામાં બાધક નથી. પણ જે તેમાં શેકેલી મેથી નાંખી હોય તે બીજે જ દિવસ વાશી થવાથી અભક્ષ્ય છે કારણ કે મેથી ધાન્ય છે તેથી મેથી કે આટે દાન Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) ળીયા નાંખેલ હાય તા તેજ દિવસ વપરાય. વળી જે અથાણામાં મેથી નાંખી ડાય તે કાચાં ગારસ સાથે ખવાય નહિ. કેરી, ગુદાં, ખારેક, મરચાં પ્રમુખનુ સુકવેલુ અથાણુ' મનાવે છે તે પશુ તડકા ખરાબર ન દેવાયા હાય અને લીલાશ રહેવાથી વાળ્યુ નળી શકતું હાય તે તેવું અથાણુ પણ ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય થાય. ત્રણ તડકા દેવા, તેવું કાંઇ નથી પણ જ્યાં સુધી મગડી જેવું સુકાય ત્યાં સુધી પાંચ સાત કેવધારે દિવસ પણ તડકા દેવા જોઇએ. તે મુખ સુકન્યા ખાદ રાઈ, ગાળ, ચડાવે અને તેલબુટ હોય તે તેવું અથાણું વણુ-ગધ-રસસ્પર્શ કરે નહિ ત્યાં સુધી ભક્ષ્ય સભવે છે; પણ તેલ આછું હાય તે વેળાસર બગડી અભક્ષ્ય થાય. હવે આ પ્રમાણે ઉપચોગ પૂર્વક કરેલાં અથાણાં માટે પછી પણ બહુ ઉપયોગ તથા કાળજી રાખવી જોઇએ. (૧) અથાણાની બરણીઓ મુખ ગરમ પાણીથી સાફ કરી લુહીને કારી કર્યા બાદ ભરવું જોઇએ. (૨) તે ખરણી ઉપર સખ્ત ઢાંકણું મૂકી કપડાથી મજ્બુત માંથવું; તેમાં હવાને પ્રવેશ ન થવા જોઇએ નહિતર ચામાસામાં હવા લાગવાથી લીલપુગ થવાથી અભક્ષ્ય થાય. (૩) અથાણુ” નેકર ચાકર કે ખાળખચ્ચાં પાસે કઢાવવું નહિ, પણ ઘરના ઉપયાગવત માણસે જાતે હાથ સ્વચ્છ કરીને કારા કર્યા બાદ ચમચાવતી અગર ખીજા કોઇ સાધનવડે કાઢવું પણ બનતાં સુધી હાથ ભેળી (નાંખી ) ને કાઢવું ૧ અથાણામાં તે ચીજ ઉપર ( ડુખતી રહે તેવું ) તેલ કે સરસીયું નાંખેલ હાય તે. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) નહિ; વળી પાણીવાળા હાથ કારા કર્યા પછીજ કાઢવું, નહિતર તેમાં પાણીનુ' ફક્ત એકજ ટીપુ પડવાથી જીવાત્પત્તિ થાય, માટે આ મામતે ખાસ ઉપયોગ રાખવા. ૪) અથાણાની ખરી ઉપર કીડી, મકાડા પ્રમુખ જીવ ન ચડે તેવા સ્થાનકે રાખવું. તથા ચેામાસામાં હવા ન લાગે તેવી જગ્ય એ રાખવું, કેટલાક અથાણાં મુરમા પ્રમુખ અધારામાં રાખે છે અને તેના રસ પ્રમુખ પડવાથી ને સાફ્ ન થવાથી તે જગ્યાએ ચીકાશવાળી ને ગઢી થવાથી ત્યાં મચ્છરાદિ જીવા થાય છે; અને અધારાને લીધે કાઢતાં કરતાં તે બિચારા જીવેા તે ખરણીઓમાં પડવાથી કાળવશ થાય છે, પછી પેટમાં પણ આવે; તે જ્યાં સારૂં અજવાળું પડી શકતું હોય ત્યાં તથા સારી જગ્યાએ રાખવું. (૫) સૂકવતી વેળાએ જેવું તેવું સૂકવ્યુ હાય તે તે અથાણાં ત્રણ દિવસથી વધારે ઉપચાગમાં ન લેવાય માટે ઉપર કહ્યા મુજબ સૂકવવુ... જોઈએ; તથા અથાણાં કરતી વખતે પાછીના કિચિત્ સ્પર્શ માત્ર પણ થવા ન ોઇએ. (૬) વળી આ અથાણાએ વરસ કે તેથી વધારે મુદત પણ રાખી મૂકાય છે પણ તેમ ન કરતાં જેમ બને તેમ થાડા વખતમાં જ વાપરી નાંખવા જોઈએ. ઉપર લખેલ સૂચના અનુસાર અથાણું કરી વપરાતું હોય તાપણ દોષ લાગે કે નહિ તે પણ કેવનીગમ્ય. પણ આજ આપણે પ્રથમ તે રસઇ દ્રિયના લાલચુ તે મુજબ સૂકવીએજ નહિ કારણ પછી તેમાંથી સ્વાદની લહેજત મળવી મુશ્કેલ અને ઉપરની સૂચના મુજઅકરવા-વાવાળા ભાગ્યે કાઈ વિરલા Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) હેય. ઉપરના તુચ્છ અથાણુઓને ખરેખર જિહાઈદ્રિયને જય કરનારા રત્નશિરોમણિ વીરપુત્રાજ ત્યાગ કરે છે અને તે જ ખરેખર પ્રશંસનીય છે, કારણ આ જીવે અનંતીવાર દરેક ચીજો આઈને વમન કર્યું તે પણ તૃણ જતી નથી તે આશ્ચર્યજ છે! અણહારી થયા શિવાય કઈ ક્ષે ગયા નથી, જતા નથી ને જશે પણ નહિ; તે ક્રમે ક્રમે આવી તુચછ અભક્ષ્ય વસ્તુ પરથી મમત્વ ભાવ ઉઠાડ કે જેથી સદાને માટે અણુહારી પદ પ્રાપ્ત થાય. ૧૭. ઘેલવડાં શબ્દ દ્વિદલજે વિદલ-કઠળ નિઃસ્નેહ છતાં દાળ થઈ શકે એવા હેય, બે સરખી ફાડ થાય, જેમાં ચીકણાશ ન હોય અને ઘાણીમાં પીલવાથી તેલ ન નીકળે તે તથા તેને સુકાં કે લીલાં પત્ર અને તે સિવાય પણ જે તેલ વિનાના હેય અને જેની બે દાલ થતી હોય પણ તે વૃક્ષનું ફલ ન હોય જેમકે સાંગરી (વૃક્ષનું ફલ છે તેથી દ્વિદલ નહિ) પ્રમુખ વૃક્ષ ફલ શિવાય સર્વે દ્વિદલ જાણવા; જેમકે ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચેળા, કળથી, મટર (વટાણા), લાંગ, ગુવાર, મેથી અને મસુર પ્રમુખ કઠોલ તથા તેના લીલવા, તેની દાળ, લેટ તથા મેથી ભાજી વિગેરે દ્વિદલ છે. તેની સાથે કાચાં ગોરસ (દૂધ-દહિ કે છાશ) ને સવેગ થતાંજ તત્કાળ બેઇદ્રિય જીવ ઉપજે. છાશ, દૂધ, દહિ ખુબ ગરમ કરી અથવા ગરમ કર્યા પછી ઠંડા પાડીને વિદલ સાથે મેલવે તે દેષ નથી. મેથી, ગુવાર, કઠલ માત્રનાં પાંદડાની ભાજી, વાલોળ, તુવેર, ચાળાફળી, મગની ફળી, ગુવારની ફળી, વટાણાની ફળી, લીલા ચણા, * તેલ નીકળી શકે નહિ તે. Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ (૨૬) પાંદડી વગેરેનું શાક, સુકવણ, સંભારે, અથાણું કે દાળ, બુંદી, કળી (સેવા), ગાંઠીઆ પ્રમુખ તળેલું જે કાંઇ હોય તેની સાથે તથા મગ, અડદ ચોળા પ્રમુખ કઠોળના પાપડ, વડ પ્રમુખની ચી સાથે તથા મેથી નાંખેલ અથાણું સાથે કાચાં ગોરસ (દૂધ-દહિ-છાશ) ને સંગ ન થવું જોઈએ. ઘોલવડાં (દહીંવડાં) તે દ્વિદલ છે પણ તે ઘેલવડાં જે ઉકાળેલા ગેરસમાં કર્યો હોય તે તેજ દિવસ ભય, કાચા ગેરસના અભક્ષ્ય. છે. રાઈ તથા સરસવ દ્વિદલ નથી કારણ તેમાં તેલ છે. શિખડની સાથે પણ દ્વિદલને સ્પર્શ ન કરવો. સ્પર્શ દેષ ટાળવા દ્રાક્ષ, કેળા, ખારેક વગેરેનું રાઇતું પણ ગેરસ ઉનું કર્યા પછીજ બનાવવું જોઈએ. ઘઉં, બાજરાના, જેટલી રોટલા સાથે કાચું ગેરસ ખાવું હોય તે દ્વિદલવાળું વાસણ, હાથ તથા મુખ વગેરેની શુદ્ધિ કર્યા પછી વાપરવું અથવા જે પ્રથમ કાચું ગેરસ ખાધું હોય તે તે વાસણ, હાથ, મુખ વગેરેની બરોબર શુદ્ધિ કર્યા પછી વિદલ વાપરવું. અર્થાત કોઈ પણ રીતે કિંચિત પણ વિદલ ને કાચાં ગેરસને અન્ય સંયોગ ન થવું જોઈએ. કઢી, રાઈતું, દહિંવડી, ઢોકલી, શાક, દાળ (જેમાં ગોરસ નાંખવું હોય તે) વિગેરે કરતાં પહેલાં છાશ કે દહિ હવા ઉડાવવા જેવાં ગરમ કેટલાક કરે છે પણ તેમ કરવા કરતાં છાશ હિમાં મીઠું (નિમક) અથવા બાજરાને લેટ નાંખી સારી રીતે ગરમ થતાં સુધી હલાવ્યા કરવાથી છાશ ફાટી જશે નહિ, માટે સારી રીતે ઉકાળવું જોઈએ; પરંતુ લગાર ગરમ થયું (સામાન્ય વરાળ નીકળે) તે ઉકાળેલું ગેરસ કહેવાય નહિ. શાસ્ત્રોમાં ઉકાળેલું ગેરસ એમ લખે છે. શ્રી જિનદત્તસૂરિ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) મહારાજ વિરચિત સદેહ દાલાવલીમાં આ પ્રમાણે ગાથા છે; “ ઉષ્કાલિય’મિ તકે વિઠ્ઠલખેવે વિ નસ્થિ તદાસા. ” ઇત્યાદિ પૂર્વોક્ત ગાથાના અર્થ વાચનાચાર્યે પ્રાધચંદ્ર વિરચિત વિધિરત્નકરડિકા નામા નાની ટીકામાં આવી રીતે કર્યેા છે. " उत्कालिते ऽग्निना Sत्युष्णीकृते तक्रे गोरसे उपलक्षणादध्यादौ च द्विदलं - मुद्रादिस्तस्य क्षेपो द्विदलक्षेपस्तस्मिन्नपि सति किं पुन: द्विदल भक्षणानंतरं प्रलेहादिपाने इत्यपेरर्थः नास्ति तदोषो द्विदलदोषो जीवविराधनारूपः । 11 ઇત્યાદિ—એ પાઠમાં પણ સાફ લખેલ છે કે “ અગ્નિવર્ડ અતિ ઉષ્ણુ ગારસ છાશ ઉપલક્ષણથી દહીં આદિ શબ્દે દુધમાં દ્વિદલ પડવાથી વિશ્વલના જે દ્વેષ છે તે લાગતા નથી.” માટે ઉપરના પાર્ક મુજબ તે અતિ ગરમ થાય તેા પછી વિઠ્ઠલના દોષ ન લાગે; આજકાલ ઘણા લાકો પેાતાની અક્કલમાં જેમ આવે તેમ વર્તે છે પણ તે અયુક્ત છે. તેથી પૂર્વેક્ત વિધી અનુસાર ઉકાળ્યા પછીજ ચણાના લોટ, મેથી પ્રમુખ દ્વિદલ મેળવાય તા દોષ ન લાગે, ખાટાં ઢાકળાંના જે આથા કરે છે તે પણ ઉપર મુજબ છાશ ગરમ કરવી જોઇએ. સ્વજનકુટુંબ, અન્ય દશ્છનીય નાત જમણવાર વિગેરે ઠેકાણે જમવા જતાં વિદલ માટે તીવ્ર ઉપયોગ રાખવા જોઇએ. નહિતર સહુસા દોષ લાગી જાય; વળી કઢી રાયતું પ્રમુખ બનાવેલ હાય તે ગેરસ ગરમ કર્યા પછી વિઠ્ઠલ નાંખ્યુ હશે કે કેમ તેવી શકાને પ્રથમથીજ પૂછી દૂર કરી લક્ષ્યાભક્ષ્યના વિચાર કરીને ઉપયોગ કરવા. કદાચ ગારસ ગરમ ન કર્યું હોય તેથી વિરતિ તે તે સ્વઘેર પણ અવશ્ય ઉપયાગ કર્યા પછી ખાવુ ઉચિત છે, વળી Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) હાલ ગોરસ ઘણેખરે ઠેકાણે બરોબર ઉકાળવાની પ્રવૃત્તિ જેવામાં આવતી નથી તેથી વિરતિવતે તે ચેકસ ખાત્રી વગર બહેતર છે કે તેવી વસ્તુ વાપરવી નહિ કે તેવા ઠેકાણે જમવા જવું પણ નહિ. આશા છે કે વિરતિવતે તથા અન્ય શ્રાવક શ્રાવિકાઓ હવેથી ગેરસ પૂર્વોક્ત રીતે ગરમ કરવા કરાવવાની ખાસ સંભાળ રાખી તે મુજબ વર્તવા ઉદ્યમ કરશે! દ્વિદલ સાથે કાચું ગેરસ મળવાથી બેઇદ્રિય જીવ તરતજ ઉ. ૫ન્ન થાય છે તે આગમગમ્ય છે તેનું વિવેચન આગળ “માખણ” ના સંબંધમાં થઈ ગયું છે માટે શંકા કરવી નહી; અને આ અભક્ષ્ય તજવા અવશ્ય ખપ કરે પણ “બીજાને ત્યાં જમવા જતાં વિદલની જયણા અને સ્વઘેર ઉપગ રાખું” એ નિયમે કાયર પુરૂષે માટે છે. અભક્ષ્ય વસ્તુઓ કઈ પણ ઠેકાણે જમવા જતાં ખાવાને કદિ આગાર હોયજ નહિ. “આ તે લડુ બી ખાના ને મુક્તિ બી જાન ” તેની જેવું થયું. પણ બંધુઓ અને બહેને! એમ મુક્તિ કદિ હાથ આવવાની નથી. એ તે જ્યારે આત્મ વીર્ય ફેરવશું ત્યારેજ મુક્તિ મળવાની; પણ ભાઈબાપાને સંબંધ પુગલ સાથે રાખશું ત્યાં સુધી તે ચતુર્ગતિના ચિટામાંથી નીકળવું તદ્દન અશક્ય છે; તે પુગલને તે સડન, પડન, વિધ્વંસ થવાને સ્વભાવજ છે તેથી પુગલ પરથી મમત્વ ભાવ ઉઠા હે વિરપુત્રો! હવે તે મેહરૂપી નિસે ઉતારે, પ્રમાદ દુર કરી જાગ્રત થાઓ અને આ મનુષ્ય જન્મનું સાર્થક કરે! આજ કરશું કાલ કરશું એમ વિચાર કરતાં કરતાં યમરાજના સપાટામાં ઓચિન્તા જેમ “આઈ અચાનક કાલ તે પચી, ગહેશે જયું નાહર બકરીરી” ની માફક ફસાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ (૨૯) જશુ માટે પાછળથી પસ્તાવું ન પડે તે માટે સતત પ્રયાસ કરવા ઉજમાલ થાઓ ! આ હજુ હમણુંજ પ્રભુજી કહી ગયા છે “ક્ષણ લાખેણે જાય” તે કેમ ભૂલી જાઓ છો ! તે વાક્ય અહનિશ યાદ કરી આ ક્ષણિક અને પરિણામે દુઃખરૂપી સુખ ઉપરથી રાગ ઉઠાવી દ્વિદલને સર્વથા ત્યાગ કરે તેજ જિનેશ્વર મહારાજની આણ યથાર્થ પાળી કહેવાય. તેવા જગતવંશ જિનેશ્વર મહારાજના વચનને અખંડિતપણે આદર કયારે આપણે કરશું અને અવિચલ સુખ પામશું? ૧૮. ગણુ–સવ જાતિના રીંગણ અભક્ષ્ય છે કારણ કે એક તે તેમાં બહુ બીજ છે તથા તેની ટેપીમાં સૂક્ષ્મ વસ જો હોય છે. વળી તે ખાવાથી કામસંજ્ઞા ( દુશળતા) અને નિદ્રાને વધારે છે. વળી તે અતિ વિકારી તથા નિર્વસ પરિણામ ઉપજાવવાવાળા છે. પિત્તાદિક રોગ પણ થાય છે, તેથી તેની સર્વ જાતિ અભક્ષ્ય છે. રીંગણની સુકવણી કરીને પણ ખાવાનો નિષેધ છે; તેથી તેને તે શીઘ્રતાથી જલાંજલી જ દેવી. કેટલાક રોગના કારણે આ અને આવી અભક્ષ્ય વસ્તુને આગાર રાખે છે પણ બંધુઓ જે કર્મરૂપી રોગનું ઉમૂલન કરવા માટે ત્રિકાલજ્ઞાનીઓએ આ અભક્ષ્ય વસ્તુને ત્યાગ કર કહ્યો છે; ૧ પુરાણાદિ અન્ય શાસ્ત્ર પણ રીંગણને નિષેધ કરે છે. ચતુ घृताककालिंगमूलकानां च भक्षक: अंतकाळे स मूढात्मा न स्मरिष्यति मां !િ વળી કહ્યું છે કે રીંગણાના શાકનો ધુમાડો લાગતાં આકાશે ચાલતું વિમાન અટકે છે. જે પુરાણુઓ ઉક્ત શાસ્ત્રને માન આપતા હોય તે તેમાં સ્પષ્ટ રીતે નિષેધેલી વસ્તુ પિતેજ વઈદઈ તા ઉપર દાખલે સજડ બેસાડવો જોઈયે. Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) અત્યારે આપણે તેને અનાદર કરી કર્મરૂપી રેગ વૃદ્ધિ થવા માટે રીંગણું પ્રમુખ વાપરી ભવભ્રમણ વિશેષે વહોરી લઈએ છીએ. અફસોસ છે કે આપણું રેગનું તેથી નિવારણ થવાને બદલે ખરેખર તેને પુષ્ટિ મળે છે. ભવ્ય ! જ્ઞાનચક્ષુથી જરા વિલોકન કરો ! હવે આટલેથી વિરમે ! જેથી આપણે કર્મરૂપી રેગનું વિદારણ કરી અમરપદવી વેગે લઈએ. ૧૯. અજાણ્ય ફળ-જેનું નામ કેઈ ન જાણતું હેય તથા કેઈએ ન ખાધાં હોય તેવાં ફળ કે ફુલ અભક્ષ્ય છે કારણ કે તેના ગુણદોષની ખબર નથી. કદાચ વિષફળ હોય તે આત્મઘાત થાય, તે માટે તેને ત્યાગ કરે. વંકચૂલ રાજકુમારને હિતસ્વી મહાન્ ઉપગારી ગુરૂમહારાજે અજાણ્યા ફળને નિયમ કરાવ્યું હતું, જે તેણે અતિ સુધા લાગવા છતાં પણ દઢપણે પાળવાથી તેના પ્રાણું બચ્યા અને તેની સાથેના બીજા ચેરે અજાણ્યાં ફળ ખાવાથી કાળને વશ થયા. ભે! ભરી આવા પરમકૃપાછુ કેવળ નિઃસ્વાથ તીર્થંકર મહારાજ તથા ગુરૂમહારાજને શીધ્ર અનંતા દુઃખમાંથી મુક્ત કરવાને ઉપદેશ પૂર્વ પુન્ય ઉદયે જે પામ્યા છીએ તે ફરી મળ દુર્લભ છે. પુન્યરૂપી મૂડીનું વ્યાજ ખવાઈ ગયું અને હવે તે મૂડી પણ ખાવા મંડ્યા અને જે તે સઘળું ખાઈ જશું તે પરભવે સુખ-સંપદા ક્યાંથી પામશું? માટેજ શાંત અને ગંભીરતાદિક અનતગુણના ધારક પ્રભુજીની આ ઉમદી શીખામણ માને અને તદ્દત આચરણ કરવા વિશ્વાસ ફેર ! જેથી સ્વયમેવ મેક્ષમાળા કંઠને વિષે આરોપત થાય. ૨૦, તુફળ–જે અસાર પદાર્થ હોય, તૃપ્તિકારક હોય Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) • .. ส છે ગા નહિ, ઘણા આરભે પણ તૃપ્તિ થાય નહિ, ખાવુ' થાડુ' ને ફ્રેંકી દેવુ... ઘણું, જેમકે ચણીબાર, પીલુ, પીચુ, શુદી, માર' પ્રમુખ તે તુચ્છલ છે તથા અત્ય’ત કુમળી મગ, ચાળા, ગુવાર, વાલ, સમી પ્રમુખની શીંગ તથા બીજી જે ફળની જાતિઓ કે મૂળીની જાતિ અતિ કામળ હોય તે સર્વે તુચ્છ ઔષધિ જાણવી, અને ચણાના પુલ, કેરીના મહેાર કે જા ટલી અંધાણી ન હાય, મેટરના ઠળીયામાંથી ગર્ભ કાઢીને ખાવા તે વગેરેમાં પ્રસંગ દૂષણ પણું લાગી જાય કેમકે વનસ્પતિ અતિ કોમળ અવસ્થામાં અનતકાય પણ હાય છે તેથી અન તકાયના વ્રત ભંગ થઈ જાય. એવી વસ્તુઓ અહુ ખાઇએ તે પણ તૃપ્તિ ન થાય અને ખાવામાં ઘેાડી આવે તથા ખાધા પછી તેની ગોટલી ( ઠળીયા ) બહાર નાંખીયે એટલે તેમાં મુખની લાળ અડવાથી અસખ્ય ( લાળીયા ) સમૂચ્છિમ જીવ ઉત્પન્ન થાય તથા જે પુરૂષ બહુ તુચ્છ ફળ ખાય તેને તત્કાળ રાગ પણ થઇ જાય છે તેથી તુચ્છ ફળ સર્વથા વજ્ર વાં. હું બધુએ ! જ્યારે આ તુચ્છ અભક્ષ્ય વસ્તુ ઉપરથી આપણે તુચ્છ મમત્વ ભાવ ઉઠશે ત્યારેજ શાશ્વતાં અનંત સુખની લ્હેરીઆમાં મગ્ન થવાના સમય શીઘ્ર પ્રાપ્ત થશે. ૨૧ ચલિત રસ-કાછું સયુ' અન્ન, વાશી રોટલે, રોટલી ભાત, દાળ, શાક, ખીચડી, શીરા, લાપશી, ભજીયાં, થેપલાં, પુડલા, વડાં, નરમ પુરી, ઢાકળાં વિગેરે અનેક રસાઈ કે જે એક રાત્રિ વ્યતીત થયે વાશી થાય એટલે સૂર્ય અસ્ત પછીજ ૧ કાશીના આમલમેરમાં પણ ત્રસજીને થાય છે. ૨ પેચ. ૩ ફટ ગુંદા, જાખુ પણ તુચ્છ કુલ ગણાય છે. ૪ આંબાના મેર. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) તે તે ચીજના સ્વાદ ગધ રગ સ્પર્શે બદલાઈ જતાં “ચલિ રસ ” થવાથી અભક્ષ્ય છે. મિઠાઈ વર્ષાકાળમાં સારી ઉત્ત પ્રકારની અનાવી હોય તે ઉત્કૃષ્ટ પ`દર દિવસ, ઉન્હાળામ વીશ દિવસ, શિયાળામાં એક માસ સુધી ભક્ષ્ય છે અને અના વવામાં કચાશ રહેવાથી જો તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ક તા કાળ પરિમાણુ પહેલાં પણ એટલે આજની બનાવેલી મિ ઢાંઈ ભાજેજ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરવાથી અભક્ષ્ય છે શાસ્ત્રમાં એટલે કાળ કહ્યા છે તે વિત્યા પછી તે ચીજને ચલિત રસ થાય છે ત્યારે અસખ્ય એઈંદ્રિય જીવ તેમાં ઉપજે છે તેથી શ્રાવકે રાત્રે તલમાત્ર પણ અન્ન કે એઠવાડ રાખવા નહિ. જે વિવેકી ાતે ભાણામાં પીરસેલુ કાંઇ એંઠું ન છાંડે તથા થાળી વાટકો ધાઇને પીએ છે તેઓને નિમિત્તે સમુદ્રિ મ પંચેન્દ્રિય મનુષ્ય અસખ્ય ઉપજતા અટકે છે; તેથી આંબિલ તપના જેવા લાભ મળે છે માટે જમણવાર કરીને ઠામ કે એઠવાડ રાતવાશી નજ રાખવા. દિવસે એઠું પણ એ ઘડી પહેલાં પરઢવી દેવું અને જો જનાવરના ઉપયેાગમાં આવી જાય તે તે વધારે સારૂં. લાપશી, શીરે પ્રમુખ સૂર્ય અસ્ત પહેલાં જે સારી રીતે ઘીમાં દાણે દાણા છુટા થાય તેવું શેકી નાંખ્યુ હોય અથવા રા ટલી રોટલા ખાખરા ખ'ગડી જેવા આકરા શેકી નાંખ્યા હાય તે તે વાશી ન થાય. રાત્રે રાંધેલું પણ ખાવું યુક્ત નથી. સવારે સૂર્યના કિરણ ફૂટત્યા પછી કે જ્યાંથી જીવન યત્ના પાળી શકાય ત્યાંથી ચુલાના આરભ રાખી ને સાંજે સૂર્ય અસ્ત થયે એલવી નાંખવા જોઇએ તેજ શ્રાવકના દયાળુ આચાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ચલિતરસ આશ્રયી સૂચનાઓ. ૧. આટ–ચાળ્યા વગરને લોટ દન્યા ( પીસ્યા) પછી કેટલાક દિવસ મિશ્ર ( કાંઈક સચિત્ત ને કાંઈક અચિત્ત ) રહે છે પછી અચિત્ત થાય છે. શ્રાવણ, ભાદ્રવામાં આ દળ્યા પછી વગર ચાળેલા પાંચ દિવસ મિશ્ર રહે; આસે, કાતિકમાં ચાર દિવસ માગશર, પિસમાં ત્રણ દિવસ માડ, ફાગણમાં પાંચ પહેર; ચૈત્ર વશાખમાં ચાર પહેર; અને જેઠ, અષાડમાં ત્રણ પહેર મિશ્ર રહે, પછી અચિત્ત થાય. અને જે દિવસે જે હોય તે જ દિવસે ચાન્ય હોય તે બધી ઋતુમાં તેજ દિવસે અચિત્ત છે, અને એ ઘડી પછી કારણ પડ મુનિ મહારાજ પણ વહેરી શકે. સિદ્ધાંતમાં આટાને કાળ જેવામાં આવતું નથી પણ અચિત્ત થયેલા લોટમાં પણ ખોરાશ થયેથી અથવા વર્ણ, ગંધ, રસ પલટાય એટલે અભય છે; તથા જીવની ઉત્પત્તિ જોવામાં આવે તે તે લોટ ચાળીને ન ખવાય અર્થત તે અભક્ષ્ય થયોજ માન. માસાની ઋતુમાં આટે દરરોજ બે વખત, તથા શિયાળા ઉન્હાળામાં એક વખત ચાળ, કારણ ન ચાળવાથી તેમાં જાળાં બાઝી જાય છે અને તે તુરત બગડે અભક્ષ્ય થાય; તથા દરેક વખત વાપરતાં પહેલાં અવશ્ય ચાળ; જેથી જીવની યત્ના સચવાય. બાજરાનો લેટ ઘઉચણાના લેટ કરતાં બહુ વહેલે રે થઈ જાય તેથી ઉપગ રાખ. બને ત્યાં સુધી કારણ વગર સામટે હળવે દળાવ જ નહિ; આટે તૈયાર બજારમાંથી લે નહિ કારણ કે વેપારીને ત્યાં ઘણા દિવસો જુને માલ હોય, ૧ જુઓ યાંત્રિક પાસુદી, ર. Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ _ (૩૪) સડેલ તથા હલકે દાણે બરોબર જોયા તપાસ્યા વગરને પણ દળવા બાપે, તેને તો વ્યાપાર કરે છે એટલે પ્રાય: વેઠળ કરે; જેથી સ્વઘેર સારે માલ મંગાવી, જેઈ તપાસી જયણ ૫ ર્વિક દળ કે દળાવ બને સારા આંક વતી ચાળીને વાપરે. ઘઉ પ્રમુખમાં કેટલીક વખત બહુ ઝીણું સાર હેય છે તે તેમાં ધનેડા પ્રમુખ જીવની ઉત્પત્તિ થાય છે, તે જ બહુ ઝીણ હેવાથી એકાએક નીકળી શકતા નથી પણ જ્યારે મેટા થાય છે ત્યારે તે દાણામાંથી નીકળી શકે છે તેથી તેવા દાણાએ વિણને ઉપગ પૂર્વક સારી ૨જગ્યાએ મૂકી દેવા; પણ કેટલા તેને સહેજ છિદ્રો સમજી જેમને તેમ દળવા પણ આપી દીસે છે તે ખેદજનક છે. તુછ સ્વાર્થની ખાતર તેવી વર્તણુક અથવા પ્રમાદ મહા અનર્થકારી થાય છે, આતે કેઈ કેઈ દાણા તેવા હોય છે પણ કેટલીક વખત સામટે દાણે ભરે છે તે છતા ફેરફાર આદિ કારણથી તદ્દન સી જાય છે તે તેવા દાણા ગયા તેટલા પ્રમાણમાં હોય તો પણ કિંચિત ન વાપરવા. મુખ્યતા તે જેમ જોઈએ તેમ મણ બે મણ કે પાંચ મણ પરીક્ષા કરી સારો માલ લે યુક્ત છે; પણ કદાચ તેમ ન બને તે તેને ઉપગ પૂર્વક રાખમાં ભારવા, પારો દે તથા અવાર નવાર જેવા તપાસવાને ઉપયોગ કરે જોઈએ; તેમાં પણ ચોમાસા માં ખાસ કરી દરેક વસ્તુઓમાં જોત્પત્તિ થવાને સંભા હેવાથી અતિ સંભાળ રાખવી; આ વગેરે કાર્યોમાં સ્ત્રીઓએ વિ. વેક તથા ચતુરાઈ પર્વક પિતાની ફરજ સમજી ઉપગ કરવા ૧ જીવની સારી રીતે રક્ષા થઈ શકે તેવાં સાધન. ૨ જ્યાં પાંજરા પિળ ન હોય ત્યાં પણ છવાતની રક્ષા માટે એરડા અવશ્ય જોઇએ વાર પળ ન Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) * ઢે છે. વળી જો ખની શકે તેા દળવા પણ ન આપે. કારણ તેને તા મજુરી કરવી હોય તેથી ઘ'ટી પ્રમુખ પુજે કે નહિ, 'ટી ઉપર ચંદરવા પણ હોય કે નહિ ( પ્રાયઃ કરી તેઓ ધ ના અજાણ હોવાથી તેવા શુદ્ધ ઉપયેગ ક્યાંથી રાખે!) થા તિથીને દિવસે પણ દળે અને ભેળ સભેળ-દગા પણ કરે; છુ આ પચમ કાળમાં મોટા શહેરમાં ગરીબ સ્થિતીના માસ દળાવીને વાપરે ત્યારે શ્રીમંત પુરૂષોની તેા શી વાત! શુ ધર્મ તેા શ્રીમંત કે ગરીમ બન્નેને માટે એક સરખા છે.. ાસ્ત્રમાં ઘટી ઉપર ચારવા ન હોવાથી કેવા કેવા દોષ કહ્યા તે વગેરેતુ' અત્રે વિવેચન ન કરતાં ટુંકમાં એટલુંજ કહેવું સ છે કે આપણે જીવદયાના હેતુ માટે જયાપૂર્વક જેમ પ્રજથી ફક્ત પચીશ કે પચાસ વર્ષ પહેલાં શ્રીમતાના ઘરવા આ જાતેજ ઢળવું, પાણી ભરવું વગેરે કાર્યો કરતા હતા તેમ શું તે તેમાં લઘુતા નથી, પણ આ બાબત સુજ્ઞ બહેને લાણી હોય તે ઘણે દરજ્જે સારા ઉપયેગ રાખી અનેક જીવાને વિતદાન આપ્યાનું ફળ મેળવે તથા અનુક્રમે સુખ સપા મે; તેથી જયાપૂર્વક જાતે કરવું તેજ ઉત્તમ છે. ૨. જલેબી-જલેબીનેા આથા કરવાની જે રીત છે તેજ વા ઉત્પત્તિની હેતુ છે. કોઈ ઠેકાણે દિવસના આથા વગેરે બવી તેજ દિવસ જલેબી બનાવી ઉપયેગ કરે છે અને તેમાં ષ લાગતા નથી એમ કહે છે પણ આ બાબત વિશેષ નિર્ણકરતાં જણાયું છે જે કિચિત્ પણ જુના ધાળનુ જામણુ દીધા નવાય નવા ઘાળ કદ ઉપસતા નથી અને ઉપસ્યા વિના જખી પુલે નહિ માટે જે માર્થા હોય તે ઉપસે છે અને ધેાળ Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ( 33 ) ઉપસતા નથી. માટે જલેબી કાઇ પણ રીતે શાય છે કેમકે તેમાં અસખ્ય એઇંદ્રિય જીવ તેના સર્વથા ત્યાગ કરવા; જલેબી દિવસની સાંભળ્યુ* છે છતાં તત્વ કેવલીગમ્ય; પણ છે તે તે રાત્રેજ આથા કરે છે તેથી તે અભક્ષ્યજ છે. અનાચરણીય ઉપજે છે તે બનતી નથી એ બજારમાં જે થ ૩. હલવા—લીલે, સુકા, બદામી વિગેરે જાતના હલ અભક્ષ્ય છે; કારણુ કે ઘઉંના લોટને એ ત્રણ દિવસ સડાવીને માંથી સત્ય કાઢીને પછી બનાવે છે તેથી તેમાં અસખ્ય ઉત્પન્ન થાય માટે તેના સર્વથા ત્યાગ કરવા યુક્ત છે. દૂધી હલવા ફક્ત તે દિવસના કરેલા ભક્ષ્ય છે બીજે દિવસ અભક્ષ થાય છે, જલેબી, હલવા કે જે ઘણાં આરભથી નિષ્પન્ન થ છે તેના અવશ્ય ત્યાગ કરવા જોઇએ. મુંબઇમાં હલવા મહુ સિદ્ધ હાવાથી આ ત્યાંથી સ્વવતન જાય છે ત્યારે હુ જે ખાસ કરી લઇ જાય છે. પણ મધુએ ! અનેક એઇંદ્રિયાક્રિક વાની હિંસાવાળા પદાર્થ ખાવા કે ખવરાવવામાં આ આપણા આત્માને તેનાં કટુક ફળ ચાખવાં પડશે, તે વખતે માતા, પિત મધુઆ, વ્હેના, સ્વજન કુટુ′ખી કે મિત્ર અથવા તે શ્રી કે પણ તે મહા દુઃખમાંથી મુક્ત કરાવવા નહિ આવે, કે થ વેદનામાંથી ઘેાડી પાતે અંગીકાર કરે, અર્થાત સર્વે કર્મના ભે ક્યા આપણેાજ આત્મા થશે માટે તેવા અભક્ષ્ય પદાર્થ મુદ્દ વાપરવા નહિ તેમ નાતમાં કે કુટુ'ખી અથવા અન્યદર્શનીને ત્ય જમવા જતાં પણ તે અભક્ષ્ય વસ્તુઓને વિષસમાન સમ સ્પર્શ પણ ન કરવા. ખાંડ વગેરેના રમકડાંની જનાવરરૂપે કરેલ ચીજો અભક્ષ્ય છે. જેમ યશેાધરે પૂર્વે માતાની દાક્ષિણ્યતાથ For Personal and Private Use Only Jain Educationa International Page #197 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭ ) મડદના કુકડા કલ્પી મારીને માંસરૂપે કલ્પી તેનું ભક્ષણ કર્યું તેથી પરાઉપર તિર્યંચના ભવામાં કેવા છેદન ભેદનાદિ થયાં, માટે તે વશ્ય વર્જવું. ધર્મી માતાપિતાએ આ બાબત અવશ્ય લક્ષ્યમાં ાખી પેાતાનાં બાળકાને તેની સમજ આપવી. જ ૪. અમ્રતી—અમ્રુતી કે જે કલકત્તા તરફ ખનાવે છે તેના દેખાવ લગભગ જલેબીના જેવાજ જાય છે પણ અમ્રુતી મનાવવામાં આથા કરવા પડતા નથી તેથી તે વસ્તુએ દિવસના ઉપયોગ પૂર્વક બનાવી હાય તા તે દિવસ વાપરવામાં આાધક જાતા નથી, ખીજે દિવસે તે અભક્ષ્ય થાય છે. માટે તેના નિણૅય કરીનેજ લેવી. ** ૫. માવા—દૂધના માવા જે દિવસે કર્યા હાય, તેજ દિવસ ભક્ષ્ય છે; રાત્રીએ અભક્ષ્ય થાય છે પણ જો તે માવાને ઘીમાં તળીને સાંતળી રાખ્યા હાય તેા રાત્રી રહી શકે. તેથી પેડા, મરી, જાંબુ, ઘારીપુરી, મેાહનથાળ વિગેરે મિઠાઇ કે જેમાં માવે। આવે છે તે માવાની મિઠાઈ તુરત મનાવવી જોઇએ અને ચાર પાંચ દિવસમાં તેની મિઠાઇ પ્રમુખ વાપરી નાંખવી જોઈએ; તે ઉપરાંત રાખવાથી ખાટે થઈ જવા તથા લીલ ફુલ પણ થઈ જવા સંભવ છે અને તે મુજબ કેટલાક વેપારીઓના માથા ઉપર લીલ પુગ થયેલી જોવામાં આવે છે, તેવા માાની મિઠાઈ અભક્ષ્ય છે. વળી માવા કાચા રહ્યા હાય એટલે તેની દર દૂધના પ્રવાહી ભાગ ભાગ રહ્યા હાય, તેવા માવાની મિઠાઇ તેજ દિવસે મનાવવી જોઇએ. અને મીઠા માવા જે ઢીલેા વેચાય છે તે વાશી થયે ન લેવા. કેટલાક દગાખાર માવાની સાથે બટેટાં, રતાળુ પ્રમુખ કદ ખાફી તેનું મિશ્રણ કરે છે માટે Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ (૩૮). તે ઉપગ રાખો. હે આવી મિઠાઈઓમાં પ્રથમ મર્થ અને પશ્ચાત કેટલી હિંસા થાય છે તથા કેવા દગા કરી તેને સહજ ખ્યાલ કરેજલેબી, હલ પ્રમુખ મિઠાઈ વગ શું આપણને બીજી ભણ્ય મિઠાઈ નથી મળતી કે આવી અભણ મિઠાઈને ઉપયોગ કરે? ધન્ય છે તેવા વીર રત્નને કે જે બહુ આરંભથી નિષ્પન્ન થતી એવી મિઠાઈને, રસ સ્વાદ વિમુખ થઈ સર્વથા ત્યાગ કરે છે. તે વાત યથાર્થ જ છે. એક રસ ઇન્દ્રિયના તુરછ સ્વાદ માટે અસંખ્ય જીની હા, થાય છતાં આપણે ભક્ષ્યાભર્યાની દરકાર રાખ્યા વિના આ આડા કાન કરી, અનાદિકાળની ટેવ મુજબ મુખ હલાવ્યાજ કરી છીએ; તે કેવું અફસોસજનક છે. અરે ! કયારે આપણા મુ બંધ રહેશે અને અણાહારી અનંત સુખમાં લય લીન થઈશું જે એક રસઇન્દ્રિય વશ ન થઈ તે બાકીની ચાર ઈન્દ્રએ ક વશ થવાની નથી તેથી પ્રબલ એવી રસ ઈન્દ્રિયને વશ ન થત તેને જય કરવા ઉજમાળ થવું. સુજ્ઞ બધુઓ ! જુઓ કે વી પ્રભુએ સાડાબાર વર્ષ મધ્યે ફક્ત ૩૪૯ દિવસ આહાર કર્યો બાકી સર્વથા તપ કર્યો. તેવા આત્મ શૂરાઓજ આત્માનું કલ્યાણ કરી સિદ્ધિમહેલ પામ્યા અને અત્યંત રસઈન્દ્રિયને વશ થા પુદ્ગલિક સુખમાં આનંદ માનતા એવા આપણે હજુ ચતુર્ગ માં ભ્રમણ કરીએ છીએ; તે પ્રત્યક્ષ જોઈએ છીએ, અનુભવી છીએ છતાં આ અનાદિની કુવાસના હે ચેતન ! કેમ મટાડતે નથી! હવે તે ચેત! ચેત ! જિનશાસન ફરી મળવું દુર્લભ છે તે આ દેહ વડે કાંઈક સાર્થક કર ! કર ! - દ. મુર –કેરીને મુરબ્બો શીત, ઉષ્ણ તથા વર્ષાઋતુમાં Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ( 32 ) જ્યાં સુધી વણુ, ગંધ, રસ, સ્પર્શ પલટાય નહિ ત્યાં સુધી ભક્ષ્ય અને પછી અભક્ષ્ય એમ સેનમશ્રા દકમાં છે પણ જેમ અચાણાને માટે જુક્તિથી રાખવાની તથા કેમ કાઢવું વગેરે સૂચનાઓ લખી છે તેમ મુરબ્બા માટે ઉપયાગ રાખવા. ચામા સામાં લીલ ફુગ થઇ ન જાય તેવી જગ્યાએ સભાળથી રાખવા. મુર્ખ્ખાની ચાસણી જે નરમ ડાય. તેા વેળાસર બગડી જાય. નરમ ચાસણીના મુરખ્ખામાં પંદર વીશ દિવસ પછી લીલ પુગ થઈ જાય છે માટે આવી ચીજો મનાવવા-રાખવામાં બહુ ઉપયાગ રાખવા. બીજોરાં, સફરજન, નારંગીના મુખ્ખાને લેખ નથી માટે ઉપયેાગ ધરીને વણુ ગધાર્દિકની તપાસ કરી લેવા થટીત છે. મુખ્મે અથાણુાં પ્રમુખ ઉઘાડું રહેવાથી બંગડી જવા સંભવ છે, અને મિઠાઈ, વસાણું ( સેવ ગાંઠીયા પ્રમુખ ) તદ્ન અધ રાખવાથી ખગડી જાય છે અને ચામાસામાં તે વા લાગવાથી પણ લીલપુગ થઈ જવાથી અભક્ષ્ય થાય છે માટે જે જે વસ્તુ જેમ ઉપયોગ પુક સારી રહી શકે તેમ કરવું; મહેતર છે કે જેમ અને તેમ રસ સ્વાદની ન્યુનતા કરી આવી વસ્તુઓને ત્યાગ થાય તે શ્રેષ્ઠ છે. અને જો કોઈ પણ રીતે ૧. ચાસણી ત્રણ તારી કરવાથી ઘટ રહેવાથી પછી આપ મૂકે એ ટલે ઢીલા ગેાળ જેવા મુરબ્બા થશે તે નહિ બગડે, પરંતુ જે આમળાંના તથા સફરજનના મુરબ્બા અથવા તેને રસા દવા સાથે લે છે તેમણે તે જીના હૈાય તે નહીં લેવા. શરબત—દાઢમ ( અનાર) ને!, ગુલામને અને બીજો જે થાય તે પ્રવાહી હાવાથી ભલે પેકબંધ છતાં ખેળ અથાણા જેવા ગણવા જો એ કેમકે તેની ચાસણી કાચી હેાવાથી તેમાં પાણી ઘણું છે. સીરક્રમનેક લીલેત્રીને બનેલે આવે છે તે, ભેળ અથાણું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ (yo) જીભલડીને ચાલે નહિ તે અતિ ઉપયોગથી વર્તવાની આવશ્ય. *તા છે; નહિતર અનેક જીવાના વિનાશના કારણિક થઇ દુર્ગતિમાં જઇ કરેલ કર્મ ભાગવવાં પડે, માટે કાંતા રસ ઇન્દ્રિયની જયજ કરવા, નહિતર પ્રમાદ વઈ જયણાપૂર્વક વર્તવું જેથ અલ્પ દોષ થાય. ૭. સેવ, વડી, પાપડ, ખેરા, ક્રૂફ, અડદની સેવ, સાબેવડાં કે ખીચીયાં પાપડ પ્રમુખ શિયાળા ઉન્હાળામાં સૂર્યઉડ્ડય થાય ત્યારે તેના લાટ ખાંધી મનાવવું અને સૂર્ય અસ્ત પહેલાં અરાબર સુકાઈ જવું જોઈએ નહિતર વાશી થાય. ચૈામાસામાં આવી ચીને મનાવવી, રાખવી કે ખાવી યુક્ત નથી. કારણ કે, તેમાં ત્રસ જીવ, લીલપુગની ઉત્પત્તિ થવા પામે છે. કદાચ ચેમાસામાં પાપડ ( જે અશા સુદ ૧ થી ૧૫ સુધીમાં ખનાવેલા હોય તે) ખાવા માટે રાખવા હોય તો તેને તડકે અવાર નવાર દેવા. અને વારવાર પુજવાની તથા હેરવવા ફેરવવાની મહ સભાળ રાખવી; પણ આજે પ્રમાદને વશ થઇ પ્રાયઃ તે ઉપયોગ કદિ રાખતા નથી કે રાખવાના નહિ માટેજ ચામાસામાં નજ ખાવા ઉત્તમ છે. કેટલાક શિયાળા, ઉન્હાળામાં ખના ૧. સેવ ( પરદેશી મેંદાની અભક્ષ્ય ), પાપડ, અડદની કળીને લેઢ સૂર્યોદય પછીજ બાંધવા; વડી, કરફર, ખોચીયાં (સાળેવડમાં) જે ચાખાને લાટ રાંધીને કરે છે તે પણ સૂર્યોદયેજ કરવું; ખેરા પણુ જે ચણાને લાટ મશાલા પાણીમાં આથીને પાડે છે તે પણ સૂર્યોદયે આથી બનાવવા જોઇએ અન્યથા તે અભક્ષ્ય છે. વિરતિવાળાએ ખાસ આવી ચીજોને ઉપયાગ કરતાં અગાઉ તે કયાં, કેવી રીતે, બનાવેલ છે તે ભક્ષ્યાભક્ષ્યના વિચાર કર્યા પછીજ વાપરવું યુક્ત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) વેલ સેવ પાપઢ પ્રમુખ ચામાસુ અને ખીજા ( આવતા ) શિયાળા પર્યંત રાખી ખાય છે તે કેવળ અયુક્ત છે. ખરી રીતે તે અશાક સુદ ૧૫ પહેલાંજ તેવી ચીને વાપરી નાંખવી અને કાર્તિક શુદ્ર ૧૫ પછીજ અનાવવી ચેાગ્ય છે. સેવ પાપડ પ્રમુખ જે મજારમાં તૈયાર મળે છે તે વાપરવું યુક્ત નથી; ઉપયાગ પૂર્વક ઘેરજ બની શકે તેજ વાપરવુ જોઇએ. પાપડ વડી ચેામાસામાં અભક્ષ્ય છે એમ શ્રાદ્ધવિધિમાં કહેલ છે. ૮. દૂધપાક, ખાસુદી, ખીર, શીખંડ, દૂધ, દૂધની મલાઈ પ્રમુખ ખીજે દિવસ વાશી થાય તેથી અભક્ષ્ય છે તથા શત્ર અનાવેલુ પણ અભક્ષ્ય છે. રસસ્વાદની લેાલુપતાને લીધે આવી ચીજો ખીજે દિવસ રાખીને આરાગવી તે શરમ ભરેલુ છે, રહી'ની મલાઈને કાળ દર્હિ મુજબ જાણવા. ૯. કેરી-આદ્રા નક્ષત્ર બેસે ત્યારથી પાકેલ કેરીના રસ ચલિત થાય તેથી કેરી અભક્ષ્ય છે; ગંધાઇ ગયેલી, સડેલી, ઉતરી ગયેલી કાયમ અભક્ષ્ય છે. કેરી ચુસીને ખાવી તે કરતાં રસ કાઢીને જ ખાવા યુક્ત છે. કારણ ચુસવાથી તેના ગોટલા ચાં નાંખીએ ત્યાં આપણી લાળ અડી હાય તેથી અસખ્ય સમૂઈમ લાળીયા જીવ ઉત્પન્ન થાય, વળી કેરીમાં ત્રસ જીવ (ઈયળા) કદાચ નીકળે છે તેથી રસ કાઢ્યા હોય તે દેખાવાથી રસની જીવાતે પેટમાં નહિ જતાં તેની રક્ષા થાય. કેરીના રસ ઉન્હાળાની સખ્ત ગરમીને લીધે સવારના કાઢલે સાંજ સુધી સ્ડી શકવા થાડા સભવ, તેથી જ્યારે ઉપચાગ કરવા હોય ત્યારે રસ કાઢવેા અને ચાર છ કે આઠ ઘડી રાખવા હાય તા કા પાણીના વાસણમાં રસનુ વાસણું રાખવું અને જ્યાં ગરમી બ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ (૪૨) લાગે તેવી જગ્યાએ રાખ: આદ્રા નક્ષત્રથી કેરીને અવશ્ય ત્યાગ કર ઘટે છે કેમકે ત્યાર બાદ આ ક્ષેત્રમાં તે કેરી પ્રત્યક્ષ કેહી જતી જણાય છે.” ૧૦: પાપડ–શેકેલે પાપડ બીજે દિવસે સીતાબી ફરી જવાથી વાશી થાય. તેલ કે ઘીમાં તળેલે બીજે દિવસ વાપરી શકાય. ( ૧૧. ચટણ–-કેથમીર, ફેદીનાની જે ચટણી કરે છે તેમાં -દાળીયા (શેકેલા ચણા) કે ગાંઠીયા પ્રમુખ નાંખીને બનાવેલી તેજ દિવસ ભક્ષ્ય, બીજે દિવસ વાશી થાય. ખટાઈ ( લીબુક કે પ્રમુખ) વાળી કેથમીર દીનાની પાણી વિનાની કે પણું અનાજ નાંખ્યું ન હોય તેવી ચટણી ત્રણ દિવસ સુધી લેવાય, ઘુંટતાં પાણી નાંખ્યું હોય તે બીજે દિવસ વાશી જરૂર થાય. ખટાઈ વિનાની ચટણી તડકે દઈ સુકવી, રાખી હોય તે બીજે દિવસ લેવામાં બાધક જણાતું નથી અન્યથા બાધક જાણું. ખરું જોતાં તાજે તાજી રજેરજની બનાવીને આવી ઉત્તમ છે; કદાચ એઠવાડ પડી જાય કે એઠા હાથને સ્પર્શ થઈ જાય તેથી પણ અભક્ષ્ય થાય. ૧૨. સંભારે–-લેટ કે મેથી નાંખીને બનાવેલ સંભારે બીજે દિવસ વાશી થાય. * . ૧૩. પકવાન-મિઠાઈ–મેળપાપડી કે પાકના લાડુ જે સર્વથી જળ રહિત થાય છે તે વર્ણ બંધ રસ સ્પર્શ કર્યો અને ભઠ્ય થાય એટલે તેને માટે પકવાનના જેટલેજ કાળ હોય તેમ કહી શકાય નહિ, વિશેષ કાળ પણ પહોંચે તેમ શાસ્ત્રમાં પણું કહેલ છે. જે ગોળની તથા ઘીની વિગઈને ત્યાગ કર્યો Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ (૪૩). હોય અને નીવિયાતાની જેને છૂટ હોય તેને તે દિવસની કરેલી ગોળપાપી લેવાય નહિ, બીજે દિવસ લેવાય. કેમકે તેના તેજ દિવસે તેમાં વિગઈપણું મટે નહિ. તેપણ ઉત્કૃષ્ટથી સુખવિના કાળ મુજબ લેવામાં ઠીક છે કારણ કે કેટલીક વખત રસઇદ્રિયમાં લુબ્ધ થઈ જવાથી તેના વર્ણગંધાદિક પલટાયા હોય ને ખબર ન પડે તે તે વાપરવાથી દેષ લાગે; માટે ગેળપાપડીને કાળ જે પકવાન કાળ કહેલ છે તે મુજબ લે તે વધારે સારું છે. મિઠાઈ સારી ઉત્તમ પ્રકારની બનાવેલી વર્ષીકાળમાં ઉત્કૃષ્ટ પંદર દિવસ, ઉન્ડાળામાં વિશ દિવસ, તથા શિયાળામાં એક માસ સુધી ભય છે, પછી અભક્ષ્ય છે. કંદેઈની દુકાનની મિઠાઈ પ્રાયઃ તેવી ઉત્તમ ન હોય તેને કાળ એ છે જાણ. અને જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કરે તે કાળમન પહેલાં પણ અભય થાય, કદઈની દુકાનની મિઠાઈ વાપરવામાં અનેક કોષ છે તેથી ઘેર બનાવી-કરાવીને ખાવી ઉત્તમ છે. કારણ કે કંઈ જે પાણી વાપરે તે ગળેલ હોય કે નહિ, બીજું તે પાણી પીને એઠે પ્યાલો તે વાસણમાં બોળે એટલે અસંખ્ય સંમૂછિમ જીવ થાય; વળી જુને માલ (સુખડી) વધેલ હોય તેને ભૂકે પ્રમુખ નવી મિઠાઈ સાથે પણ મેળવે, લેટ વગેરે જુને માલ વાપરે, ચાળ્યા વગર પણ વાપરે, શત્રે આરંભ કરીને બનાવે, પરદેશી મેંદો પ્રમુખ અભક્ષ્ય ચીજ વાપરે, ઘી હલકું ને હું પણ વાપરે, લાકડાં લે "પ્રમુખ પુજે કે નહિ, ચૂલા ઉપર ચંદર કયાંથી હાય એમ યત્ના વગર કરતા હોવાથી એકેદ્રિયથી માંડી ચારિ. દ્રિય અને અસંજ્ઞી-સંમઈિમ પદ્રિય સુધીના અનેક જીવોની Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ( ૪) હાનિ થવા પામે વિગેરે કારણોથી કંદોઈની દુકાનની મિર કે સેવ, ગાંઠીયા, બુંદી વસાણું પ્રમુખ પ્રાયઃ અભણ હોય. ચોમાસામાં તે કંઈની મિઠાઇને અવશ્ય ત્યાગ કરી વેજ જોઈએ. - “ મિઠાઈનું કાળમાન”—કાર્તિક સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય તેને કાળ ૧૫ દિવસને - પશુ, કારણ કે તે મિઠાઈ ચેમાસાના કાળમાં બનાવી છે ફાગણ સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય તેને કાળ (૨૦) વિશ દિવસને ગણવે, જો કે તે મિઠાઇ શિયાળાના કાળમાં બનાવી છે પણ ગ્રીષ્મ ઋતુમાં વાપરવી છે તેથી તેને ઉન્ડાળ પ્રમાણે કાળ ગણ અને અશાડ સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય તેને કાળ ૧૫ પંદર દિવસને ગણવે, કારણે તે મિઠાઈ વર્ષાઋતુમાં વાપરવી છે. તેવી રીતે ઓ છે કાળ સમજ પણ વિશેષ નહિ. તેમ વર્તવાથી દેષ લાગે નહિ, વ્રત બહુ શુદ્ધ રહે. કેટલીક મીઠાઈ તે બીજે જ દિવસ કે બે ચાર દિવસમાં પણ વર્ણ ગંધ રસાદિ ફરી જવાથી અભય થાય છે તેથી દરેક ચીજ સારી રીતે જઈ તપાસી સુધી ખાતરી કરીને વાપરવી ઉચિત છે. પરદેશી મેંદાની કે પરદેશી પરસુદીના લેટની મીઠાઈ અભક્ષ્ય છે. જિનેશ્વર ભગવતે ઉપચોગ અને આણાએજ ધર્મ કહે છે માટે આવી અનેક બાબતમાં અતિ ઉપગ રાખ જરૂર છે કે જે આપણે ધર્મ ( Duty ) છે. બંધુઓ ! પ્રથમ તે ધર્મ માર્ગમાં પ્રવેશ કરતાં ઘણા બને તે કડવે ઔષધ સમાન લાગે, કે મહા પુન્યશાળી હલકમાં પ્રાણીઓને ધર્મ પ્રત્યે અત્યંત ઉત્સુકતા હોય Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ (૪૫ ) છે. ધર્મ જે ખુશીથી કરે ન ગમતું હોય તે પણ પરાણે કમરૂપી રોગનું હરણ કરવા ધર્મરૂપી ઔષધ ગ્રહણ કરવું.. જેમ કોઈ રેગી માણસ હોય તેને કડવી વિષસમાન દવા પીવી જરાયે ગમતી નથી, ત્યારે તેથી વિમુખ થઈ જે તે દૂધપાક પુરી આદિક મિષ્ટ પદાર્થો વાપરે તે અલ્પ વખતમાં તે કાળવશ થઈ જાય અને જે ઝેર જેવી કડવી દવા પરાણે પણ. પીયે તે તેના રોગનું અવશ્ય નિવારણ પણ થાય; તેમજ જે આપણને ધર્મ ઉપર રૂચી થતી ન હોય તે પણ કરવી અને જે. વિષયવાસના પ્રમુખમાં લપટાશું તે અનંત ભવ ભ્રમણ કરવું પડશે તેથીજ કર્મરૂપી રોગનું નિવારણ કરવા આ ધર્મરૂપી જુદાં જુદાં અનુપાને (ઔષધ ) પ્રાગે જણાવ્યા છે તેથી કંટાળીને વિમુખ ન થતાં સંપૂર્ણ આત્મવીર્ય ફેરવવું જેથી સહેજે શિવ સંપદા પામીશું. ૧૪. વસાણુ–સેવ, ગાંઠીયા, બુંદી,' દાળ પ્રમુખ વસાણું પકવાન હોવાથી તેને કાળ મિઠાઈ જેટલે જાણ અને વર્ણ ગધ રસ સ્પર્શ કરે તે કાળમાન પહેલાં પણ અભક્ષ્ય જાણવું. ભજીયાં, કચેરી, ચાપુરી, માલપુવા, પ્રમુખ નરમ વસ્તુઓ બીજે દિવસ વાશી થાય છે. ૧૫. ચુરમાના લાડુ-તન્યા વગરના બીજે દિવસ વાશી થાય પણ સારી રીતે તળેલા ઉત્તમ બનાવ્યા હોય તે બીજે ૧ બુંદી નરમ તળેલ હોય તે વાશી થાય. ૨ રાત્રે પલાળેલી દાળ વાશી થાય માટે વાપરવી નહિ. ૩ ઘી તથા તેલ ખરું થાય તે અભક્ષ્ય કહેલ છે તે તેવા ઘી તેલની મીઠાઈ પણ અભક્ષ્ય જાણવી. Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ( 83 )) ત્રીજે દિવસ ખાવામાં બાધક નથી. +ખસખસ ચુરમાના લાડુ તેમજ કેટલીક મિઠાઇમાં છાંટે છે તે વાપરવી યુક્ત નથી વિરતિવતે તા ખાસ ઉપયાગ રાખવા, ૧૬. રસાઇ—ઉન્હાળામાં સવારે રાંધેલ દાળ ભાત પ્રમુખ સાઈ સખ્ત તાપને લીધે સાંજે બેસ્વાદ ( ચલિત રસ ) થઈ જવા સભવ છે તેથી અભક્ષ્ય થાય. રેટલી રાટલા વિગેરે પશુ ઉપયાગથી રાખવા જોઇએ. એકદમ ગરમ ગરમ તેના વાસણમાં ભરી ન દેવા પણ થાડીવાર પછી ભરવા. વળી કલઈ વિનાના વાસણમાં હું છાશ પ્રમુખ ખાગ પદાર્થ રાખવાથી ( થેાડાજ વખતમાં ) તેમજ ખીજી રસાઇ દાળ શાક પ્રમુખ શખાથી કટાઈ જાય છે તેથી તે વસ્તુના વર્ણાદિક ફરવાથી ત ખાવા લાયક “નથી, જેથી પીતલ કે ત્રાંબાના કલઈ રહિત વાસણમાં તે વસ્તુ આ જરાવાર પણ ન રાખવી. કેટલીક વખત થાડી કલઈ રહી હોય તેવા વાસણમાં રાંધવું કે રાંધેલી વસ્તુ કે દહિં છાશ માખવી તેથી પણ કટાઈ જાય છે, માટે અવાર નવાર કલઇ કરાવવાના ખાસ ઉપયાગ રાખવા, તેમાં પ્રમાદ કે લાભવૃત્તિ રાખવા જતાં તેનું પરિણામ વ્યાધિ વિગેરે અતિ ખરાબ થાય છે. ૧૭. એદન ( ભાત)—રાંધેલા ભાત છાશમાં રાખેલ ડાય તેના કાળ આઠ પહેાર સુધીના છે. તેટલા કાળ ભાત સાંજે + ખસખસ અભક્ષ્ય છે માટે કર્દાની દુકાનથી મીઠાઇ લેનારે તેના નિર્ણય કર્યા વિના વિશ્વાસ રાખવા નહિ. * છાશમાં ખુડ જોઇએ, છાશ નવું પાણી ભેળવેલ નહિ. ત્રણ દિવસનું એદન ન લેવાતુ અતિચાર સૂત્રમાં કહેલ છે તે ક્રૂક્ત જાડી છાશથી રાંધેલ અનાજ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ (૪૭) રાં હોય અને છાશ છાંટેલ હોય તેને સમજ પણ સવારને ભાત જે છાશ છાંટીને રાખ્યા હોય તે તેજ દિવસે વપરાય; સૂર્ય અસ્ત પછી તે કામ ન આવે. છાશ છાંટીને જે સાંજનો રાંપેલે ભાત રાખવે તેમાં પણ બહુ ઉપગ રાખવાને છે. તે ભાતના ( સૂર્ય અસ્ત પહેલાં ) દાણેદાણા છુટા કરી નાંખવાજ જોઈએ અને જો તેમ ન થાય તે તે વાશી થાય, માટે એક એક દાણા છુટા કરી નાંખવે તથા તેની ઉપર ચાર આંગલ તરતી છાશ જરૂર રાખવી જોઈએ; વળી તે છાશને કપાળમાં ચાંડલ કરે તે થાય તેવી અર્થાત પાણી બહુ ડું ને છાશ દહિ ઘણું હોય તેવી જોઈએ. તથા તે ભાત જ્યાંથી તૈયાર થયે હેય ત્યાંથી કાળ ‘ાઠ પ્રહરને ગણવે પણ છાશ છાંટે ત્યાંથી નહિ અને સૂર્ય અસ્ત પહેલાં જ તેની સઘળી ક્રિયા પૂર્વેક્ત કરી લેવી જોઈએ. ચોમાસામાં તે આ પ્રમાણે ભાત રાખજ યુક્ત નથી. બહેતર તે એજ છે કે આવી વસ્તુ પરથી મમતા ઉઠા વી કેમકે પ્રમાદવશાત આપણે પૂર્વોક્ત ઉપયોગ પ્રાયઃ રાખી શકતા નથી અને તેથી વાશી (ફક્ત રૂપાંતર થયું) 'નો દોષ લાગે છે માટે જોઈતુજ રાંધવું અને કદાચ તેમ છતાં વધે તે અનુકંપાદાન કરવું ઠીક છે. કેટલેક ઠેકાણે નાતમાં સાંજે ભાત, મગ પ્રમુખ રાંધેલી રસોઈ વધી પડી હોય તેને કહ્યું પ્રકૃતિને લીધે સદુપગ તે ન કરી શકે પરંતુ બીજે દિવસ તે વાશી * રસોઇ નવી સાથે ઉમેરી દઈ ખવરાવે છે તેથી ચલિત રસના ત્યાગીએ ખાસ તથા બીજાઓએ પણ આવે ઠેકાણે જમવા જતાં અવશ્ય વિચાર કરે. શ્રાવકે આ પ્રમાણે વાશી ખવરાવવું તેજ શરમાવા જેવું છે; પિતાના અલ્પ નુકશાનને ખાતર અસંખ્ય છે Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ (૪૮ ) વોને વિનાશ થાય તે તે કબુલ કરે છે ! અફસોસ! બંધુઓ તેના કિપાક સમાન ફળ ચાખવાં પડશે ત્યારે અતિ ત્રાસ થશે માટે સમજો અને અનાદિની કુમતિને કાઢે, જેથી સુમતિના સંગથી આત્માનું શ્રેય કરી અવિચલ સુખવાસ પામીએ. ' ૧૮ દહીં-પ્રભાતે મેળવેલું (દૂધમાં ખટાઈ નાંખેલી), દહીં સોલ પહોર પછી અભય થાય અને સંધ્યા સમયે મેળવેલું દહીં બાર પ્રહર પછી અભય થાય છે, એમ સેન પ્રશ્નમાં છે. એટલે દષ્ટાંત તરીકે રવીવારના સવારે સાત આઠ કે દશ વાગે મેળવણું નાંખ્યું હોય તેને કાળ રવીવારના સૂર્ય ઉદયથી જ ગણુ. (એમ નહિ જે દશ વાગે મેળવ્યું એટલે ત્યાર પછી ૧૬ પ્રહર). એટલે રવીવારના અહેરાત્રિના આઠ પ્રહર મળી સોળ પ્રહર; તે દહિ મંગળવારના સૂર્યોદય પહેલાં વલવી નાંખવું જોઈએ; ત્યારથી સોળ પ્રહર તેની છાશને કાળ સમજવે તેવી જ રીતે રવીવારની સંધ્યા સમયે કે ત્યાર પછી મેળ વણ નાંખ્યું હોય તેને કાળ રવીવારના સૂર્યાસ્તથી ગણવે. એટલે રવીવારની રાત્રિના ચાર પ્રહર તથા સેમવારની અહેરાત્રિના આઠ પ્રહર મળી બાર પ્રહરને કાળ જાણ. અર્થત દહીં મેળવ્યા પછી બે રાત્રીનું કાળમાન જાણવું. દૂધ ચાર પ્રહર સુધી વર્ણાદિક ન પલટાય તે ત્યાં સુધી ભણ્ય છે, તે દરમિયાન મેળવવું જોઈએ; અને બપોર પછી કે સંધ્યા પછી ગમે ત્યારે દેહેલું દૂધ હોય તેમાં રાત્રિના બાર વાગતાં (મધ્ય રાત્રિ) પહેલાં મેળવણું નાંખી દેવું જોઈએ. દહિ બજારમાંથી લેવા કરતાં ઘર બનાવવું શ્રેષ્ઠ છે, કારણ તેઓનાં વાસણું પ્રાયઃ શુદ્ધ ન હોય, ઉઘાડાં-હાંકયા વગર પણ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ (૪૯) હિ, વાશી દુધનું કે મિશ્રણ કરેલા દૂધનું કે સંચાના ધનું બનાવે, કાળમાન ઓછું વધારે કહે, વળી પહુવા રાંધીને પણ દૂધની સાથે મિશ્ર કરી મેળવી દહીં બનાવે છે, કેટલીક વખત મૃત્યુ પામેલા જીવે પણ દહિમાંથી નીકળેલા જોવામાં આવે છે વગેરે અનેક દેના કારણથી ઘેર બનાવી વાપરવું યુક્ત જણાય છે. કાંજી કે જે કાચી અથવા ગરમ કરેલી છાશની આછ– પરાસ કહેવાય છે તે કાંજીને કાળ સોળ પ્રહરને કહ્યું છે. દહિં, છાશ ને કાંજીને સેળ પ્રહર જે ઉત્કૃષ્ટો કાળ કહો તે સોળ પ્રહર એટલે કે બે રાત્રિ ઉલ્લંઘન ન થવી જોઈએ તે પહેલાં પણ જે વર્ણદિક ફરે તે તે અભયજ છે. ચલિતરસમાં જે જે કાળમાન કહ્યું છે તે તે વસ્તુ ઉત્કૃષ્ટા કાળ સુધી આચરણય, ત્યારપછી કદાચ નિશ્ચયથી ચલિત ન થઈ હોય તે પણ તે વ્યવહારથી અનાચરણીય છે એટલે કાળમાનને અર્થ એ થયે કે જે મયાદા જે કાળની આચાર્ય મહારાજે બતાવી છે તે પછી તે તે વસ્તુ નજ વપરાય અને કાળમાન પહેલાં જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પલટાય કે તે અભય જાણી ત્યારથી જ વર્જવી તે ખાસ ધ્યાનમાં રાખવું. ૧૯ દૂધ ચાર પ્રહર સુધી ભક્ષ્ય છે પણ સાંજનું દેહેલું દૂધ હોય તેને ઉપગ મધ્યરાત્રિ અગાઉ થઈ જવે. જોઈએ. કેટલીક વખત ગ્રીષ્મ ઋતુમાં દૂધ સખ્ત તાપને લીધે કે વધારે વખત રહેવાથી અથવા ઉપગ પૂર્વક શુદ્ધ વાસણમાં ન રાખવાના કેટલાક કારણને પામીને બગડી જાય છે અને કોઈવાર દહિની માફક જામી જાય છે, તેને દહિં થયું સમજી વાપરવું Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) નહિ‘કારણ તે દૂધના વર્ણાદિક પલટાયા તેથી તે દૂધજ અભ છે. કાઇવાર દૂધ ફાટી જાય છે તેપણ તેના વાર્દિક કથાથ અભક્ષ્ય માનવુ": કેટલાક વેચનારાએ વાશી દૂધના લેગ ક છે, કલકત્તા તરફ રાત્રે દૂધ મુખ ગરમ કરી તેમાંથી મલા કાઢી તેમાં સી’ગાપુરથી આવતા આરારુટ ( એક જાતના આટા ને ભેગ કરી સવારમાં તાજુ દૂધ કહી વેચે છે. પેાતાના તુષ્ટ સ્વાર્થને માટે અધુએ ! આ લેાકેા શું શું નથી કરતાં અર્થાત્ તે પ્રાયઃ દરેક વસ્તુમાં ફૂડકપટ કરે છે. તેના બારીકીથી તપાસ કરવા તથા અનતા ઉપચેગ રાખવા. બગડેલા વાશી દૂધનું દહિં, દૂધપાક, બાસુદી, મલાઇ, માવા વગેરે પદાર્થે પણ અભક્ષ્ય થાય. તે લાકો કે જે દૂધ દહિં પ્રમુખ પ્રત્રાહિ પા ના વેચવાવાળા છે તેઓ તે વસ્તુના વાસણું ઉઘાડાં અજયશાથી કેટલીક વખત રાખે છે, તેથી ઘેાડા વખત ઉપર કાઠિયા વાડમાં જુનાગઢ શહેરમાં એક દૂધના વેચનારાએ તેનુ દૂધ એક દિવસ જયાં જ્યાં આપ્યું ત્યાં ત્યાં જેએએ તે દૂધ વાપર્યું તે આને કલાકોના કલાકા સુધી ઝાડા, ઉલટી તથા અત્યંત બેચેની ભાગવવી પડી. જે તપાસ કરતાં માલૂમ પડયુ* કે તે દૂધમાં કોઈ જીવની લાળ પ્રમુખ ઝેરી પદાર્થ પડેલે હાવાથી તેઓને મિમારી ભાગવવી પડી. કાઇવાર સપ` પ્રમુખની લાળ ( વિષ) પડવાથી તે વપરાવાથી મૃત્યુ પામવા સભવ છે તેટલાજ માટે શાસ્ત્રકારે દશ જગ્યાએ ચંદરવા રાખવા કહ્યું છે, વળી એ મીનીટ પણ પાણી, લેાજન પ્રમુખના વાસણું ઉઘાડાં ન રાખવા વગેરે પ્રકારની ચહ્ના જે આ ગ્રંથમાં કહી છે તે શારીરિક તથ ધાર્મિક અને ભને માટે છે, જેથી અવશ્ય ઉપયાગ રાખવા Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) બધુઓ ! આ ઉત્તમ જૈનધર્મમાં પ્રકાશેલી યત્ના અથવા દયા. ખરેખર તેના પાળનારાને શીધ્ર મુક્તિના વાસને પમાડનારી છે. ખરેખર જૈનધર્મની બલિહારી છે! દેહેલું દૂધ જેમ બને તેમ તુરત વેળાસર ગરમ કરી રાખવું જોઈએ નહિતર 8 દૂધ થોડા વખતમાં બગી જવા સંભવ છે. મુનિ મહારાજ પણ ઠંડુ દૂધ વહેરતા નથી તે તેવું જ કારણ હોવું જોઈએ, તથા દૂધ ગાળીને ગરમ કરવું જોઈએ. દુધને ગળ્યા વિના ન ખાવાનું અન્ય ધર્મમાં પણ કહેલું છે અને જૈનશાસ્ત્રમાં, ગલણ ૭ કહ્યાં છે – ૧ મીઠાપાણીનું ખારા પાણીનું, ૩ ગરમપાણીનું, ૪ દુધનું ૫ ઘીનું, ૬ તેલનું અને ૭ આટોચાળવાનું. દુધ વેચનારા દુધમાં થોડું પાણી ભેળવે તે અણગળેલું પાણી જતુવાળું કે વાળ પડેલું હેય. ગાયનું, ભેંશનું, બકરીનું અને ગાડરીનું એ ૪ દુધને દુધવિષયમાં શાસ્ત્ર ગણ્યું છે, તેથી બાકી બીજા જનાવરેનું દુધ ખાવામાં દેષ છે. જલદી અભક્ષ્ય થઈ જાય છે તેવું દુધ રોગ ઉપજાવે છે. - ૨૦, ઘી ખેરું, કાલાતીત થયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કર્યો અભક્ષ્ય થાય. ઘીમાં કેટલાક દગાખોર લેકે ચરબીને તથા બટેટાં રતાળુ પ્રમુખ કંદને ભેગા કરે છે તેને અવશ્ય ઉપગ રાખવે પરીક્ષા વગર કેઈપણ માલ લેવે નહિ. વળી જે લેકે ઘી બનાવે છે તે ઘણખરા સાત આઠ દિવસ કે બે ચાર દિવસનું માખણ એકડું કરી બનાવે છે (તાવણુ મૂકે છે) તે અભક્ષ્ય ગણાય. તેને માટે જેને ઘેર ગાય ભેંશ હોય તે જ ખરે ઉપગ રાખી શકે છાશ (અપની) Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ( પર) સાથેજ કે છાશથી જુદું પાડતાં માખણ તુરત ચુલા ઉપર મૂકી દેવું જોઈએ; પણ જ્યારે શ્રાવકે સ્વઘેર અંતર્મુદ ઉપરાંત કે કલાકોના કલાકે વાશી માખણ રાખી મુકે ત્યારે બીજાઓને તે શું દરકાર હેાય? અંતમુહુર્ત એટલે જઘન્ય નવ સમયથી માંડી ઉત્કૃષ્ટ બે ઘીમાં કાંઈક ન્યૂન કાળ તેને અંતમુહૂર્ત કહેલ છે, એટલે એક આંખને પલકારે મારીએ તેટલા વખતમાં અસંખ્ય સમય થઈ જાય છે. તેથી જ માખણની બાબત બહ ઉપગ રાખ ઉચિત છે, આપણું પ્રમાદમાં અહાહા ! અસર ખ્ય અને વિનાશ થઈ જાય છે. તે બંધુઓ શ્રી જિનશાસનમાં આપણે આ અત્યુત્તમ અવસર પ્રાપ્ત થયે કે જેથી સુમ બાબતોનું જાણપણું થાય છે. અહો ! કેવલી ભગવંત વગર બીજું કેણ કહી શકે ? અથત ત્રણકાળના ભાવ જેનાથી એક સમયમાં જણાય તે કેવળજ્ઞાનથી પ્રભુજ પ્રકાશી શકે. બંધુઓ ! ચાલ હવે આપણે આ ઉત્તમ અવસરને પ્રમાદ ત્યજી હર્ષવડે વધાવી લઈએ અને “જીવદયા પ્રતિપાળક ” એ નામ સાર્થક કરી મંગળમાળા વરીએ. ૨૧ બળી–પ્રસુતિવાળી ગાય તથા ભેંશના તરતના દૂધની બળી બનાવે છે. ગાયને પ્રસુતિ થઈ હોય ત્યારથી તેનું દૂધ ૧૦ દશ દિવસ, ભેંશનું ૧૫ પંદર દિવસ, બકરીનું ૮ આઠ દિવસ સુધી લેવું કપે નહિ ત્યારે તેની બળી કયાંથી કરાય ને વપરાય ? અર્થાત્ નજ ખવાય. ૨૨ પટાં ઢોકળાં–જે ચેખાની કણકી, અડદની દાળ તથા ચણાની દાળને ભરડીને છાશમાં આથો કરી બનાવે છે તે ૧-૨ કઠોળ કાચી છાશમાં આપે તે દ્વિદલ દોષ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ( ૫૩) રાત્રે આ યે હોય તે અભક્ષ્ય છે. માટે સૂર્યોદય પછી આંથીને કરવાં અને સૂર્યાસ્ત પહેલાં વાપરવાં જોઈએ. બંધુઓ! આવી વસ્તુઓ પ્રમુખના બીજા દિવસે શીરામણ થાય તે ખરેખર શ્રાવક કુળને શું શરમાવા જેવું નથી? ટાઢા રોટલી, રોટલા, - ૧ વળી કેટલાક દાળ કઢી વગેરે રાખું ધાન્ય આપી દાતણ જેવી નમાલી ચીજ ખરીદે છે તે વિશેષ શરમાવા જેવું છે. દેખાદેખીથી બીજી નાતન કે બીજા કૂળ ધર્મવાળાની સ્ત્રીઓ પિતાના વસ્ત્ર મફત દેવરામણને બદલે ધાબીને હમેશાં રાંધેલ અનાજ દાળ કઢી આપે છે એવું જોઇને શ્રાવકાઓ તેવું કરે તેને જોઈને ઘરધણી વારી રાખે નહીં તો ગુરૂ મહાહાજે સમજાવવું જોઈએ કે – બેબીને તથા વાઘરીને ધંધે છે કે તેઓ વાશી રાખે છે, વાશી ખાય છે, અને વાશી કહેલું ધાન્ય લુગડાંઓને આર દેવામાં વાપરે છે પણ તેઓ કાંઈ ફેંકી દેતા નથી ત્યારે શ્રાવકોએ વાશી રાખવું કે ખાવું નહીં પણ વાશી રખાવવું તથા ખવરાવવું એમ થયા કરે છે એટલે વાક્ષીની છવહિંસા કરવી કે કરાવવી તેનું સરખે સરખું પાપ ઉભું રહે છે. શ્રાવિકાઓ પિતે ધવા કે ન્હાવા સારૂ નદી તળાવે જાય છે તેમાં પર્વતિથિને પાળવાનું પુન્ય લે છે અને દેવરામણના પૈસા બચાવવા પતે રાંધેલું આ રીતે વેચીને પાપ લે છે ત્યારે વાશીમાં ત્રસ જીવો બે ઈદ્રિય ઉપજે છે તેની શ્રદ્ધા ક્યાં રહી ? ઘેબી તથા વાઘરીને દેવા સારૂ ઘરમાં ખાતાં ખાતાં જે દાળ કઢી વગેરે એ કરેલું છતાં વધેલું રાખી મુકે તેઓને ત્રસજીવ સમુછિમ પગૅક્રિય મનુષ્ય અસંખ્યની હત્યા લાગે છે અને તે ઉપરાંત વાશીના રસછવને વિનાશ જુદે. શ્રાવક ભાઈઓએ પિતાને ઘરે લુગડાં પેવરામણ ખર્ચ કરવાની અથવા સ્ત્રી પિતે દેવે તેમ નહી હોય તે કાચું અનાજ દેવાની ફરજ સમજાવવી જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ( પ૪ ) થેપલાં, નરમપુરી, ભજીયાં, ઢોકળાં અને છાશ છાંટયા વગરને ભાત પ્રમુખ વાશી ચીજો રાખીને ખાવાથી એક તે અનેક જીને વિનાશ થાય, પ્રભુની આજ્ઞા લેપ કહેવાય વળી ' શરીરમાં અનેક રોગની ઉત્પત્તિ થાય, માટે દરેક ચીજ તાજે 'તારુજ ખાવી યુક્ત છે. નાનાં બચ્ચાંઓને શીરામણુ વગર ન ચાલે તે સ્વાભાવિક છે તે જેમ ગુજરાત તરફ ઘઉંના તદ્દન પાતળા ખાખરા શેકી રાખી વાપરે છે તે બાબત ખાસ કરીને કાઠીયાવાડી, મારવાડી ભાઈઓએ તથા તે સિવાય જેઓ વાશી વાપરતા હોય તેઓએ અનુકરણ કરવું ઘટે છે, પણ અફસેસ તથા ખેદજનક એ છે કે પ્રાયઃ ઘણુંખરી અજ્ઞાનરૂપ મિથ્યાત્વ જાળમાં ફસાયેલી જૈન સ્ત્રીઓ પિતાના બચ્ચાંનું રક્ષણ કરનારી શીતળા માતાને માની, શીળા સાતમને દિવસેજ ખાસ આગલે દિવસે રાંધેલું હોય તે વાશીજ વાપરે છે. અને તે દિવસે ચૂલાને ( શીતળા) શાંત કરે છે. પણ બંધુઓ ખરેખર આપણામાંજ વશક્તિ પુરુષાર્થપણુ ( Moral Courage) નીજ ખામી છે નહિતર શું તેઓ તેમ વાશી ખાઈ કે ખવડાવી શકે ? આપણે જ તે અજ્ઞાન સ્ત્રીના મનરંજન અથે કે દાક્ષિણ્યતાએ અથવા તે આપણું પણ મિથ્યાત્વના ઉદયે તેને ઉત્તેજન આપી સ્વચારથી ભ્રષ્ટ થઈ શળ સાતમને દિવસે મોટે અનર્થ કે સત્યને નાશ કરીએ છીએ, ખરેખર આથી વધુ ધિક્કારને પાત્ર અતિ નિંદવા ચગ્ય મિથ્યાત્વ કર્તવ્ય બીજું શું ? બંધુઓ! પણ તેથી અનંતા સંસારની વૃદ્ધિ થવાથી આપણે મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવી દઈએ છીએ તે વિચારે ! સમજે ! તે શીળ સાતમને મિથ્યાત્વ આચાર છ0 વાશી ચલિત રસ કદિ ન વપા Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ (પણ) ૨વું એવી દઢ પ્રતિજ્ઞા કરે, જેથી સહેજે સ્વભાવિક સુખ વિલસીએ. - ર૩. ઘોલવડાં (દહીંવડાં)-જે તે ઉકળેલા ગોરસમાં કર્યા હોય તેજ તેજ દિવસે ભક્ષ્ય છે. કાચા ગોરસનો સર્વથા અભણય છે. ૨૪ ખાખરા–જે ઉપરજ જણાવ્યું છે કે ગુજરાત તરફ ઘઉંના શેકેલા ખાખરા કરે છે તે પાંચ સાત કે તેથી વધારે દિવસ સુધી રાખી મુકાય છે અને વપરાય છે, પણ જીના ખાખરા ઉપર નવા પડતા જાય અને ઉપર ઉપરથી નવા વર્ષરાય ને જુના પડ્યા રહે તેમ કરવું ચુક્ત નથી; વળી તેની કેડી કે જે વાસણમાં ભરતા હોય તે સાફ રાખવું નહિતર તેમાં ધ ડાં પ્રમુખ ત્રસ જીવન પસાર થાય છે; ચોમાસામાં તે લીલyગ પણ થઈ જાય, જેથી આ બાબત ખાસ ઉપગ રાખવા ધ્યાન દેવું ઉચિત છે. ૨૫. પાપડના લુઆ, વડાં, પી–અડદ મગ પ્રમુખના પાપડના લુઆ તથા અડદની વાટી દાળના વડા અને પછી એટલે નરમ પુરી કે રોટલી (પુરણપોળી-વેઢમી) સવારે કયાં હોય તેને કાળ ચાર પ્રહરને કહ્યું છે. ૨૬. જુગલીરાબ-જુવારના લેટને છાશમાં રાંધી ઘેશ (વિદલ વિનાની) કરે છે તે જીગલી અને કાળ (૧૨) બાર - પ્રહર છે, તે ઉપરાંત અભક્ષ્ય છે, ધાન્ય ડું અને છાશ ઘણી હોય તે જુગલી રાબ; અને જેમાં છાશ થડી અને ધાન્ય વિશેષ હોય તે ઘેંસ કહેવાય છે તેને કાળ ૮ પ્રહરને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ (પક ) ૨૭. રાયતું-કેળાં, દ્રાક્ષ, ખારેક પ્રમુખનાં રાયતાં *કેર છે તેને કાળ ૧૬ સોળ પ્રહરને કહ્યો છે. જે તે રાયતું વિદલ સાથે વાપરવું ( જમવું) હોય તે દહિ ખુબ ગરમ કરીને બનાવ્યું હોય તે વપરાય. કળી (સેવા), ગાંઠીયા, બુંદી પ્રમુખ નાંખીને રાયતું કરવું હોય તે અવશ્ય દહિ પ્રથમ ગરમ કરીને જ વિદલ મેળવવું જોઈએ અને તે રાયતાં સાંજ સુધી જ ભણ્ય છે. ૨૮. શેકયું ધાન્ય-તે દાળીયા (ચણા), ધાણી, મર મરા, પહુવા પ્રમુખ શેકેલાં ધાન્ય છે તેને કાળ કહાવિગઈની પ્રમાણે છે એટલે ચોમાસામાં ઉત્કૃષ્ટ ૧૫ દિવસ, શિયાળામાં એક માસ, તથા ઉન્હાળામાં ૨૦ દિવસ મુજબ ગણવે. ૨૯. ઢુંઢણુંઆ-કે જે કાઠીયાવાડમાં કરે છે તે જુવાર બાજરીને પાણી નાંખતા જાય અને ખાંડે, પછી સુકવી તેના પિતરા ઉખેડીને રાખે છે; તેને કાળ શેકયા ધાન્ય મુજબ એટલે વર્ષાઋતુમાં ૧૫ દિવસ, શિયાળામાં એક માસ તથા ઉહાળામાં ૨૦ દિવસને છે. ૨૨. બત્રીશ અનંતકાય. સર્વે અનંતકાય અભક્ષ્ય છે કારણ કે એક સોયના અગ્ર ભાગ ઉપર રહે તેટલી કંદમૂળની કળીમાં અનંતા જીવ રહે છે તે માટે સર્વ અનંતકાય અશક્ય છે તે શ્રાવકે અવશ્ય વજેવાં જોઈએ. કારણ કે એક જહા ઈદ્રિયની લોલુપતા માટે અને તે *જેમાં અન્નનું મિશ્રણ ન હોય તેવાં. ૧ તળાઈને ઉપર આવે તેવાં પકવાન-ભજીયા, પુરી, તળેલ ચુર માના લાડુ વગેરે. Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ (પણ) જીવની હાનિ કરવી તે મહા અનર્થનું કારણ છે તેથી ભત્રીશ અનંતકાયને સર્વથા ત્યાગ કરેજ જોઇએ કે જેથી જનતા જીવને અભયદાન મળે. કેટલાક જીહા ઈદ્રિયને વશ થઈ માર વર્ષમાં પાંચ શેર કે દશ શેર ખપે એ નિયમ કરે છે પણ હે સુ! શું તે અભક્ષ્ય ચીજોવગર આપણે નિર્વાહ કે - શક્ય છે? દુનિયામાં કયાં બીજી વનસ્પતિને કાળ પડે છે? વળી પાંચ શેર કે દશ શેર એવી છુટ આવી આવી અભય વસ્તુની રાખવી તે આગારમાં કદિ કહેવાય નહિ; પુદ્ગલિક સુખ માટે અભય વસ્તુ ખાવાની છુટ રાખવી તે કયા પ્રકારને આ ગાર ? જુઓ કે મરણુત કષ્ટ પ્રાપ્ત થતાં પણ વંકચૂલ કુમાર અભય વસ્તુને મનથી પણ અંગીકાર કર્યો નહિ, તેવા સવવત ઉત્તમ પ્રતિજ્ઞા પાળવાવાળાની ક્રેડીવાર બલિહારી છે. અહે! જેઓ કર્મને વશ થઈ આંખ મીચી જાણતા છતાં પરભવને લેશમાત્ર ભય રાખ્યા વગર આદુ, મૂળા, ગાજર આદિ ખાય છે તેવા બિચારા (પામર) પ્રાણિઓની શી ગતિ થશે? શ્રાવક નામ માત્રથી શ્રાવક કહેવાવું તે અફસોસ જેવું છે. મનુ પણ સાથે જૈનધર્મ પામી આ ભવ સફળ કરે કે જેથી સંસાર ભ્રમણ માટે અને અનુક્રમે શિવ સુખના ભક્તા થાઓ ! હે ભવ્ય ! આપને નમ્રતા પૂર્વક વિનંતિ કરું છું કે બાવીશ અભયને શ્રી તીર્થંકર મહારાજે નિષેધ કર્યો છે તેને શીવ્રતાથી ત્યાગ કરે અને શ્રાવક નામ સાર્થક કરે, જન બને ! બત્રીશ અનંતકાયનાં નામ ૧ ભૂમિ મળે કંઇ થાય એવી સર્વે કંદજાતિ, ૨ લીલી Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ હળદર, ૩ શગબેર-લીલું આદુ, સુરણકંધ, ૫ વર્ક, ૬ લીલેકચુરો, ૭ સતાવળીવેલી ઔષધિ, ૮ વિરારલીલતાવિશેષ શેફાલી, ૯ કુઆર (શેલરાં પણ વર્જવા), ૧૦ હરીક (ર) તે સીજ તથા લંકાસીજની જાતિ હાથી, કાંટાળે -હાંડલી વગેરે, ૧૧ ગિલે-ગુલવેલ ( ગલે), ૧૨ લસણ, ૧a વાંસકારેલા એટલે વાંસ સંબંધિની કરેલી, ૧૪ ગાજર, ૧૫ *લુણી એટલે સાજી વૃક્ષ, ૧૬ લેતી પદ્યની કંદ, ૧૭ ગરમર (ગિરિકણ) કચ્છ દેશમાં પ્રસિદ્ધ છે. કાઠીયાવાડમાં તેનું અને થાણું કરે છે. ૧૮. કિસલય પત્ર–કેમલ પાંદડાં જે નવા ઉગતાં સર્વ સુચછાનાં પાંદડાં તથા સર્વ વનસ્પતિના જે ઉગતી વખતને અંકૂર હોય તે સઘળા અનંતકાય છે, એટલે સર્વ પ્રત્યેક તણ સાધારણ) વનસ્પતિના ઉગતાં પાંદડાં અને અકુર પ્રથમ અને તકાય હેય પછી પ્રત્યેક વનસ્પતિના થડ પત્ર અંકુરા અંતર્મુહપ્ત પછી પ્રત્યેક રૂપે થઈ જાય, બીજા જ થવી જાય અને સાધારણ વનસ્પતિના થડ પત્રાદિ સર્વ કાળ અનંતકાયપણેજ રહે. આ અનંતકાય પાંદડાને સર્વથા ત્યાગ કરનારે ( અથવા કર્યો હોય તેઓએ) ભાજી પાંદડાં વાપરતાં ઉપયોગથી વર્તવું. નહિતર સહસા દેાષ લાગી જાય; કારણ મેથી વગેરેની ભાજીને " + મેરડની ભા. ૧ લસણ. ૨ વિરાલિકંદ-ભેંયકોળું. ૩ શેવરો જે કુંવારપાઠાનાં મધ્ય ભાગને જે શટ નીકળે છે તેના થાય છે તે કુવારપાઠું અનંતકાય હેવાથી અભક્ષ્ય છે માટે શેલાં પણ અભક્ષ્ય જાણવા કારણ શેલરી તેની મધ્ય દાંડી છે માટે તે સર્વથા વર્જવા યુક્ત છે. કામિ થાવગ્રહમાં વપરાય છે તે ઉપગ રાખ. ૪. લુણીની ભાજી કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ભૂલીઆ આગળ બે પાંદડાં જાડાં હોય છે તેને અનંતકાચ કહેવામાં આવે છે; તથા ભાજીના પાંદડાના મુળમાં ઝીણાં અધૂરા પુટે છેવળી થેગ પ્રમુખની ભાજીનાં પાંદડા પણ હોય છે જેથી તેને ઉપગ રહે નહિ, તે દેષ લાગે માટે કાં તે પ્રથમથી તેની જયણા રાખવી અને તે કિસલય પત્ર ન ખવાય તેને ઉપગ રાખ-અપ કર. ૧૯. ખીરસુઆકદ-કરૂ (ખરસઈ); ૨૦ થેગનંદદેગી તથા થેગ નામની ભાજી થેગીક ૨૧ હરિમથ (લીલી મોથ); ૨૨ લુણુ વૃક્ષની છાલ ૨૩ ખિલડાકંદ, ૨૪ અમૃતવેલી. ૨૫. મૂળા-દેશી તથા પરદેશી (ાતા ને ધોળા- સરો સૂળાના પાંચે અગ અભય છે, (૧) મુળાનાં કંદ (કાંદા , (૨) પાંદડાના મધ્યભાગમાં જે કદલી થાય છે જેને ડાંડલી કહે છે તે પાંદડા સહિત, (૩) કુલ, (૪) ફળ જેને મેગરા કહે છે તે, તથા (૫) તેમાંથી નીકળેલાં ઝીણાં બીજ, એ પાંચે અભક્ષ્ય છે, વળી ત્રસ જી૫ત્તિ પણ તેમને વિષે હોય તેથી સર્વથા મુળાનાં પંચાંગ વવાં. ૨૬. ભૂમિટેડ–વર્ષઋતુમાં છત્રને આકારે ઉગે છે. ૨૭. વળ્યુલાની ભાજી (પ્રથમ ઉગતી); ૨૮. વરહાર–એટલે વિદલ ધાન્ય જેને અંકુર આવ્યા હાય તે; રાત્રે જે કઠોળ પાણીમાં પલાળે છે તેમાં અંકુરા પુટેલ હોય છે તે અનંતકાય હોવાથી અભવય છે, માટે સવારના પાંચ છ વાગે પલાળવા તે પણ થોડો વખત રાખવા (નહિતર બેચાર કલાક લગભગમાં પણ અંકૂશ કુટી જાય) મતલબ કે અંકુશ ફેટવા ન જોઈએ. ખરી રીતે તે દરેક કઠોળ બાફીને કરાય તે - w Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) તેમાં કૂરા ફુટવાના ભય નથી. સ્વજન કુટુ'ખ કે નાતમાં જમવા જતાં ખાસ ઉપયોગ રાખવા, કદાચ ત્યાં રાત્રેજ કઠોળ પલાળી શાક બનાવ્યાં હાય તેથી દરેક ચીજ ખાતાં પહેલાં પ્રથમથીજ ભક્ષ્યાભક્ષ્યના વિચાર કરવા ઉચિત છે. ૨૯. પલકાની ભાજી. ૩૦. સુઅરવલ્લી જે જંગલમાં મોટી વેલડીના જેવી ચાય છે તે. ૩૧. કામળ આંબલી-જ્યાં સુધી માંહે ખીજ સંક્રમે નહિ ત્યાં સુધી અનંતકાય છે. કામળ ફળમાં જ્યાં સુધી અંદર ભી ન થયાં હોય ત્યાં સુધી અનંતકાય છે, માટે અતિ કોમળ એવાં સઘળાં ફળ ખાવાં વવાં, ૩૧-૩૨. આલ્ક—તે રતાળુ-મટેટાં અને પિડાળુ ( ડુંગળી ) સકરક તથા ઘાષાતકી અને કરીર-કેરડા એ એ વનસ્પતિના અસૂરોને અનતકાય કહે છે. તિબ્રુક વૃક્ષના અતિ કામલ ફૂલ, જેમાં ગેટલી બ"ધાણી ન હોય એવા પ્રમુખ તથા વરૂછુ જાતના વૃક્ષ વિશેષ તથા વડનું ઝાડ અને નિખાદી જાતના વૃક્ષના ક્રૂર તે સર્વ અનંતકાય જાણવા. મા એ પ્રમાણે અનંતકાય જાતિનાં પ્રખ્યાત નામ ખત્રીશ છે અને વિશેષ નામ તેા અનેક છે; તે કાઇ વનસ્પતિના પાંચ અગ, કોઈનાં મૂળ, કોઈનાં પાન, કુલ, છાલ, કાષ્ટ અનતકાય છે એમ કાનુ' એક મગ કાઇનાં બે-ત્રણ-ચાર અને કાર્યનાં પાંચ અંગ અનતકાય હાય છે. જે વનસ્પતિના પત્ર (પાન ), ૧ કાળી પણ પશ્ચિમ દેશની ડુંગળી કે મૂળાની જાત સંભવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ( i ) કુલ પ્રમુખની નસ તથા સધિની માલૂમ ન પડે, ગાંઠ શુ હાય, જે ભાંગવાથી ખરાખર ભાંગે, ભાંગેથી જેના એકદમ ભુકે થઈ જાય કે મુરમુર થઇ જાય, છેદ્યા પછી ફરી ઉગે, પત્ર મોટાં દલદાર ચીકણાં હાય, જેમાં ઘણાં કુલ પાંદડાં મહુ કામલ ડાય તે સર્વે લક્ષણ અનંતકાયનાં છે. ઉપર કહેલાં જેટલાં સાધક રણના લક્ષણુ છે તે બધાંજ એકમાં હોય એમ સાઁભવ નથી, ટ્રાઈકમાં કેટલાંક હાય અગર ન પણ ડાય. પાઇની ભાજીન પાન તથા પિડ (એન્ડીપેન્ડી) અનતકાય સાંભળ્યાં છે. અનંતકાય આશ્રયી સૂચનાઓ. ૧. દૂધના માવામાં તથા ઘામાં મટેટાં રતાળુ કે સકરક'ના કેટલાક દગાખાર ભેગ કરે છે તેના ઉપયાગ રાખવે. ૨. લીલું આદું તથા લીલી હલદરની વેચાતી મળે તે સુકવણી (સુ તથા હળદર) જે ખાવાના ઉપયેાગમાં આવે છે તે ભક્ષ્ય છે તે શિવાય કોઇ પણ અનંતકાયની ચુકવણીનું શાક અથાણું પ્રમુખ વવું. ગાજરની સુકવણી અથાણાં કે આર, લીલી હળદર-આદું ગરમર પ્રમુખ અન’તકાયનાં અથાણાં સર્વથા અભક્ષ્ય છે, નિર્ધ્વસ (નિય એવું મન) પરિણામ તથા નિઃશુક્ર વૃત્તિના ચડસ, લેાલુપતાથી પરપરા વધે અને જોનારા અધર્મ પામે વગેરે હેતુ હોવાથી કંતુ એવી કોઇ પણ ચીજના ભજીયાં પણ પ્રાસુક છતાં શાસ્ત્રમાં વવાનું સ્પષ્ટ ફરમાવ્યુ` છે. શ્રાવકે લીલી હળદર આદુ ઘેર ચુકવવું પણ ચુક્ત નથી. ૩.બટેટાં, ડુંગળી પ્રમુખનાં ભજીયાં કરે છે તથા દુકાનદારા ઢોકળામાં અભક્ષ્ય ચીજો નાખે છે, વાશી રાખી વેચવા સારૂ Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ફરી ઉના કરી દે છે અને બજારૂ ચટણીમાં પણ લસણને સ્પર્શ કે આદુ વગેરે સેંધી અને અલક્ષ્ય ચીજો નાખેલી વળી વાશી રહેલી તે બેવડ દેશવાળી હોય, ત્રસ સંસક્ત થાય વગેરે કારણોથી પાપભી એ તેવી ચીજો ખાતાં પહેલાં ઉપગ કર. બટેટા વિગેરેના ભજીયાં જે તાવડામાં તળ્યાં હોય તેજ તેલમાં પછી બીજી ભય જાતિનાં ભજીયાં તળે તે તે પણ વાપરવા નહિ. દાળમાં કેટલાક સૂરણ આદુ નાંખે છે; ઉધીયું બનાવે છે તેમાં પણ ડુંગળી બટેટા પ્રમુખ અભક્ષ્ય વસ્તુઓ વાપરે છે તેને અને ચટણી, દાળ, કઢી વિગેરેમાં કઈ જગ્યાએ કેમળ આંબલી નાંખવામાં આવે છે તેને તથા ભેળસંભેળ સ્પર્શાસ્પર્શને અવશ્ય ઉપગ રાખ અથવા તે ભેળસભેળને અજાણતાં, દાક્ષિયતાએ આગાર રાખવે. આગારને અર્થ એ નહિ કે જાણતા અમુક દેષ સેવવે. ૪. મેથી, તાંજળીયા પ્રમુખની ભાજીમાં થેગ તથા લુણીની ‘ભાજી ( અનંતકાય છે ) ના ડાંખળાઓ આવેલ હોય તે કાઢી નાંખવા, છતાં અજાણતાં આવી જાય તેની જયણ રાખવી; વળી મેથી પ્રમુખની ભાજીનાં હેઠલાં બે પાનને અનંતકાય કહે છે તે પ્રથમથીજ કાઢી નાંખવા. પુસ્તકાંતરમાં બાવીસ અભક્ષ્ય નીચે મુજબ પણ છે– पंचुंबरि चउ विगई अणायफल-कुसुम हिम विस करे । महि अ राईभोयण, घोलवडा रिंगणा चेव ॥१॥ पंपुट्टय सिंघाडय, वायंगण कार्यवाणिय तहेव । बावीस दव्वाइं अभख्खणीआई सढाणं ॥ २॥ Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ અર્થ-૧ ગુલર, ૨ લક્ષ, ૩ કાકેદુબરી, ૪ વડ, અને ૫ પીપલ, એ પાંચ જાતિના ફળ ૬ માંસ, છ મદિરા, ૮ માખણ અને ૯ મધુ એ ચાર વિકૃતિ (મહાવિગઈ )-વિકાર કરનારી વિગઈ; ૧૦ અજાયું ફળ; ૧૧ અજાણ્યાં કુલ ૧૨ હિમ ( બરફ ); ૧૩ વિષ; ૧૪ કરા; ૧૫ સચિત્ત માટી ૧૨ રાત્રિ ભોજન; ૧૭ ઘોલવડાં-કાચા દૂધ દહિં છાશ સાથે મિશ્ર કરેલ વિદલ (કઠોળ); ૧૮ રીંગણા ૧૯ પપટા-ખસખસના દેડા (ખસખસને સર્વથા ત્યાગ કર ); ૨૦ સિંગોડા (જે કે તે અનંતકાય નથી તથાપિ કામ વૃદ્ધિજનક હેવાથી વર્જનીય છે); ૨૧ વાયંગણું; અને ૨૨ કાયંબાણિ. એટલે પ્રથમ કહેલ બાવીસ અભક્ષ્ય સાથે આ ગાથામાંનાં ૧૧, ૧૯, ૨૦, ૨૧, ૨૨ નામવાળાં અભક્ષ્ય વિશેષ છે તે પણ વજેવાં. અભય અનંતકાય પરઘેર અચિત્ત કરેલું હોય તેપણું, નજ ખાવું કારણ એક તે નિ:શૂકતા તથા બીજું રસ લંપટતા તથા પ્રસંગ દૂષણ થાય તે માટે વર્જવું. સુંઠ તથા હલદર નામ તથા સ્વાદ ફેર હોવાથી અભક્ષ્ય નથી. આ અભક્ષ્યમાં અફીણ ભાંગ પ્રમુખ જેનું પ્રથમથી જ વ્યસન લાગેલું હોય તેની તેલ માપથી જયણા કરે, તથા રાત્રિ ભેજનમાં ચઉવિહાર, તિવિહાર, દુવિહાર એક માસમાં આટલાં કરૂં એ નિયમ કરે તથા રેશાદિક કારણે કેઈ ઓષધિમાં કેઈ અભક્ષ્ય ખાવું પડે તેની નામ તથા વખત અને વજનની જયણ રાખવી પડે, જુઓ બત્રીશ અનંતકાયને સર્વથા નિષેધ છે તેપણું રોગાદિક કારણે ઔષધમાં લેવું પડે તેની જયણું રાખે તેથી અજાણપણે Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ફ્રાઈ વસ્તુ મિશ્ર થઇ ખાવામાં આવે તે વ્રત ભંગ થાય નહિ ઋાગળ સર્વથા એટલે રાગાદિક કારણે પણ ન લેવુ... તેમ લખ્યુ. છે તે ઉત્કૃષ્ટી હદવાળા માટે છે માટે જેનાથી જેમ પળાય તેમ યથાશક્તિ કરવુ ઉચિત છે. “ શ્રાવકે અન્ય દનીને ઘેર કે નાતમાં જમવા જતાં ઘણા ઉપયોગ રાખવા જોઈ એ કારણ કે ત્યાં બાવીસ અભક્ષ્ય અને અત્રીશ અનતકાયામાં કેટલાકના દોષ અવશ્ય લાગવા સભવ છે તેથી અને ત્યાં સુધી થોડાજ પરિચય રાખવા, તેમાં પણ દ્વાદશ વ્રતધારી તથા વિરતિવાળાએ તેા તેવે સ્થળે જમવા જવુંજ નહિ, 2 ખાવીશ અભક્ષ્યનુ જે વર્ણન કર્યું તેખરેખર સમજી મનન કરવું તથા તે ભગવતે નિષેધેલ છે તેથી પ્રભુની અખંડ ભા પાળવી. બધુએ ! આપણે નિત્ય પૂજા કરીએ છીએ તે પેહેલાં મસ્તકે આપણે પાતે જે તિલક કરીએ છીએ તે એમજ ચિતવવારૂપ છે જે હે ભગવંત ! આપની આજ્ઞા હુ... શિરે ચડાવું છું, તેવી રીતે નિત્ય ભગવંતની આણારૂપીજ તિલક કરીએ છીએ. જેથી ભગવંતની આણા કર્દિ લાપવી નહિ અને સાદરપણે પાળવી તેજ ધર્મ છે. આ અભક્ષ્ય। સથા પ્રકારે વર્જવાથી અસખ્ય અને અનત જીવાને અભયદાન આપ્પાનું ફળ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે એક જીવને અભયદાન આપે! કે સુવર્ણના કે મેરુના જેટલું દાન આપે તે તેમાં એક જીવને અભયદાન આ ધ્યાનુ ફૂલ વધશે, ત્યારે અનંત જીવાને જે પુણ્યાત્માં અભયદાન આપે તે શુ લ ન પામે ! અર્થાત્ સર્વસ્વ તે પામે, પણ સુજ્ઞ શાણા ખધુઓ ! તે અજરામર સુખ પામવાને શીઘ્ર ઉપાય ભગવ ́તના વચનના આદર કરવા તેજ છે. તે વિષે અજિતશાંતિની છેલ્લી ગાથામાં કહ્યું છે કે “જઈ ઈચ્છતુ પરમપય,જો Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ તમે ઉત્કૃષ્ટપદ-મોક્ષની ઈચ્છા કરે છે અથવા ત્રણ ભુવનને વિષે વિસ્તાર પામેલી એવી કીર્તિની ઈચ્છા કરે છે તે ત્રણ લોકના ઉદ્ધાર કરનારાં એવાં જિન વચનને વિષે આદર સત્કાર કરો ! ” હવે જે મુઢ અજ્ઞાની પુરૂષ કહે છે જે ખાવું પીવું અને મોજ માણવી તે ખરૂં સુખ છે તે તે ભેળવી લીયે ! વળી મેક્ષ મળવાનું હશે તે મળશે. તે તેવા જડ પ્રાણના હિત અર્થે પદ્મવિજયજી મહારાજે તપદની પૂજામાં કહ્યું છે-- तप करीए समता राखी घटमां ॥ तप ॥ खावत पवित मोक्ष जे माने, ઇ સિરકાર છે વહુ ઘરમાં પણ તે છે. એટલે ખાવું પીવું તેજ મેક્ષ છે એમ માનનાર પુરૂષ ઘણા મુખમાં સરદાર છે તેથી હે ભવ્યે જિનશાસનનું રહસ્ય સમજી “દેહે દુખ મહા ફલં ” એ અનુસાર વર્તવાથી ક્ષેમકુશલ મેક્ષનગરે સત્વર પહોંચી જઈશું. અભક્ષ્ય બાવીશ ઉપરાંત બીજી કેટલીક ચીજે અભય છે, તે તથા કેટલીક અમુક કાળ ભક્ષ્ય બાકીના કાળમાં અભય છે તેની વિગત. ૧. ફાગણ માસા ( ફાગણ સુદ ૧૫ ) થી કાર્તિક - માસા (કાર્તિક સુદ ૧૫) સુધી અને જાતને ખજુર, બન્ને જાતના તેલ, ખસખસ, ખારેક, કાજુ વગેરે મે, તથા ભાજી ૧ ખસખસ તે બહુબીજમાં તથા પંપુટય એ અભક્ષ્યમાં કહેલ છે તે અપેક્ષાએ તે સર્વથા વર્જનીય છે; કેઈ ફાગણથી કાર્તિક ચોમાસા સુધી બાઠ માસ અભય કહે છે. મુનિ મહારાજ જે વસ્તુમાં ખસખસ નાંખે Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ (પાંદડા માત્ર) અભક્ષ્ય છે. ફાગણ માસુ બેઠાં પહેલાં તલનું તેલ આઠ માસ માટે આગળથી ભરી રાખવું, કારણ કે ત્યારથી ઘાણની આસપાસ ઘણું જીવની હાનિ થાય, વળી તલમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય, તેથી આઠ માસનું તેલ ભરી રાખવું જોઈએ. તલસાંકળી, તલને લાડ, રેવડી પ્રમુખને ત્યાગ કરે. ફાગણ પછી ખપ હોય તો તલને અગાઉથી ઓસાવી રાખે છે. હોળીના રેજથી કાળ (ઋતુ) બદલાતાં અનેક ચીજો માં ત્રસજીવ ઉપજે છે. ખજુર સાથે હારડે આપવાને જે અન્ય જ્ઞાતિને રીવાજ શ્રાવકોમાં પણ પેસી ગયું છે તેથી એક તે ખજાર અભક્ષ્ય 'હુતાશણીના દીવસેજ આપે માટે) તે ખાવા પડે અને બીજી હોળીનું પર્વ કરવું તે મિથ્યાત્વ છતાં આદરવું; એમ બેવડા દેષથી છુટવાને રીવાજ બંધ કર જોઈએ પણ અણછુટકે વર કન્યાને દેવું પડે તે ફક્ત સાકરજ આપવાનું જ્ઞાતિ બંધારણ દરેક ગામના આગેવાનો એ કરવું એગ્ય છે. ખારેક પણ ખજુર જેવી હુતાશણીથી અભય છે છતાં લગ્ન પ્રસંગે વહેચાય છે માટે તેના બદલે પતાસાં કે સાકર વહેંચવાનો રીવાજ કર ઠીક છે. કાજુના મીંજ, અંગુર, સુકાં અંજીર અને ચારોળીના મીંજ વગેરેમાં છ પડેલા પ્રત્યક્ષ જોવાય છે. એવી ચીજો ફક્ત શી લ હોય તે વહોરતા નથી; જેથી શ્રાવકે તે વાપરવી યુક્ત નથી. ચુરમાના લાડુ, ઘુઘરા પ્રમુખ મિઠાઈમાં ખસખસ છાંટે છે તો તેનો ઉપયોગ રાખ. Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ (૬૭) ચાળા લાયક હેઈને આઠ મહિના (કાર્તિકી ૧૫) સુધી મે અભક્ષ્ય કહેલ છે. ભાજી કે પાન જે શાક તથા ભજીયાં કે ઢોકળાં માટે છતાં આઠ મહિના કે અધિક માસ હોય તે નવ મહીના તેમાં ત્રસજીવ ઉપજેલા હોય છે તેથી અભક્ષ્ય છે. ભાજી અને પાન સર્વે આઠ મહીના ત્યાગ કરનારાઓએ નાગરવેલના પાન પણ વાપરી શકાશે નહીં તથા કઢીમાં મીઠે લીબડ નંખાય છે તે પણ નહીં ખવાય એમ ધયાનમાં રાખવું. ૨. અશાડ ચોમાસા ( અશાડ સુદ ૧૫)થી કાતિક ચેમાસા સૂધી સૂકે મે-બદામ, પીસ્તાં, ચારોળી, કાળી રાતી ધોળી ખીસમીસ-દ્રાક્ષની જાત, અખરોટ, કુંકણી કેળાં, જરદાળુ, અંજીર, મગફળી, સૂકું ટેપરું, સૂકી રાયણ, કાચી ખાંડ, સૂકાં બખાઈ બેર વિગેરે અભય છે કારણ કે તેમાં તદ્વણછવ, કુંથુઆદિક ત્રસ જીવ, લીલફુગ તથા ઈયેલની ઉત્પત્તિ થાય છે. તેજ દિવસની તાજી કેલેલી બદામ, પીસ્તા તથા પાછુચા નાળીયેરનું ટપકું તેજ દિવસે વાપરી શકાય. બદામના મીંજ તથા પીસ્તાના મીંજ તૈયાર આવે છે તે ન વપરાય. નાળીયેરમાંથી ભાંગીને સૂકું ટપકું કાઢ્યું હોય તે તે પણ તેજ દિવસે ખાઈ શકાય પણ જે લીલું કે સૂકું ટેપરૂં ખમણને ઘીમાં તળી નાંખ્યું હોય તે વાપરવામાં બાધક જતે નથી; કારણ કે પ્રાયઃ આપણે વધ્યું હોય તે નાંખી તે ૧ તકર્ણ જીવ થાય છે એમ સાંભળ્યું છે, તત્વ નાની જાણે. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) દેતા નથી તેથી રૂપાંતર ફેરવવાથી દેષ લાગવા સંભવ જણુતે નથી. કેટલાક સૂકે મે ફાગણ માસાથી અભક્ષ્ય ગણે છે. અપેક્ષાએ તે પણ સત્ય જણાય છે કારણ કે ચિત્ર વૈશાખમાં કાળી દ્રાક્ષમાં પ્રત્યક્ષ તપાસતાં ઈયળ જોઈ છે તે દ્રાક્ષ જરદાળુ, અંજીર જેવા ગન્યા સ્વાદિષ્ટ પદાર્થમાં છત્પત્તિ વહેલી પણ થવાથી તે ત્યારથી જ અભક્ષ્ય ગણી વજેવું શ્રેષ્ઠ છે, રસસ્વાદને જય તથા મૂછત્યાગ જેમ બને તેમ કરવાથી લાલાજ છે. દ્રાક્ષ, અંજીર, બદામ, પીસ્તાં, ચારોલી પ્રમુખ ટલાક વેપારી ગયા વર્ષને માલ વધી પડવાથી વેચે છે તે તે ચીજો ખરીદતાં પરીક્ષા કરીને લેવી, બને ત્યાં સૂધી જાતે જ માલ લેવે નહિતર જાણતા હશિયાર માણસ પાસેજ મંગા વ, નહિંતર નેકર ચાકરના હાથે તે: પ્રાયઃ વેઠજ થાય; માટે તેને ઉપગ રાખવો જોઈએ. ૩. ચોમાસામાં (અશાડ સુદ ૧૫ થી કાતિક સુદ ૧૫) સૂકવણને સર્વથા ત્યાગ કરે કેમકે તે (સૂકવણી શાક)માં ત્રસ જીવની ઉત્પત્તિ તથા તથા લીલફગ થાય છે. ઉન્ડાળામાં પણ સૂકવણું સંભાળપૂર્વક ન રાખવાથી ઉત્પત્તિ થાય છે, તે વળી જે સૂકવણી તૈયાર વેચે છે તેઓને તે વેપાર કરે એટલે હલકી સડેલી લીલે તેરી પણ ખરીદીને જોયા તપાસ્યા વગર છેદન ભેદન (સમારવું) કરે તેથી જીવહિંસા વધારે થાય. ચોમાસામાં તે સૂકવણી તદ્દન વર્જવી. પાંચ પરબી કે દશ પરબી (પર્વ)-તીથી લીલેતરીને ત્યાગ કર્યો હોય તે જે દિવસે ૧ બનતાં સુધી તે સુકવણું સર્વથા વર્જવી એજ શ્રેષ્ઠ વાત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ (e) તિથી હાય તેના આગલે દિવસે ભીંડા, ચીભડાં પ્રમુખ લાવી, ( કે હોય ) તેના સાઁભારા, અથાણાં કે ચટણી પ્રમુખ કરેલ તિથીના દિવસે વપરાયજ નહિ; આમ જો થાય અને થતું હોય તો તે ખરેખર હાસ્યજનક છે. તૃષ્ણારૂપી વેલડી તેા વી ટાણી છે ત્યારે આવી યુક્તિઓ ચાજી પાતાના મિથ્યા પ્રયાસ સફળ માની સ્વપરનું હિત કરવાને બદલે અહિંતજ કરે છે અને તેથી ધર્મની હાંસી કે હિલના સિવાય ખીજું કાંઈ થતું નથી, હું સુજ્ઞા ! એવી આપણી કુયુક્તિ હોય તેને દેશવટો ધ્રુવા, જેથી સ્વપરનું હિત થાય. ૪. પાંક-પાપડી, ઘઉં. તથા ખાજરાની ઉંખી, જુવારના પાંક, ચણાના ઓળા, મકાઈ (આખા શેકેલા) તથા પાપડી તથા ચાળાનુ' સુડીયુ' (માટલામાં આખી ને આખી ખાધેલી) ના અવશ્ય ત્યાગ કરવાજ જોઈએ, કેમકે આ પદાર્થે ઘણા ત્રસ જીવાના વિનાશથી અને છે. ૫. કોઇ પણ વનસ્પતિના ભડથા કરવા નહિ તેમ કરેલ આવું નહિ. ૬, નાગરવેલનાં પાન-કુથુઆદિક ત્રસ જીવે કરી સહિત એવાં નાગરવેલીનાં પાનના ત્યાગ કરવા; કારણ કે તે પાણીમાં અહુ વખત રહેવાથી અકાય (પાણી) ના જીવની બહુ વિરાધના થાય અને જેમ પાણીમાં સેવાળ થઈ જાય છે તેમ પાન ઉપર પણ થતી સંભવે છે તે અનતકાય છે તેથી અનંત જી. વની હાનિ થાય છે; બીજા મુખવાસ અનેક પ્રકારના છે તેથી આ ચીજના ત્યાગ કરવા યુક્ત છે, વળી તે શુકારી પણ સભવતા નથી કેમકે કામવિકારની વૃદ્ધિ કરનાર છે; બ્રહ્મચારી પુ Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ( co ) રૂષને તે સર્વથા વનીય છે. જેએ પાનનાં નિર'તર ખાવાવાળાજ છે અને વઈ ન શકે તેાપણુ તેઓએ ઉપયેાગ પૂર્વક શેાધીને વાપરવાં યુક્ત છે. ૭. પરદેશી મેદ—જે કલકત્તા, અમદાવાદ, મુંબઇ વગેરે ઠેકાણે આટાની મીલે-સ ચામાં મનાવે છે અને પછી આપણા માટે જથાઅધ માલ પૂરો પાડે છે. તે આવતાં પણ લાંખી મુદ્દત થાય, તેમ આપણા વેપારીને ત્યાં પણ કેટલાક દિવસ કે અઠવાડીયાં તે માલ અકબંધ રહે, જ્યારે તે લેટમાં એક્રેલી જીવાત ઇ"ડાળ તથા ઇચળેા હોય અને કેટલાક તે તે જીવાનાં પુદ્ગલ રહ્યાં હાય, તેવા પરદેશી મે’દાનું આપણે ભક્ષણ કરીએ ! અક્સાસ ! આ વાત માંસાહાર જાણે તેા તે પણ આપણી હાંસી કરે કે “ ધન્ય છે શ્રાવક ભાઇએ ! હિંદુએ ! તમારી અહિંસા તે કેવી. ” અરે ભવ્યા! આ આપણે શેનુ ભક્ષણ કરીએ છઇએ ? ખાવીશ અભક્ષ્યના ત્યાગ કરવા સાથે ઉભય લેાકની બીક રાખી પરદેશી મેદાના સથા ત્યાગ કરવા યુક્ત છે. ક દોઇની દુકાનની તેવી મીઠાઈ લેવી નહિ કે કરાવવી નહિં તથા તેના વ્યાપાર પણ કરવા નહિ. આવી અભક્ષ્ય ચીને નાતમાં, ૐ કાઈને ત્યાં જ્યાં વાપરી હાય તેને ઠેકાણે જમવા પણ જવું નહિ. જેમ પરદેશી મેદે અભક્ષ્ય છે તેમજ પરસુદીના લેટ ૧. પાન ખાનારાં તેની નસા કાઢે છે મૂખ્ય કારણ તીઠાં તખેાળીયા નાગ પણુ કદાચિત હોય છે એમ કહે છે. નાગરવલ્લીના પાનને વેલડી ઉપર તેાડવાને ગમે તેટલા દિવસ થયા હોય છતાં સાંચત્ત છે કેમકે મૂળ× વૈલ સુધી દરેક પાનને જીવસબંધ કાયમ રહે છે. તેથીજ તે લાંખે વખત લીલાં રહી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) તથા રવા પણ ખાવા યુક્ત નથી, ચલિત રસની આપેલી સૂચના મનન પૂર્વક વાંચવી કે કેટલા દિવસના તથા કેવા લાટ ભક્ષ્ય છે. જ્યારે આપણે પ્રમાદી થઇ આવી વસ્તુને ઉત્તેજન આપવા મળ્યા ત્યારેજ તેને માટે માટી માટી મીલે-ફૅકટરીએ ઉઘડી છે, કે જેથી અનેક જીવાની હાનિ થાય છે. પરદેશી મેંદાની મિઠાઇ જેમકે પરસુદીની પુરી, ઘારી, ગળ્યાં મેાળાં સાટાં સુતરફેણી, ગણગણુગાંઠીઆ, નાતખટાઈ, હીંદુ મીસ્કુટ, શૈવ પ્રમુખ અનેક મિઠાઇ, મેંદાની બનાવે છે તેના અવશ્ય ત્યાગ કરવા. ૮ ગળ્યા કાજુ-ગળ્યા કાજી જે કઢાઈ ખનાવે છે તે પ્રાયઃ તપાસ્યા વગર એમને એમ આખા મનાવે છે; જેમાં ત્રસ જીવ હાથા સભવ છે તેથી તે ન વાપરવા. કદાચ ખાવાની ઇચ્છા થઈ હોય તેા કાજીના બે પડ જુદાં કરી સાકરી જીવની યના કાર્યો પછી ઘેર બનાવી ઉપયેગમાં લેવા. વળી સાદા ખાવા તે પણ બે પડ જુદા કરી જોઇ તપાસીનેજ વાપરવા, તે પણ જે ઋતુમાં અભક્ષ્ય હોય ત્યારે તેા કાજી નજ વપરાય તે ઉપયાગ રાખવા. ૯. વિલાયતી ડખામાં પેક કરેલ દૂધ ( નેસલ્સ મીલ્ક, મીલ્કમેઇડ મીલ્ક વગેરે દશ ખાર જાતનાં નામેાથી વેચાતાં, તે મુસાફરીમાં ચા બનાવવા હોય તે દૂધને બદલે તે ડખામાંથી દૂધ વાપરે છે ), સીકામાં પેક કરેલ કેરી, મુરબ્બા, ગુલકંદ પ્રમુખ તથા વિલાયતી ખિસ્કુટ વિગેર અભક્ષ્ય છે તેથી અવશ્ય ત્યાગ કરવા. ઉપયોગ ન કરતાં હોઈએ તેપણુ આવી પરદેશી કે દેશી અભક્ષ્ય ચીજોના નિયમ કરવા કે જેથી આશ્રવ ન આવે. કારણુ કેજ્યાં સુધી કોઇપણ વસ્તુ ઉપરથી મૂ ઉતરી ન હોય ત્યાં સુધી યથાર્થ ફળ ન મળે, તેથીજ શાસ્ત્રકારે કહ્યું છે કે મરૂદેશમાં For Personal and Private Use Only Jain Educationa International Page #232 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) જેમ પાન ન મળે છતાં પણ નિયમ ન કરવાથી તેનું ત્યાગફળ ન પામે તેથી ખાસ નિયમ કર. નેસસમીક વગેરે જે વિલાયતથી આવે છે તે પ્રત્યક્ષ અભક્ષ્ય છે તેથી તેનું વિશેષ વિવેચન કરવા જરૂર નથી. બંધુઓ ! આપણા શરીરમાં ગ, સોગ, દારિદ્ર વગેરેને જે ઘણેજ વાસ થઈ ગયેલ છે તેનાં કારણ આવી તુચ્છ બ્રણ વરતુઓ વાપરવાનું જ ફળ છે કેમકે આહાર તે ઓડકાર એ દ્રષ્ટાંતથી જ સમજી લેવું. હે ! આપણ “ઊંટના અઢારે વાંકા” જેવાની શી ગતિ થશે? હવે આ અભક્ષ્ય વસ્તુઓથી વિરમવું યોગ્ય છે. ૧૦. સોડા, લેમનેટ, ઇન્જર ઝબરી, પીકમીઅ૫, બીકાસ, એલટેનીક, કોડીન્ક, કોલ્ડક્રીમ, જીન્જરએલ લાઈમ, લીથી, અમરી, ચેરીસીડર, ચેપેઈનસીડર, કવીનાઈન ટેનીક, ક્રીમસડા પ્રમુખ કેટલીક જાતે શીશામાં પંક કરેલ હોય છે તે અનાચરણીય છે કારણ તે શીશાઓ મુસલમાન, પારસી પ્રમુખ લોકેએ મુખે માંડ્યા હોય તે શીશાઓ આપણે મુખે માંડવા તેથી સાફ ધર્મભ્રષ્ટતા દેખાય છે. વળી તે છવાકલ હેય, અણગળ પાણી વાપરેલ હોય તથા ઘણ દિવસના વાશી હાય, હલકી વર્ણવાળાએ બનાવેલ હોય વિગેરે અનેક દોષથી આવી ચીજો અભક્ષ્ય છે તેથી અવશ્ય ત્યાગ કરે. તેમાં પણ Higher education ” ઉંચી કેળવણી મેળવી જે સુધરેલા જૈન યુવકે છે તેઓએ તે હવે હૈડે કાંઈ સાન રાખી હદમાં રહેવાય તે સારું નહિતર તેના કડવાં ફલ ચાખવા પડશે ત્યારે જાગૃતિ આવશે. Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ( 98 ) ૧૧. બીડી, ઢાકા, ચલમ, ચુ'ગી, સીગારેટ, ચીફૂટ, તમાકુ અને ગાંજા, ચડસ, માજમ અફીણ, સુખ, ભાંગ, પ્રમુખ વ્યસના અનાચરણીય છે. જીવહિંસા, અનર્થનું કારણ તથા પસાના ગેરઉપયેગ શિવાય તેમાં કાંઇ લાભ છેજ નહિ. કદાચ તે ચીજ ન મલે તે ચેતના મુ'ઝાય તથા ક્ષયાદિક મહારોગ થાય અને કોઇ વખત પ્રાણમુક્ત થયાના સભવ છે. વળી તેમાં અગ્નિ વાયુ તથા બીન ત્રસ-સ્થાવર જીવાની હિંસા થાય છે તેથી આવી વ્યસનવાળી ચીજો સર્વથા વવી. ૬૨. વિદ્યાચતી દવાએ અભક્ષ્ય છે. ઉત્કૃષ્ટ તા એજ છે કે રાગાદિક કારણે પણ અંગીકાર કરવી નહિ; અને આ આત્મા મળીયેા થાય તે શું ન કરી શકે ! અર્થાત્ આજ આત્મા વૈ તરણી નદી ( નારકી) ના પમાડનાર છે, આજ આત્મા સ્વગદિક સુખના પમાડનારી છે અને છેવટે આજ આત્મા સિદ્ધિ-સાધ (માક્ષ મહેલ ) પ્રત્યે લઇ જનારા છે. કેટલાક ઉછાંછળા સ્ત્રછઠ્ઠી શેખીના વિલાયતી દવાના ડાઝો ખુશીથી પીચે છે તે પ્રત્યક્ષ અનાચરણીય તથા દુર્ગતિનું સખળ કારણ છે. તેવા પુરૂષોને કાઇ હિતચિંતક ઉપદેશ કરવા જાય છે તે તેનું પરિામ કેટલીક વખત ઉલટુ* ખેદજનક આવે છે. કેની માફક ? જે શાસ્ત્રકારે કહ્યું છે કે~~ - उपदेशो हि मुखां प्रकोपाय न शान्तये । पयःपानं भुजंगानां केवलं विषवर्द्धनम् ॥! એટલે “ ભૂખે ને ઉપદેશ કરવા જતાં શાન્ત થવાને - ઠ્ઠલે ક્રોધાયમાન થાય છે, જેમ સર્પને દૂધનું પાન કરાવવાથી For Personal and Private Use Only Jain Educationa International Page #234 -------------------------------------------------------------------------- ________________ (૭૪) ફક્ત વિષની વૃદ્ધિ કરનારું થાય છે” જેથી તેવા મૂખેને પ્ર તિબંધ કરવાથી પણ શું ? ૧૩. ગોળ-ગોળ (ગુડ) માં જીવની ઉત્પત્તિ થાય છે કારણે કેટલાક લાભ મેળવવા ખાતર ગાળમાં ચણાને લેટ, ખારે તથા માટી એમ ત્રણ પ્રકારે અથવા બીજી વસ્તુઓનું મશ્રણ કરી વેચે છે. ગોળમાં તર્ણ (લાલ રંગની ) ઈયળે થાય છે તેથી તે ગળ અભક્ષ્ય, તે તેને ઉપગ રાખવે પરદેશી ગોળમાં પ્રાયઃ ભેગ કરતા હશે એમ અનુમાન થાય છે. ચણાને લેટ તથા ખારો મેળવવાનું કારણ દેખાવમાં સરસ લાગે અને માટીને ભેગા કરવાથી સે મણું બળમાં ચારેક મણું માટી મેળવી તેલમાં લાભ થાય એમ દશે કરે છે તેમ સાંભળ્યું છે તેથી તે હલકે માલ મુદ્દલ સે નહિ પણું દેશી શ્રીકાર માલ પરીક્ષા કરી લે. સેંઘું તે મેંઘા માટે અને બાહાથી સુશોભિત તે અંતરથી દોષિત, આ શીખામણું ખાસ ઉપયોગી છે માટે જે માલ ખરીદ તે સસ્તું જેમાં કે તેની શોભામાં અંmઇ જઇ ખરીદવું તે કરતાં તે વસ્તુના ગુણ દેષની પરીક્ષા કરી સારું હોય તે લેવું - ૧૪. પરદેશી ખાંડતે શુદ્ધ કરવામાં જે અશુદ્ધ પદાર્થો પ્રમુખ વપરાય છે જેનું સ્પષ્ટીકરણ અનેક જગ્યાએ છપાએલું છે જેથી વિશેષ ન લખતાં માત્ર એટલું જ કહેવું બસ છે કે તેવી ખાંડ કે સાકર વાપરવાથી શારીરિક તન્દુરસ્તીનું બગડવું તથા ધર્મભ્રષ્ટતા એ બે મેટા દુર્ગણ થાય છે, તેથી ત્યાગ કરે. હવે કેટલાક તેને ત્યાગ કરીને કાશી પ્રમુખની દેશી ચીની વાપરે છે પણ આ કળિયુગમાં દગલબાજી બહુ થઈ છે તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ (૭૫) કેટલીક વખત દેશને નામે પરદેશી માલ રકમબંધ આકરા ભાવથી ખપે છે અને જ્યાં દેશી બનાવે છે ત્યાં પણ પરદેશી ચીનીનું મિશ્રણ થાય છે માટે તેને ઉપગ કરે, અથવા તે તેવી રીતે અજાણમાં જે દેગે પ્રમુખ થાય તેની પ્રથમથી જયણું રાખવી અને જ્યારથી ચેકસ કે શંકા પૂર્વક જાણવામાં આવે ત્યારથી તે ચીજ વાપરવી જ નહિ; નહિતર નિયમ લઈને તેમાં દેષિત થવાય નહિ તે માટે ખાસ ઉપગ રાખવે. તે મુજબ વિદેશી નિમક, વિદેશી કેશર, વર્જવું; જ્યાં સુધી બને ત્યાં સુધી દેશની ચીજ શા માટે ન વાપરવી ? ૧૫. આખું કઠેળ–કેઈ પણ જાતનું આખું કઠોળ ન. ખાવું જોઈએ. દરેક કઠેળની દાળ કરીને ખાવી શ્રેષ્ટ છે, કારણ કે આખા કઠોળમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે તે સાફ કરવા છતાં તે છ નીકળે નહિ અને આપણું દષ્ટિ પણ પડે નહિ તેથી છવ હિંસા થાય માટે કઠોળની તુરત દાળ કરી નાંખવી, ને ખાવી. કઠોળ ઝાઝે વખત રહેવાથી તેમાં જીવ ઉત્પત્તિ થાય. છેવટ આખું કઠોળ સર્વથા ત્યાગ ન થઈ શકે તે ચોમાસામાં આખું કઠોળ અવશ્ય વર્જવું. વટાણામાં મિઠાશને લીધે વિશેષ જીવ ઉત્પત્તિ થાય છે તેથી તેને ખાસ કરી વર્જવા ગ્ય છે. ૧૦. હિંદુ-દિલહી બીટ્યુટ-જે દિલ્હી, પુના, વડોદરા વગેરે ઠેકાણે બનાવવામાં આવે છે, જે આપણામાંના કેટલાક બંધુઓ વાપરે છે પણ તે બનાવવામાં પ્રથમ તે પ્રાયઃ પરદેશી મેદ વાપરે છે અને વળી તે પણ હલવાની માફક બે ત્રણ દિવસ પાણીમાં કેહડાવે છે ત્યારબાદ તેના બિકુટ થાય છે તેથી અસંખ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ). સંમૂછિમ અનેક બેઇઢિયાદિક છવની હાનિ થાય છેવળી તે બીસફુટ તૈયાર કરવામાં ચરબી પણ પડવામાં આવે છે તેથી તે સર્વથા વજનીય છે. નાનખટાઈમાં પણ પરદેશી મેદ વાપર છે, તેથી તે પણ ત્યાગ કરવા ગ્ય છે. ૧૭. ટુથ પાઉડર (દંતમંજન ), ટુથ બ્રશ ( દાંત સા કરવાનું બ્રશ )કુ-વિલાયતી જે દંતમંજનને તૈયાર આવે છે તે વાપરવા યુક્ત નથી, કેણ જાણે તે કેવા ભક્ષ્ય કે અભા પદાર્થનું થતું હશે માટે તે ન વાપરતાં બદામના છેવયાની મસી અથવા તો તે મસીની સાથે કપુર, બરાસ, ચાક (સચિન ત્તના ત્યાગીએ ચાક ગરમ પાણીમાં ઉકાળી સુકાવીને અચિત્તો કરેલ હોય તે વાપરી શકાય), હરડા, બેડાં, આમળાં, મસ્કતી દાડમની છાલ, સોનાગેરૂં, કાથો, ચરસ, હીરાદખણ, હીમજ, દાડમનાં સૂકાં ફૂલ, કાંટાળું માઠુ, ચણકબાબ, મસ્કતી પ્રમુખ અનેક દાંતને ગુણકારી વસ્તુથી બનાવેલું દેશી મંજત વાપરવું યુક્ત છે. વળી દાંત કે હાડકાના અગર કોઈ બીજી જતના હાથાવાળા કોઈ પણ જનાવરના કેશ કે રબરના ટુ બ્રશ હિંદુઓએ અને ખાસ જેનેએ મુખમાં નાંખી ભ્રષ્ટ થવું તે કેવું લજજાસ્પદ છે ! વળી તે બ્રશે કેટલીક વાર દાંતમાં પિલ કરી બહુ ખરાબી કરે છે. જો કે તે એવું ગુણકારી નથી પણ કદાચ હોય તે પણ આપણે કયાં સાધન રહિત થયા છીએ. અર્થત અનેક રીતે દાંતની શુદ્ધિ, મજબુતીપણું તથા ગુણકારી કરવાના ઉપાચે છે, માટે વિલાયતી દ્રથ પાઉડર અને રથ બ્રશને ઉપગ હોય તે બંધ કર અને ન હોય તે તે ન Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ વાપરવાનો નિશ્ચય કરે. આવી વસ્તુઓને પણ નિયમ કરવાથી લાભનું કારણ છે. ૧૮. ટેલે–વિશ્રાન્તિ આનંદી ભેજનગૃહ અને તેમાં થતી દરેક ચીજ શુદ્ધ બ્રાહ્મણ આ–પ્રથમ તો આ વિશ્રાન્તિગૃહની મુલાકાત (Visit) લેનારા બ્રાહ્યાણવાણિયાથી માં. લુવાણું કડીઓ એમ ઉત્તરોત્તર ઉંચ નીચ હિંદુ સર્વ પ્રાયઃ હોય છે. અને તેના માલેકે કેવી જ્ઞાતે હેાય છે તે તે તપાસ કર્યું માલુમ પડે. ત્યાં ચા, દૂધ, પૂરી, દૂધપાક, બાસુદી, શીખંડ. બ્રાહ્મણીઆ ગમે તે વખતે મળી શકે છે. વળી ભજીયાં, કચેરી, આઈસક્રીમ, કુલફી, આઈસ વેટર, કંદમૂલ પ્રમુખના શાક ભાતભાતની ચટણીએ પણ બ્રાહ્મણીઆ થાય તથા નાન ખટાઈ, બાસ્કેટ સોડા વિગેરે જેની ઈચ્છા હોય તે બ્રાહ્મણીઆ તાજી મળી શકે; કહે કેવી સુગમતા ! પણ હે જૈનબંધુઓ અને આ ! આ હોટેલ પ્રમુખનું અનુકરણ થવાનું કારણ અનાર્યો છે, અને તેના સહવાસથી આપણે પણ અનાર્ય જેવાજ થઈ જઈએ છીએ. ત્યાં બનતી સર્વે વસ્તુને જે વિવેક પૂર્વક તપાસ કરવામાં આવે તે જ ખબર પડે પણ એ તકલીફ કે લીએ; હિંદુ ભજનગૃહમાં થયું એટલે તે તે શુદ્ધ પવિત્રજ હેય. કારણ કે વિવેકને વિચાર-ભયાભફયને વિચાર કરે તે ખવાય પીવાય કેમ ? એવા આપણે વિવેક વિકલ અદ જી હાઇન્દ્રિયની રસ લપટાતામાં શું શું કાર્ય નથી સેવતા? અર્થત સ્પર્શાસ્પર્શ કે ભયાભર્યને વિચાર નહિ કરતાં જોજન કરી આનંદ માનીએ છીએ. છેવટ મુસલમાન તે શું પણ યુરેઝીયન હોટેલમાંથી માખણ-પાંઉ ( બિસ્કુટ ) વગેરે પદાથી Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) મગાવી ખાનારાએ પણ હાય છે. અક્સાસ ! આ ભ્રષ્ટતા વિવેચન કરતાં કપારી છૂટે, તેવા કાર્યના સેવનારાઓ કળિયુગમાં વ્યાપી રહ્યા છે. અમને તે આવા પ્રાણી પ્રત્યે દયાની લાગણી સ્ફુરે છે કે તેઓને કેવા કેવા વિપાક ભાગવવ પડશે અને કેવા ત્રાસ તેઓ પામશે ? હજુ પણ હું મધુએ સમો અને આ ભ્રષ્ટતાથી વિરમે ! હું જૈન યુવક ! અં શ્રમણ ભગવત શ્રી મહાવીર પ્રભુના શાસનમાં મનુષ્ય જન્મ પામ્યાનો ફેરો સફળ કરા ! દશ દષ્ટાંતે દુભ એવા આ મનુષ્ય જન્મ ફી મળવા દુભ છે. “ કાગ ઉડાવશુ કાજ વિપ્ર જિમ ડાર મણિ પછતાયારે ” એવા અવસર ન આવે માટે પૂર્વે ત્રણ અક્ષરની ખામી ( વિવેક ) છે, તે રૂપી મિત્રને જગાડ અને આત્મહિતાર્થે ભ્રષ્ટાચારને દેશવટો આપે ! ૧૯. પાણી—આ કળિકાળમાં કેટલાક માટા શહેરમાં, સ્ટેશના ઉપર પાણીના નળ સ’ચા-ટાંકીએ થઈ ગયેલ છે તેથી મુસાફરી વખત કે હવા ખાવા જતાં અગર રસ્તામાં તૃષા લાગી હોય ત્યારે અણુગળ પાણી પીવાય છે, તે અનાચરણીય છે. અણુગળ પાણી દારૂ સમાન કહ્યું છે. જેથી પીવામાં કે વાપર વામાં પણ અવશ્ય પાણી મજબુત ગરણાવડે ખરાખર ગળીનેજ વાપરવું; તથા પાણીના વાસણમાં એઠા પ્યાલા કે જેને મુખી લાળ અડી હોય તે ખાળવાથી અસખ્ય સમુચ્છિમ જીવ ત્પન્ન થાય છે, માટે પાણી કાઢવા માટે જુદા ઢાયા (વાસણ) રાખવા જોઈએ. વળી જે ખ્યાલે પાણી પીધુ હોય તેને પણ મુખની લાળ અડી હાય માટે લુગડાવડે તુરત કારો કરી નાંખવા ને જ્યારે પીવુ' ત્યારે દરેક વખતે તે પ્યાલા જોવા કે “ તેમાં તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ જીવ જંત કચેરે નથી, ” તે તપાસીને જ પીવું. ઉઘાડુ હેલું પાણી પીવાથી બહુ દોષ છે. અલ્પ પ્રમાદથી અસંખ્ય જીવને ઘાત થાય તે કેવું અનર્થકારક છે માટે દરેક ભાઈએ અને બહેનેએ પાણી માટે ખાસ લક્ષ્ય રાખવું એવી પ્રાર્થના છે. શ્રાવકે પહેરે પહેરે પાણી ગાળીને પીવું જોઈએ, તેમાં જેટલે પ્રમાદ તેટલે દોષ છે. “ યવ યત્ર પ્રમાદઃ તત્ર તત્ર હિંસા. ” પ્રમાદ તજ્યા વગર ધર્મ પામ કયાં સહેલ છે, યણ એ ઉપગ પૂર્વક વર્તવું તેજ ધર્મ છે. કપાળમાં ચાંદે માત્ર કરવાથી ધર્મ નથી થતું, કે નથી જાણવા માત્રથી થતું. પણ ઉભય લેકને ભય રાખી જે સજજને અષ્ટ પ્રવચન માતાને હૃદયમાં રાખી વર્તે છે, તેઓનું જ કલ્યાણ તથા પૃથ્વી પર આવવું સારભૂત છે, અને બાકી તે પૃથ્વીને ખરેખર ભારભૂતજ સમજવા. ધન્ય છે ! શ્રી કુમારપાલ રાજાને કે જેણે અઢાર દેશમાં અમારિ (અહિંસા) પડહ વજડાવ્યું કે જેના વખતમાં ગાય, ભેંસ, બળદ, ઘેડાં પ્રમુખ ઢેરને પણ પાણી ગળીનેજ પાવામાં આવતું, અને તે ધર્મીષ્ટને પરમહંત એવું બિરૂદ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમાચાર્યજી મહારાજે આપ્યું હતું, તે કુમારપાળ રાજા આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના ગણધર થવાના છે તેને હાલ પણ થશવાદ વર્તે છે તથા આગામીભવે પણ વર્તશે. સદા તેવા પુરૂષ જયવંતા વર્તે ! અરે આપણે કયારે પ્રમાદરૂપી પછેડી દૂર કરી પાપરૂપી મલિન શસ્યામાંથી ઉઠી તેવા પરમહંત થવા અને શિવ વધુ વરવા ઉજમાલ થાશું, જેથી ભવરૂપી પ્રચંડ તાપ ઉપશમે ! Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) બહુ આર’ભ થતાં તૃપ્તિ ન થાય અને પશ્ચાત્ હિંસા બહુ થવાના કારણે વર્જવા ચાગ્ય વનસ્પતિઓ વનસ્પતિનુ* નામ. શેરડી સીતાફળ રાયણ, ખલેલાં પાકા ગુંદા જાંબુ (રાવણાં) કરમદાં ખાર દરેક જાતિના Jain Educationa International ખાઇ વવાનાં કારણા. ઘણી ખાવાથી તૃપ્તિ ન થાય; વળી તે ખાઇને તેના છતાં જ્યાં નાંખીયે ત્ય આપણા મુખની લાળ અડવાથી સખ્યુ સમૂચ્છિમ જીવની ઉત્પત્તિ થાય તથા મિઠાશને લીધે કીડીઓ પ્રમુ ત્રસ જીવ ચડે, મનુષ્ય કે જનાવરને પગ પડવાથી કે તે શ્વેતાંએ જનાવર ચાવી જવાથી ત્રસ જીવેાની હિંસા થાય વગેરે હિં‘સાના કારણે.થી વ વી. શેરડીની માફક આ વસ્તુ તેના ઠળીઆ જ્યાં નાંખીએ ત્યાં - સખ્ય સમૂમિ જીવની ઉત્પત્તિ થાય તથા ત્રસ જીવેની હિ'સા થાય વગેરે કારણેાથી વવા ચાગ્ય છે તેમાં પ ખેરજાતિમાં તે ત્રસ જીવની ઉત્પત્તિ હાવાથી તે અભક્ષ્ય છે અને તે શિ વાય જે ન વિ શકાય તેને માટે ચ ભાથી પ્રવર્તતાં અલ્પદોષ થાય એટલે ખાઇને તેના ઠળીઆ વગેરે રાખમાં ૫રઠવવા અગર જે રીતે પછી અનેક જી વાને નાશ ન થાય તેમ યત્ના અવસ્ય For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ લીલાં અંજીર— શેતુર ફાલસાં શીગાડા (૧) જાળવવી. જે ખેર વગેરે કેટલીક ચીજો અભક્ષ્ય છે તે અભક્ષ્ય જાણીને તેની માઢ અવસ્થા થઈ હાય તે પણ ત્યજવી કેમકે તે જાતે અભક્ષ્ય છે; માટે આવી ચીને ઉપરથી તૃષ્ણા ઉતારી વવા લાયક છે. વળી ખેર, સીતાફળ, શેરડી, રાયણ શક્ય પરિહાર છે અર્થાત તે એવી ચીજો નથી જે તેના વગર ન ચાલે. મા. ટેજ તે તે ચીને પશ્ચાત હિંસાના કારને લઈને ત્યાગ કરવા સ્વશક્તિ અવશ્ય ફારવવી અને ક્રમે ક્રમે જ્યારે દરેક ચીજ ઉપરથી મમત્વ ઉઠશે અને સર્વથા ચારે આહારના ત્યાગ થશે ત્યારેજ અણાહારી શાશ્વતાં અનત સુખની લ્હેરીઓમાં લયલીન થયું. ખીજ વિશેષ હાવાથી વવા લાયક છે. } — બહુ ખાવાથી તૃપ્તિ ન થવાના કારણે છે. Jain Educationa International કામ વૃદ્ધિજનક હાવાના કારણે વવાં. તથા તે તળાવમાં પાણીમાં વેલ ઉપર થાય છે તેની માસપાસ બહુજ ત્રસ જીવાની ઉત્પત્તિ થાય છે . તેથી સીગાડાં તાડતી વખતે ઘણા ત્રસ જીવની વિશષના થાય છે માટે વજનીય છે. For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ (૮૨) વાલોળ - શ્રાવકના અતિચારમાં પણ લખે છે કે વાસી વાળ, પુખ, પાપડી ખાધા તે જે વાળ આજની ઉતારેલી હોય તે રાત વાસી રહેવાથી તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે તેથી બીજે દિવસ અભક્ષ્ય થાય છે. તે દિવસની ઉતારેલીમાં પણ ઈયળો પ્રમુખ ત્રસ જીવ હોય છે તેથી કદાચ તે દિવસની ખાવી હોય તે પણ ઉપયોગ પૂર્વક તપાસ કરીને વાપરવી યુક્ત છે. પ્રથમ તે તે દિવસની ઉતારેલી તાજી વાલેળ મળવી મુશ્કેલ માટે બને તે સર્વથા વજેવી શ્રેષ્ઠ છે. દર્શન વિરૂદ્ધ તથા લોક વિરૂદ્ધના કારણે વર્જવા ગ્ય વનસ્પતિઓ. વનસ્પતિનું નામ, વર્જવાનાં કારણે પડારા--- લાંબાં, સર્પાકારે હોવાથી અને અશુદ્ધ પરિણામના હેતુ હેવાથી વજેવાં. ફણસ – દર્શન વિરૂદ્ધ હેવાથી ( માંસપેશીરૂપ દેખાય છે) અનાચરણીય છે. ભુરૂં કેળું– અન્યદશની વગેરે તેને દેવી પ્રમુખની પૂજામાં ઘેટાંદિકની કલ્પના કરી ભોગ આપે છે તેથી તે વર્જવું. (ઔષધ કારણે પ્રમાણ રાખે.) Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ટમેટાં , કેડા ( ૩) . કાળું મેટું ફળ હેવાથી કેટલાક નથી વાપરતા કડવું તુંબડું-(દુધી) કદાચ ઝેરી નીકળે તે આત્મઘાત થાય તેથી તે અનાચરણ્ય છે. કલા પાકો તેના મૂળ રંગ લીલા હોય છે અને કારેલાં છે ટીંડારાં , પાકેથી રાતાં થાય છે તે તથા કલાને કારેલામાં જીવાત બહુ પડે છે અને ટીડોરામાં બીજ ઘણાં છે માટે આ ચીજો અશુદ્ધ પરિણામ થવાના કારણથી અને ત્રસ જીવેની હિંસા થવાના કારણથી વર્જ વી. આને માટે શ્રાદ્ધવિધીમાં ખુલાસે છે. મધુક છે તે મહુડાં વૃક્ષનાં ફળ જેને મહુડાં કહે છે અને તેને દારૂ પ્રમુખ થાય છે તે કેફકારી તથા અશુભ પરિણામના હેતુ હેવા થી વર્જનીય છે. વળી ત્રસ જવાકુળ છે. ત્રસ જીવની બહુ હિંસા થવાના કારણે વર્જવા યોગ્ય વનસ્પતિઓ. ) ઈયલે તથા શુદ્ર જ આ વનસ્પતિબીલાં - તેઓમાં ઉત્પન્ન થવાનાં હેતુથી સર્વથા વર્જલીલે વાંસ ”નીય છે ત્યારે તેના બોળ અથાણું કરીને વાપરવાં તે કેવું અઘોર-ત્રાસજનક કર્તવ્ય? સુવાવડ પ્રમુખ ગમે તેવાં રેગના કારણે હોય તે પણ આ ચીને તે બીલી Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ફાગણુ શુદ ૧૫ શ્રી કાર્તક શુદ ૧૫ સુધી ભાજી પાંદşt માત્ર પ્રમુખ જીવાની હિંસા હાવાનાં કારણે વજેવાં કહ્યાં છે તેનાં કેટલાએક નામ. " કહેલીની ભાજી મેથીની ભાજી તજનીયાની ભાજી, નાગરવેલનાં પાન કોથમીર નદીના ( ૪ ) (૪) સર્વથા ષ્ટિથી પણ દૂર રાખવા મ છે. ીવગ કે જેને જીભના સ્વાદ વિશે હોય છે તેઓએ શાને માટે બહુ ભય પામી વવું જોઇએ. મહે કાંગ સરગવાની શીગ અળવીના "9 ઢાંભાની ભાજી ભેાં પાંથરીની ભાજી ટાંકાની ભાજી મીઠા લીબડાના પાન ભીડાની ભાજી પાઈના પાન Jain Educationa International "" "" તલસીના પાન અજમાનાં ઋ રાડારૂડીના પુલ .. આ લીલાતરીઆ આઠ માસ તા સર્વેથા વર્જવા ચાગ્ય છે. તેમાં ફાગણ સુદ ૧૫ પછી તેનાં બીજમાં ત્રણ જીવ થાય છે તેથી આઠ માસ પ ચૂત વજવી. એલચીનાં પાન લીલી ચા પુલાવર ગુલાબનાં કુલ રાખીજ (મેલા)— તેના પાંદડામાં તદ્દેણા ત્રસ જીવ હોય છે તે માલુમ પડતા નથી તેથી તે આઠ માસ તા વર્જનીય છે અને બાકી શિયાળામાં પણ યત્ના પૂર્વક ખખેરીને For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ વાપરવી યુક્ત છે. તેની સુગંધ અને પડ જોતાં તે ડુંગળીનું મરણ થાય છે. તેથી તે તજવા ગ્ય છે. આ મુજબ બીજા પણ ભાજપાને શિયાળામાં ઉપગ પૂર્વક ખરી કરીને વાપરવા એગ્ય છે. તેમાં પણ ભાજી સર્વે જાતિની ચારણી વડે ચાળીને જ વાપરવી, કારણ તેમાં ઈયળ થવાદિક બસ જીવ નીકળે છે તે તેની જયણા પળે; અને જે ત્રણ વાર ચાળતાં જીવ નીકળે છે તે પરઠવવા ગ્ય છે, આલ નથી ત્યાગ કરવા યોગ્ય વનપતિરાયણું કરી આદ્રા નક્ષત્રથી પાકી કેરીને જરૂર ત્યાગ કરે. આ વસ્તુ અતિ પ્રિય હોવા થી કેટલાએક આદ્રા નક્ષત્ર પછી વાપરે છે તેને વધારે શું કહેવું ? ભગવંતની આ જ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ સ્વકામનાઓ તૃપ્ત કરવી ! જાણે કે તે વસ્તુ જોઈ નથી માટે ખાઓ, પી ને વાપરી લીયે ફરી આવી લહેજત નહિ આવે, એવું માની આપણા યુવાન બંધુઓ તે શું પણ જેઓને જરારૂપિ પીશાચણીએ વશ કરેલ છે એવા વૃદ્ધ પણ આ વસ્તુના સ્વાદમાં અજઇ જઈ ભગવે છે. એકસોસ! અતિ ખેદજનક છે જે અસંખ્ય જીને નાશ કરતાં લગારે વિચાર આવતા નથી અને પોતાનું મન રંજન Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ કરવા અર્થે મહા અનર્થનું કારણ સેવી દુર્ગતિનું ભાજન થવારૂપ અકાર્ય સેવે છે; પણ હવે મમતા દાસીને છેડે મૂકવે જોઈએ. નહિતર તેજ લહેજતના વિ પાકે ભેગવતાં હાય! હાય ! કેઈ છેડાવે ! કેઈ બચાવે ! એવા ત્રાસજનક પિકા પાડતાં પણ કઈ પણ મુકાવવાને સમર્થ નહિ થાય, તેથી હવે વિ. નય પૂર્વક પ્રાર્થના કરીને કહેવાનું છે જે સ્વપરના હિતાર્થે તે ચીજ આદ્રા નક્ષ ત્રથી વજેવી ને તેમાં કેઈ પણ પ્રકારને આગાર રાખવે નહિ. ચોમાસામાં (અસાડ સુદ ૧૫ થી કાર્તિક સુદ ૧૫ સુધી) ત્રસ જીવે પડવાના કારણે વર્જવા ચોગ્ય વનસ્પતિઓ ભીંડા બીજી બાતમાં પણ છવ થાય છે પણ કેટલા--- ચોમાસામાં વિશેષે કરીને ઇયળો પ્રમુખ કારેલાં– જીવની ઉત્પત્તિ થાય છે. અને કારેલાં તુરી — પ્રમુખ તે બાહાથી (ઉપરથી) જરાપણું સડેલું દેખાતું ન હોય તેને પણ સમારતાં અંદર ઈયળો કેટલીક વખત જોવામાં આવે છે; ઉપગ રાખીયે તેપણુ આ Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ જીવોની હિંસા થઈ જાય તેથી મા સામાં ખાસ વર્જવી. કારેલાં તુરીયાં પ્રમુખને ઉપરનો ભાગ ખડબચડા ખાડા જે હોવાથી તેમાં કુંથું પ્રમુખ ત્રસ જીવે ભરાઈ રહે છે તેથી તેવી વનસ્પતિઓ પ્રથમ પુંજથી પુંજીનેજ યના પૂ ર્વક સમારવી જોઈએ અને દરેક વનસ્પતિનું શાક શુદ્ધ કરીને વાપરવું યુક્ત છે. ચાલુ વપરાવામાં આવતી વનસ્પતિઓ શાકમાં વપરાતી કાચાં પાકાં ફળ તરીકે વપરાતી ૧ કાકી મૂળ પાન વિના તરબુચ ૨ કારેલાં લીબું મીઠું ૩ કટલાં પિપૈયું ૪ ગલકાં સફરજન ૫ ગુવારની ફળી , પીચીજ ૬ કાચાં ગુંદા ચીક ૭ લીલા ચણા કેરીની જાત ૮ ચીભડાં (આરીયાં) મૂળ પાન વિના જમરુખ (પેર) ૯ ચોળા અનેનાસ ૧૦ ટમેટાં કઠ ફળ ૧૧ ટીડરાં (ાળા) કેળા ૧ કાચાં ગુંદા ભાંગીને તેના ઠળીયા તરતજ રાખમાં પરઠવી દેવા નહિતર માંખીઓ તેને ખાવાનો પદાર્થ સમજી તેના ઉપર બેસે છે તેથી તેની પા ચીકાશને લીધે ચાંટી જવાથી ઉડી શકતી નથી ને મરી જાય છે તેથી ખાસ ઉપયોગ રાખવે. . . . - - - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઢાળાં ૧૩ કાઢી ૧૪ તળીયુ ભુજીયું ( સકરટેટી ) ૧૫ તુરી ૧૬ તુમેરા ૧૭ દાતણ ( ખાવળ, ખેરડી, ઝીલ, ૧૮ દૂધીયુક ૧૯ પરવર ૨૦ પાંદડી-પાપડી-પાપડા, ૨૧ ફળથી ૨૨ ભીંડાં ૨૩ મરચાં ( ૫ ) ૨૪ મરવા ૨૫ માઘરી ૨૬ લીબુ` ખાટુ' ૨૭ વટાણાં ૨૮ આલકુલ Jain Educationa International આવળ દાડમ આમળાં નારગી ( સંતરાં) નાળીયેર ( કાચાં-પાકાં ) ઉપનય દ્રાક્ષ (લીલી) ખીજોરાં } આ ઉપર લખેલી જે વનસ્પતિ છે, તેમાંથી પણ યથાશક્તિ ત્યાગ કરવા અને જે બારે માસ પ્રાયઃ મળી શક્તી કે ઉપયો ગમાં લેવાતી વનસ્પતિ હાય, જેમકે કેળાંતે શિવાય દરેક લીલેતરીએ જે રાખવી હાય તે પણ અમુક કાળ ખાવી બાકી ત્યાગ; જેમકે કાતિક માસમાં અમુક અમુકજ ખાવી, તેમ મારે માસ માશ્રયી રાખી લેવાથી બાકીના કાળમાં વિરતિપણાનું ફળ મળે છે, કારણ કેરી શિયાળા પછી મળીશકે તેથી . ફાગણું કે ચૈત્રથી For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) આદ્રા નક્ષત્ર સુધી ખપે બાકી ત્યાગ; તેમ અતિ સંક્ષેપ પૂર્વક નિયમ લેવાથી બહુ લાભનું કારણ છે; તથા નિયમ લીધા ત્યા થી દર વર્ષે અમુક અમુક વનસ્પતિના સર્વથા ત્યાગ કરવાને પણ નિયમ કરવા. જેમકે ૧૯૬૪ માં અમુક અમુક લીલે(તરીના નિયમ લીધા; ત્યારેજ એવો નિયમ લેવા કે ૧૯૯૫ થી માર નાકાલ, માધરી, પપનસ, ચીકુ પાઁચીજના સર્વેથા ત્યાગ ૧૯૬૬ થી ડાળાં, લીલાં તીખા, મરવા પ્રમુખના સર્વથા ત્યાગ તેમ આગળના વર્ષોના પણ યથાશક્તિ નિયમ કરવા. જેથી તેના તે વખતે અમુક વખત પછી ત્યાગ કયીના ભાવ થવાથી તેને તે વખતથી અભયદાન દીધાતુ ફળ મળી ચુકે. આ પ્રમાણે નિ યમ કરવાથી અનેક વનસ્પતિઓના જીવને અભયદાન આપ્યા ફળ મળે. અને જ્યાં સુધી નિયમ નથી. જ્યા ત્યાં સુધી અં ફળ મળતું નથી. વળી શ્રાવકે છે. અઠ્ઠાઈઓમાં વનસ્પતિમા જરૂર ત્યાગ કરવા; તથા જાન્યથી પાંચ પી તિથિએ તે શુકલ પ‘ચમી, એ અષ્ટમી અને એ ચતુર્દશીમાં અને ઉત્કૃષ્ટ મારપી ૧ ચૈત્રી તથા આસેની બે અટ્ઠાપ્ત શાશ્વતી છે, તે ચૈત્ર શુદું છે થી ૧૫ સુધી અને આશા શુદ ૭ થી ૧૫ સુવીની જાણવી. ત્રણ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ તે એક કાર્તિક શુદ ૭ થી ૧૫, બીછ ક્રાગણુ શુક્ર છ થી ૧૫ અને ત્રીજી અશા શુદ્ધ ૭ થી૧૫ એમ ત્રણ અ રાઇ જાણવી. પર્યુષણ પર્વની અઠ્ઠાઈ શ્રાવણ વદ્દ ૧૨ થી ભાદ્રવા શુદ ૪ સુધી, એમ છ અઠ્ઠાઇ કહી છે. તે દિવસેામાં સચિત્તના ત્યાગ, વનસ્પતિના ત્યાગ, બ્રહ્મચર્ય, અમાર, તપ, જિનપૂન, ગુરૂવંદન, વ્યાખ્યાનશ્રવણુ, સામાયક, ઐાષધ, અતિથિસવિભાગાદિક નિયમા અવશ્ય વિશેષે કરીને કરવાં જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ તીથીએ તે બે બીજ, બે પાંચમ, બે અણમી, બે ચતુદશી, અમાવાસ્યા અને પુર્ણિમા તથા મધ્યમ થકી સાત આઠ કે દશ પર્વ તિથિઓમાં અવશ્ય લીલોતરીને ત્યાગ કરજ જોઈએ; તે. તિથિઓને વિષે એક પાકાં કેળાં ઉપયોગમાં કેટલાએક લે છે કારણે તે અચિત્ત છે; તે તે શિવાય અવશ્ય બાકીની સઘળી વનસ્પતિના ત્યાગને નિયમ ગ્રહણ કરવું જોઈએ, વળી સામાન્ય રીતે કહ્યું છે કે અજાણ્ય ફળ, નહિ શેધેલું શાક પત્ર, સોપારી પ્રમુખ આખાં ફળ, ગાંધીના હાટનાં ચુર્ણ, ચટણું, મલીન ઘી અને પરીક્ષા વગરના માણસે લાવેલા બીજા પદાર્થો ખાવાથી માંસભક્ષણ તુલ્ય દેષ પ્રાપ્ત થાય છે. તેમાં પણ સેપારી ચોમાસામાં આજની ભાંગેલી આજેજ ખવાય બીજે દિવસે લીલગ થવાના કારણથી તે ન ખવાય; તેમજ એલચી જ્યારે વાપવી હોય ત્યારે રેલીને સમ્યક પ્રકારે તપાસીજ વાપરવી યુક્ત છે. ચોમાસામાં પીપરીમૂળના ગઠોડા, સૂઠ પ્રમુખ, લીલફુગ કુંથુઆદિકની ઉત્પત્તિ થવાના કારણે ન ખાવા. ચુનાની ફાકમાં રાખવાથી સડતા નથી. દવા પ્રમુખમાં વાપરવું હોય તે તે સમ્યક્ પ્રકારે શોધીને વાપરવું યુક્ત છે. સચિત્ત ત્યાગી, દ્વાદશ વ્રતધારી તથા ચૌદ નિયમ ધારનારને સચિત્ત સંબંધી ધાનનાં લેવા ચોગ્ય કેટલીક બાબતને ખુલાસે. સચિત્તને સર્વથા ત્યાગ કર્યો હોય તેણે કઈ કઈ ચીજો સર્વથા કે જે સચિત્ત છે તે વધી તથા કઈ કઈ કેવી રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) અચિત્ત કરી હોય તે કેટલા કાળમાન સુધી વાપરી શકાય, તે બતાવે છે. ૧. ધાન્યો જેવાં કે ઘઉં, બાજરા પ્રમુખ સચિત્ત કહેવાય છે જે અમુક વખત પછી અચિત્ત થાય છે તેનુ વર્ણન શ્રાદ્ધ નિધિ પ્રમુખ પ્રથાથી જાણી લેવુ'. મેથી પણ ધાન્ય છે તે ઉપયેાગ રાખવા. એટલે ધાન્યાના લાટ થયા પછી કયારે તે અચિત્ત થાય છે વગેરે આગળ લખાઈ ગયુ છે. તેથી જ્યાં સુધી સચિત્ત છે ત્યાં સુધી વપરાય નહિ, ચણા પ્રમુખની દાળ અચિત્ત છે તેથી તેના આટા અચિત્તજ છે. ૨. પાંખ, એળા વગેરે વજ્રનીય છે તેથી તેમજ મિશ્ર (સચિત્ત અને અચિત્ત) હાવાથી વપરાય નહિ. ૩. અભક્ષ્ય વસ્તુએ સચિત્ત છે તે પણ વજ્ર વીજ જોઇએ. ૪. શેકેલ ચણા, ધાણી પ્રમુખ રેતીમાં ભુંજેલા હાય તે ખાખર અચિત્ત થાય અન્યથા તે વપરાય નહિ. ૫. ધાણા, જીરૂ, સુવા, અજમા પ્રમુખ ખાંડેલુ હોય કે અગ્નિ શસ્ત્ર લાગવાથી અચિત્ત થાય તે વપરાય પણ એમને એમ વાપરી ન શકાય. તથા છાશ કર"બાદિકમાં નાખેલ સચિત્ત જીરૂ પ્રાસુક થતું નથી. ( હ્રીશ્યને ) ૬. વરીયાળી પણ સચિત્તમાંજ કહેવાય છે કેમકે જે ચીને વાળ્યા થકી ઉગે છે તે સચિત્ત કહેવાય છે તેથી સુકી વરીયાળી પણ શેકેલી હાય તાજ વાપરવી. Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ જ ; 'એક : *, , ( ૨ ) ૭. મીઠું (લવણ-નિમક) સચિત્ત છે, “ભૂમિકામ લખ્યા મુંજબ તે અચિત્ત થાય, તે તે મુજબ અચિત્ત કરી મીક વાપરી શકાય.” ૧ ૮. સંધવ જે રીતે આવે છે તે સચિત છે. ફક્ત સહિત ધવ અચિત્ત છે. ૯, ચાક, ખડી પ્રમુખ સચિત્ત છે. ચાક જે કે ખાવામાં થી આવતે પણ દાંતનું મંજન બનાવવામાં વપરાય છે તે પ્રથમ કહ્યા મુજબ અચિત્ત કરીને બનાવેલ હોય તે વામને કાય, કેમ્પર ચેક વગેરે પણ જે આવે છે તે કેમ બનાવો હશે તે કહી શકાય નહિ જેથી સચિતના ત્યાગીએ આવી સાઈ શયવાળી વસ્તુ વાપરવી નહિ. ૧૦. ચલિત રસવાળી વસ્તુઓ જે “ચલિતરસ” ની સચનાઓ લખી છે તે વિગેરે મહા સચિત્ત છે એટલે તે અભ-યજ છે કારણ તેમાં તે બેઈદ્રિય જીવની ઉત્પત્તિ થાય છે. તેથી તે ચીજે નજ ખવાય. તેવી જ રીતે બોળ અથાણુનું સમજવું. અહિં લખવાને આશય એટલેજ છે કે તે વસ્તુઓ પણ સચિન અથવા મહા સચિત્ત એટલે અભક્ષય છે, જેથી ભય સચિત્તને ત્યાગ હોય તેને અભય સચિત્તને પ્રથમ ત્યાગ થી અને હવે જઇએ. ૧૧ પાણી ત્રણ ઉકાળાવાળું જ અચિત્ત છે જેથી બરાબર ન થયું હોય તેને ઉપગ રાખવે. વળી તે જ્યારે ત્રાંસ વગે. ૨માં ઠારવામાં આવે છે ત્યારે તેની ઉપર બારીક કપડાનું ઢાંકણું જોઈએ નહિતર તેમાં માખી પ્રમુખ પડવાથી મારી જય છે તેથી બહુ દેષ લાગે માટે પ્રસંગોપાત આ સૂચના t . . . rise , 34: ' t a ': : ", " ' Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ( 23 ) લખી છે, જે ખાસ ખ્યાલમાં રાખવી. ચામાસામાં ઉકાળેલા પાણીના કાળ ત્રણ પહારના છે એ ખાસ લક્ષમાં રાખવું. ૧૨. અનેક જાતના સરખતા, સાડા પ્રમુખ, ગુલાબજળ, કેવડાનું જળ ન વાપરવું. તે વાપરવાથી અનેક પ્રકારના ટાય સાથે ગુલામજળ પ્રમુખમાં જીવ ઉત્પત્તિના સભવ હાવાથી તે સર્વે વજનીય છે. .. ૧૩. ઇંગ્રેજી પ્રવાહી નવા મુખ્યપણે વાપરવીજ નહિ. તા પશુ અત્યંત રાગાદિક કારણે કેટલાએક વાપરે છેપણ તેમાં અચિત્ત પાણી ખાસ જોઇએ, એનું પ્રાયશ્ચિત્ત સાજા થયાથી લેવુ જોઇએ. ૧૪. ખર, કરા પ્રમુખ સચિત્ત ( મૂળ અભક્ષ્ય છે. તેથી ન જ વપરાય. ૧૫. લીલાં દાતણ બાવળ પ્રમુખ હરકેાઈ જાતના સચિત્ત છે તેથી તેના સા ત્યાગ હા એઇએ. ૧૬. નાગરવેલનાં પાન, લીખડા, તળશી, એલચી પ્રમુખના પાન સચિત્ત હાવાથી નજ વપરાય પણ લીમડાના પાન કહી પ્રમુખમાં નાંખેલ ડાય કે નાગરવેલનુ" પાન શ્રીમુખ ઉનું કરવામાં નાંખ્યુ હોય તે તે ચીજ અચિત્ત થયેથી વપરાય છે. ૧૭. લીમડા, મા પ્રમુખના મહાર તથા જીલાખ પ્રમુમનાં પુલ સચિત્ત છે તે ન વપરાય. ગુલામના પુલ મિઠાઈ ઉપર છાંટે છે તે અચિત્ત થયેથી વપરાય. ૧૮. ચટણી જે કાથમીર કાઢીનાની કરે છે તેમાં તે વનપતિ તથા નિમક અને જો કે સચિત્ત છે પણ તે ઘુટાયાથી છે તે વનસ્પતિ અને નિમકને અન્યાન્ય એક બીજાનુ શસ્ત્ર લાંગ Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) વાથી એ ઘડી પછી અચિત્ત થાય છે માટે સચિત્ત ત્યાગીએ એ ઘડી બાદ વાપરી શકાય. ૧૮. સાઁભારા કે અથાણાં (જે ત્રણ દિવસ વાપરી શકાય તે) નું પણ પ્રાયઃ ઉપર મુજબ અન્યાન્યના શત્રુ લાગવાથકી એ ઘડી ખાદ વપરાય; પણ ગુવાર પ્રમુખનુ અથાણું અચિત્ત થતાં વખત લાગતા હશે કારણ તેની અંદર મીજ છે તેથી છે મીઠાનુ શસ્ત્ર જલદી ન લાગે. ૨૦, દાડમ, જમરૂખ એ ચીત્તે સચિત્ત છે અને બેઘડી ખાદ પણ અચિત્ત ન થાય તેથી તેના સર્વથા ત્યાગ હાવા જોઈએ. એટલે કે સચિત્ત ન વપરાય પણ જો અચિત્ત અગ્નિ ના શસ્ત્રથી (તેનું શાક કરે છે) કરેલ વપરાય, જમરૂખને અગ્નિલાગવાથી પણ મીજ કઠાર રહે છે તેથી મીશ્રતાના દોષ લાગે. ૨૧. શેલડી તથા શેતુર સચિત્ત છે તેથી તેના સર્વથા ત્યાગ હાવા જોઇએ. શેલડીના રસ કાઢ્યા પછી એ ઘડીએ અચિત્ત થાય, ૨૨. સીતાફળના ચિત્ત ત્યાગીને અવશ્ય ત્યાગ હાય વળી તે અચિત્ત પણ થવા સંભવ નથી કારણકે તેમાંથી ઠળીયા જુદા પડી શકે નહિ. તેમજ જા, રાયણ, ખાર, ખલેલાં, લીલીખદામ, લીલીદ્રાક્ષ પ્રમુખમાંથી ઠળીયા ખી કાઢયા વગરજ વપરાય છે તે સર્વે ન વાપરી શકાય. ૧ સર્વથા ત્યાગના બે ભેદ છે એક સચિત્ત સર્વથા ત્યાગ ખીજો વસ્તુ સર્વથા ત્યાગ એટલે જેને સચિત્ત સર્વથા ત્યાગ છે તેને અગ્નિ પ્રમુખથી અચિત્ત કરેલ વપરાય પણ જેને દાડમ, જમરૂખ વસ્તુનેજ ત્યાગ છે તેને તે સચિત્ત કે અચિત્ત કાંઈ ન વપરાય; આ સ્ક્રુટ કરવાનું કારણ એટલુંજ કે અર્થના અનર્થ ન થાય,કેમકે આપણામાં વક્રતા અને જડતાએ બહુ વાસ કર્યો છે; તેથીજ દરેક બાબત સ્વમતિએ ધારણના નિષેધ છે માટે ગુરુગમથી ધારવું; નહિતર અનેક પ્રકારે એવા અનર્થ થયા સંભળાય છે. Jain Educationa International For Personal and Private Use Only * Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩. કેળાં બી સહિત પાકાં આવે છે તે સચિત્ત છે એ નિર્ધાર કરી શકાતું નથી તેપણ તેવાં બીજવાળાં કેળાં કલકરાદિક તરફ થાય છે તે વાપરવાં નહિ, સોનેરી કેળાં છાલ ઉતાર્યાથી તરત અચિત્ત છે, ૨૪. પાકાં ચીભડાં, સકરટેટીમાંથી બી એકેએક ઉપયોગ પૂર્વક કાળ્યા પછી બે ઘડીએ વાપરી શકાય. ૨૫. કાકડીમાંથી બી: જુદાં પડી શકે નહિ તેથી તે સર ચિત્ત ન ખવાય પણ શાક પ્રમુખ અચિત્ત કરેલ વપરાય. ર. કેરીનો રસ કાઢીને ગેટલી કાળ્યા બાદ બે ઘડીએ લેવાને વ્યવહાર છે. ૨૭. શ્રીફળ (નાળીયેર) નું પાણું કે ટેપરૂ તેમાંથી બી કાઢયા પછી બે ઘડીએ વપરાય. જે ફા આવે છે જેમાં પાણી હોય છે તે પણ જુદા વાસણમાં કાઢયા પછી બે ઘડીએ લેવાય. ૨૮પાકી આબલી (જેનું આંબલવાણું કરે છે), ખારક અને ખજુર (સુકે) માંથી ઠળીયા કાઢડ્યા પછી બે ઘડીએ વાપરી શકાય. ૨૯. સોપારી આખી ભાંગ્યા પછી ને બદામ અને અખરોટના મીંજ કાઢયા પછી બે ઘડીએ લેવાય. કેટલીક વસ્તુ તરત અચિત્ત પણ થઈ જાય છે પરંતુ આપણે તે જાણી શકીએ નહિ જેથી બે ઘડી બાદ વાપરવું ઉચિત છે. ૩૦. પીસ્તાં તથા જાયફળ તેના છેડામાંથી બહાર કાહત્યા પછી બે ઘીએ વપરાય.' ૧ તે સ્વદેશમાં થયેલાં સચિત્ત સંભવે છે અને બહુ દૂર દેશથી આવેલ હોય તે તે અચિત હોઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૩૧. કાળી તથા રાતી મોટી દ્રાક્ષ જેમાં બી હોય છે તે આ કાંડ્યા પછી બે ઘડીએ વપરાય. . * ૩૨. જરદાળને ઠળ કાઢયા પછી બે ઘડીએ વાપરી શકાય તેમ તેમાંથી નીકળતા ઠળીઓમાં જે બદામ હોય છે તે પણ ભાંગ્યાં પછી બે ઘીએ ખવાય. ૩૩. ઝાડ ઉપરથી તરતને ઉતારેલ દર બે ઘી પછી અચિત્ત થાય. ૩૪. સુકાં અંજીર જેમાં બી ઘણાં હોય છે તે જુદા પડતાં નથી તેથી સચિત્ત ત્યાગીને તે વસ્તુને સર્વથા ત્યાગ હોવું જોઈએ. ૩૫, સચિત્ત ત્યાગીને કઈવાર પાણીની જોગવાઈના અભાવે સિત પાણીમાં સાકર કે શખ નાખવાથી તે પાણી બે વર્ષ પછી અચિત્ત થાય. પણ શ્રીપાલીતાણામાં તળાટી ઉપર-જે સાકરનાં પાછું ફરે છે તે સાંભળવા મુજબ એઠા પ્યાલા ભેળવાથી તેમાં સમૂછિમ જીવની ઉત્પત્તિ થાય છે, તે તેવું જળ કે સાકરનું પાણી સામાન્ય શ્રાવકને પીવું ન જોઈએ, ત્યારે સચિત્ત યાગીને કેમ પીવાય! તેવીજ રીતે કેટલેક ઠેકાણે ચા કરે છે ત્યાં ડબડબ થાય છે તે પણ અનુચિત છે. - આ ઉપર લખેલી સચિત્ત આશ્રી સૂચનાઓ સચિત્ત ત્યાગીને ખાસ ઉપયોગી છે વળી બીજાઓને પણ એકાસણાં પ્રમુખના પચ્ચખાણમાં સચિત્તને ત્યાગ હોય છે તેથી સમજવાની જરૂર છે. જે બાબત ઉપયોગમાં આવી તે દર્શાવી છે તે શિવાય ગુરૂ ગમથી પુટ રીતે સમજવું જોઈએ. ઉપર મુજબ સમજી વિચારી તદનુસાર વર્તવા ખાસ ઉપવેગ રાખ. બાવીશ અભયનો શ્રીજિનેશ્વર ભગવત નિષેધ Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે તે તથા બીજી અભય અનાચરણીયને ત્યાગ કરવો તથા વનસ્પતિ પ્રમુખને જરૂર નિયમ કરે. નિયમ–પ્રતિજ્ઞા કરવાથીજ વિરતિપાશુ થાય છે અને વિરતિનું ફળ ઘણું મોટું છે. વળી કહ્યું છે કે “જ્ઞાનસ્ય ફલં વિરતિઃ ” જ્ઞાન [ભણ્યા-જાશુપણ ] નું ફળ વિરતિ છે; અને જો તેમ ન થાય તે ફક્ત જ્ઞાન (જાણવા) માત્રથી શું. તે તે જ્યારે રહેણુમાં આવે ત્યારે સારભૂત છે. ચિદાનંદજી મહારાજે પણ કહ્યું છે જે - શુક રામકે નામ બખાણે, નાવિ પરમારથ તસ જાણે યાવિધ ભણું વેદ સુણવે, પણ અકલ કલા નવિ પાવે છે કથણી કથે સબકોઇ, રહણ અતિ દુર્લભ હેઇ રે ૧છે ષટ ત્રીશ પ્રકારે રસોઈ, મુખ ગણતાં તૃપ્તિ ન હાઈ; શિશુ નામ નહિ તસ લેવે, રસ સ્વાદત સુખ અતિ લેવે છે કથણી . ૨ જબ રહણીકા ઘર પાવે, કથણી તબગિણતી આવે અબ ચિદાનંદ ઇમ જોઈ, રહણકી સેજ રહે સેઈ ! કથણી ૩ ભાવાર્થ એ છે કે કથણી જ્યારે રહણી રૂપે થાય ત્યારે જ તેને ઉત્તમ રસ પ્રાપ્ત થાય છે અન્યથા છત્રીસ પ્રકારની રસેઈના નામ માત્ર ગણવાથી ક્ષુધા શાંત થતી નથી તેવીજ રીતે જ્ઞાન સંપાદન કરીને તે યથાપ્રકારે અમલમાં મૂકવું જોઈએ. તે વિરતિવંત કિયારૂચી છવ શુક્લપક્ષી કહેવાય. મન, વચન, કાયાના વ્યાપાર ચાલતા ન હોય તે પણ અવિરતિથી નિગા Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮) દિયા વિગેરે ની માફક ઘણે કર્મબંધ થાય છે. કહ્યું છે કે જે ભવ્યપ્રાણિ ભાવથી વિરતિને દેશ અથવા સર્વથી) અંગીકાર કરે છે તેઓની વિરતિ કરવાને અસમર્થ એવા દેવતા ઘણી પ્રશંસા કરે છે. એક દ્રિય છો કવલાહાર બિલકુલ કરતા નથી તેપણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી એ અવિરતિનું કારણ જાણવું. એકેદ્રિય જીવો મન વચન ને કાયાથી સાવધ વ્યાપાર કરતા નથી તે પણ તેમને ઉત્કૃષ્ટથી અનંતા કાળ સુધી તે કાયામાં રહેવું પડે છે; અને જે પરભવે વિરતિ કરી હતી તે તિર્યંચ જ આ ભવમાં ચાબુક, અંકુશ, પરોણુની તિફણ આ ઈત્યાદિના પ્રહાર તથા વધ, બંધન, મારણ, પરવશપણું ઈત્યાદિ સેંકડો દુ:ખ ન પામત! હે સુ! અવિરતિપણથી મહાદુઃખો પરવશપણે તિર્યંચ નારકી વિગેરે ભમાં ભોગવવાં પડે છે તેથી વિરતિને અંગીકાર કરો ! નજીવા કષ્ટથી પાળી શકાય તેવા નિયમે અતિ ફળને આપનારાં થાય છે અને તે કષ્ટ-દુઃખ (અજ્ઞાનીને બહાથી ભાસે છે) નથી શું પરિ"ણામે સુખના હેતુ હેવાથી (નિયમ) મહા સુખ જ છે જેથી સકામ નિજ થાય છે, અને જે તે નહિ અંગીકાર કરીએ તે પરભવે તિર્યંચ તથા નારકીઓમાં પરમાધામી વિગેરે ક્રૂર જથી મહા આકરી વેદનાઓ પમાડાતી પરવશપણે ભેગવવી પડશે! જેથી વિશેષ હવે શું? પણ ટુંકામાં પ્રાણુન્ત કષ્ટ પણ તીર્થંકર મહારાજે નિષેધેલી વસ્તુઓનું ભક્ષણ કરવું નહિ અને તેમાં પણ અમુક શેરની છુટ-આગાર વિગેરે શિથિલપણાને ત્યાગ કરી બાવીશ અભક્ષ્યને સર્વથા ત્યાગ અને બીજા પણ અનાચરણય-અભક્ષ્યને પણ અવશ્ય ત્યાગને નિયમ કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ હવે નિયમ (પ્રતિજ્ઞા-વત) કેમ અંગિકાર કર તથા પાળવે? તે જણાવે છે--વ્રતને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એમ ચાર પ્રકારે દેષ લાગે છે. જેમ કે કોઈએ ચેવિહાર(ચાર આહારને ત્યાગ) કર્યો હોય અને અતિ તૃષા લાગે ત્યારે પાણી પીવાની માત્ર ઈચ્છા કરે તે અતિક્રમ; જે સ્થાનકે હોય તે સ્થાનકથી પાણી પીવાના સ્થળે જાય તો વ્યતિક્રમ દેષ લાગ, પાણી પીવા માટે પાણીના વાસણમાંથી પ્યાલે ભરી મુખ આગળ ધરે પણ પીયે નહિ ત્યાં સુધી અતિચાર લાગે અને જ્યારે તે નિડરપણે પાણે પીએ ત્યારે તેણે અનાચાર (મહા દુષ-પા૫) એ કહેવાય, ત્યારે તે તેને પરભવની પણ બીક ન રહી પણ જ્યારે પરમાધામીઓ ઉના ધગધગતા સીસાના રસ બળાત્યારે તેને પાય છે ત્યારે તે અત્યંત ત્રાસજનક વેદના ભગવે છે અને તેમાંથી છુટવા પ્રયાસ કરે છે પણ કરેલાં કર્મભેગવ્યા વગર તે બિચારે કયાંથી મુક્ત થાય ? એમ સમજી અતિક્રમ દોષ પણ ન લાગે તેવા ભવભીરૂ થઈ વ્રત પાળવું. ધન્ય છે વ્રત પાળવામાં દઢ એવા સિંહ એષ્ટિને કે જેણે દિશિને અંગીકાર કરેલું નિયમ અતિ વિકટ સ્થિતિમાં પણું ભંગ નહિ કરતાં અનશન કરી એક માસમાં કેવળજ્ઞાન ઉપાઈ મેક્ષગતિ મેળવી! શરીર (પુગલ) કે જેને સ્વભાવ સડન, પઠન અને વિદસ થવાને છે, તેથી તેના ઉપર મહ ન કરતાં ઉભયકમાં સુખનું ભાજન એવું જે વ્રત તેને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય ગણવું. અનિમાં પ્રવેશ કરે સારે પણ અંગીકાર કરેલા વ્રતને કદિ ભંગ ન કરે. ( Sacrifice money,even life Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) rather than principle) માટે સત્ય પ્રતિજ્ઞાવંત થવું. સુષ કિબહના? શ્રાવકે ગૃહમાં દશ ઠેકાણે ચંદરવા અવશ્ય બાંધવા જોઈએ. ૧ ચૂલા ઉપર, ૨ પાણીયારા ઉપર, ૩ જોજન કરવાના સ્થાન ઉપર, ૪ ઘંટી ઉપર, ૫ ખાણીયાપર, ૬ વલવણું (છાશ કરવાના સ્થાન) ઉપર, ૭ સુવાના બિછાનાપર, ૮ હાવાને ઠેકાણે, ૯ સામાયિક પ્રમુખ ધર્મ ક્રિયા કરવાના સ્થાને પિષધશાળામાં) અને ૧૦ દેરાસરમાં. એ રીતે દશ ચંદરૂવા બાંધવા જેમાંના પ્રથમના છ ચક્રયુવા ભેજન આશ્રી છે તેજ કહી આપે છે કે ભજનના સંબધમાં બહુ જયણા પૂર્વક વર્તવાની આવશ્યકતા છે તથા શારીરિક તન્દુરસ્તિને ઘણે લાભ છે અને શરીરનું જે આરોગ્યપ હોય તે સારી રીતે ધર્મસાધન વગેરે કરી શકાય, તેથી હવે વિશેષ ફુટ કરવા જેવું નથી. વળી સાત ગરણું રાખવા જોઇએ૧ પાણી ગળવાનું; ૨ ઘી ગરણ; ૩. તેલ ગરણી ૪ દૂધ ગળવાનું ૫ છાશ ગળવાનું ૬ ઉકાળેલું અચિત્ત પાણી ગળવાનું છે આ ચાળવાનું ( આંક). એ મુજબ સાત ગરણ જરૂર રાખવાં, તેથી કી, કંસારી, મછર, માંખી વગેરે સજીવના પગલે હોય ગળવાથી નીકળી જાય છે. પાણું અને આટે ગળવાથી ત્રસ જીવનું રક્ષણ થાય છે. પાણી માટે મજબૂત પાણકોરાનું કે તેવું ઘટ્ટ ગરણું રાખવું, આ પ્રમાણે કરનારા ભવ્ય પ્રાણિઓને પ્રત્યક્ષ તેને લાભ અનુભવાય છે. પાણી પહોરે પહેરે ગળવું જોઈએ; તે સંબંધમાં મારપાળ મહારાજનું સુચરિત્ર વારંવાર મનન કરવું તથા તદ Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૧ ) નુસાર જેટલું બને તેટલું વર્તન રાખવું ચેાગ્ય છે. એવા આત્માથી પરમાર્થ પુરૂષોની મલિહારી છે ! તેજ ધન્યવત છે, તેજ યુચલત છે, તેજ મહુત છે, તેજ પરમ સુખી છે વળી તેજ ઉત્તમ ભાગ્યશાળી છે કે જેના હૃદયપને વિશે દયા–જયણારૂપી ચિત્રામણ ચિત્રાઇ રહેલુ છે. જૈનશાસન જયવંતુ વ ! .. “ હવે કેવા ભાજનમાં તથા કેવી રીતે ભેાજન કરવું તે સ'ક્ષેપથી કહીએ છીએ જે દોષા રાત્રી ભેાજનમાં છે તેવા દાષા અધારાવાળી જગ્યામાં ખાવા પીવાથી લાગે અને તે તે દોષ સાંકડાં મેઢાના ભાજન ( જેમાં નજર પહેાંચે નહિ એવા શીરઇ લાટાઆદિ ) વાપરવાથી લાગે છે. સમયને અનુસરીને કાંસાના અથવા કલઈવાળા તાંબા પીતળના વાસણ સામાન્ય પ્રકારે ઠીક ગણાય છે પણ અત્યારે આાફાની દુનિયાના વેગ વિચિત્ર પ્રકારના થતા જાય છે; કાણુ જાણે કેવા પ્રકારના પવન ભરાયા છે તે સમજી શકાતું નથી કે આપણા પૂજય વડીલશ્રીઓની પદ્ધતિઓ ઉપર તિરસ્કારની દૃષ્ટિએ જોતાં, તે ઉવેખીને હવે ટીન ( ઇનેમલ ) લોઢાના વાસણાના આદર કરતા જાય છે કે જે વાસણા કાઇ પણ જૈન અગર હિંદ અધુએ વાપરવા ઉચિત નથી; મુ‘બઇ સમાચાર વગેરે ઉપરથી જાણવામાં આવેલ છે જે તેને પ્લેજ કરવામાં ઈંડાના રસ વપરાય છે અને જીવતા ખળદોને મારી તેના આંતરડાઓના પ્રવાહી ભાગ પણ વાપરે છે તેથી તે ખરેખર ત્રાસજનક છે; માટે તે વાસણને શીઘ્ર ત્યાગ કરવા જોઇએ. આવી પ્રથમ સસ્તી સુÀાભિત ચીજો પરિણામે બહુ મોંઘી તે નકામી થઇ પડે છે; અને આ પ્રમાણે આપણે આવી ચીજો વાપરવાથી અપ વખતમાં કેવી નિર્ધન ખડું Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ (૧૨) અવસ્થાએ પણ પહોંચ્યા છીએ કે જે વસ્તુ ખરીદ કર્યા પછી વપરાયે તેની કાંઈ પણ કિંમત ઉપજી શકે નહિ અને કાંસા કે ત્રાંબા પીતળના વાસણોની પુટયા પછી પણ ગમે ત્યારે તેના(મૂળ કિમતના) અડધા ભાગના કે તેથી વિશેષ પણ નાણું અવશ્ય ઉપજે છે. અહો ! આપણું વડીલો-અગમ બુદ્ધિવંતે વ્યવહાર અને ધર્મ કાર્યમાં કેવા કુશળ હતા અને હવે આપણે કેવા થયા જે તેમના વચનેને અનાદર કરી સ્વેચ્છાએ વતી પિતાને ડાહ્યા માની પૂર્વે પાજિત અગણિત મૂડી ગુમાવી બેઠા છીએ; અને શાણું સરકાર કે જેઓ આપણું કાંસુ ખરીદીને તેના પૈસા સિક્કાઓ પાડે છે, હવે તે આપણને “વિનાશકાળે વિપરીત બુદ્ધિ અનુસાર આપણું સારૂં સુવર્ણ જેવું છે તેને લેતું માનીને તે વેચી જે લેતું છે તેને સુવર્ણ સમ માની હર્ષથી (તેના કેટલાક મિથ્યા ફાયદાઓ કલપી ) ગ્રહીએ છીએ. પણ કેવી દયાજનક સ્થિતિમાં આપણે પોતાને જોઈએ છીએ, તે આપણાં જ કર્મને દોષ છે. ખરે હજુ પણ આપણે ચેતશું નહિ તે તેથી પણું વધારે ખરાબ અવરથાએ પહોંચશું; માટે હે સુજ્ઞ બંધુઓ ચેતે ! એવા મલિન વાસણને ત્યાગ કરીને કાંસા અથવા પીતળના ભાજનમાંજ આહાર કરે. પીતળના રસોઇ તથા ભેજન કરવાના સર્વ વાસણને અવશ્ય કલઈ હેવી જ જોઈએ. તેમજ પત્રાવળાં તથા પડીઆને આશ્રી ત્રસ સ્થાવર જ હોય છે તેથી તેવા કે કેળ પ્રમુખના પાનમાં પણ ભેજન ન કરવું. અન્ય દર્શનીને ત્યાં ખાસ ઉપયોગ રાખો. દિવસ છતાં પણ અંધારામાં જમવું નહિ. માટે દિવસે જ્યાં સારું અજવાળું આવતું હોય ત્યાં પહોળા સ્વચ્છ વાસણમાં ભક્ષ્યાભઢ્યને વિવેક પૂર્વક વિચરા Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૩) કરી સ્થિર ચિત્ત તથા પ્રાયઃ માનપણેજ ભાજન કરવુ. એઠે મેઢ વાત કરવાથી એક તેા જ્ઞાનાવરણીય કર્મના બંધ થાય, ખીજી વાર્તામાં ધ્યાન જવાથી ભેજનમાં માખી પ્રમુખ ત્રસ જીવ પડવાથી તે જીવના પ્રાણ જાય, વળી માખી ખાવામાં આવી જાય તેા વમન થાય, વળી અન્ન વખાણુવું વખાડવુ કહેવાથી દોષ લાગે માટે માનપણે જમવું; કદાચ ખેલવાની જરૂર જણાય તે પાણીથી મુખ શુદ્ધિ કરીને એડલવુ'. લેાજનમાં કાઈપણું સજીવ કે નિર્જીવતું કલેવર આવી ન જાય તેમ સ્થિ ચિત્ત રાખી ચક્ષુવડે ખરાખર તપાસ કરી ઉપયોગ પૂર્વક હિત મિત ( પથ્ય અને પ્રમાણેાપેત ) લેાજન કરવુ‘· ભેાજન કરતી વેળાનુ' પ’ચીચું ( ધેાતીયુ' ) જીદ હોવુ' જોઇએ, તથા હાથ પગની શુદ્ધિ કરવી યુક્ત છે; તેમાં પણ જે નિત્ય પ્રભુની પૂજા કરનારા છે તેણે રાખવડે ખરાખર હસ્તશુદ્ધિ કરવી; કારણ કે કેસરના ડાઘ હાય કે ઘીવાળા હાથ હાય તેથી જો ખરાખર શુદ્ધિ ન થાય તે કેસર કે ઘીના સૂક્ષ્મ અઔંશ પેટમાં જવાથી દેવદ્રવ્યના ભક્ષણના મહા દોષ લાગે, માટે શુદ્ધિ ખરાઅર કરવી. ( પ્રસંગેાપાત લખવાનુ જે કાઈ વખતે હાથ ધાવામાં જે સચિત્ત માટી વપરાય છે તેથી બહુ દોષ લાગે માટે રાખ પ્રમુખ સાધનથી હસ્તશુદ્ધિ કરવી સારી છે.) અગાશીમાં ૧ આપણા દેશમાં જે ભેગા બેસીને જમવાની પ્રવૃત્તિ છે તે યુક્ત નથી કેમકે કાને રેગાદિ ખસ, ખરજ, ગુમડાદ હૈાય તેથી ભેગા જમનારને ચેપ લાગે. વળી એક બીજાનુ એઠું ખાવું તે પણ ઠીક નથી. એઠવાડ ઘણા વધી પડે, વેાત્પત્તિ બહુ થાય વગેરે ઘણા દોષો છે. ૨ દેવદ્રવ્ય જ્ઞાનદ્રષ્ય પ્રમુખનું ભક્ષણ કરનારનું અન્ન પાણી કક્રિ લેવું નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ (૧૪) કે માથે ઢાંકણ ન હોય તેવા ઉઘાડા સ્થાનમાં પણ આહાર છે. નહિ. ઘી, ગોળ, દૂધ, દહિં, છાશ, દાળ, શાક, પાણ પ્રમુખના ભાજન મુદ્દલ ક્ષણવાર પણ ઉઘાડા ન મૂકવાં. શ્રાવક પ્રથમ તે જોઈએ તે કરતાં ઓછું જ ભેજન લેવું અથવા જરુર જેટલુંજ લેવું અને એવું મુદ્દલ ન મૂકતાં થાળી વાટકા પ્રમુખ ધઈને પીઈ જવાં જોઈએ; થાળી ધોઇને પીવાથી આયંબીલનું ફળ મળે છે. આવી રીતે નિત્ય પ્રથમ શુદ્ધમાન આહાર' નિગ્રંથ મુનિ મહારાજને વહેરાવ્યા બાદ ઉપયોગ પૂર્વક ભજન કરવાથી તે અમૃત સમાન ફળ આપે, નહિતર તેના વિષસમાન ફળે. અવશ્ય ચાખવાં પડે, તે નિઃસંદેહ જાણવું. એમ સહિ ભવ્ય બંધુઓ ! અષ્ટપ્રવચન માતાને હૃદયમાં સ્થાન આપી આ મનુષ્ય જન્મનું સાર્થક કરે. જેથી અષ્ટકમનું વિદારણ કરી અલ્પ ભામાં શિવ-સંપદા-સુખડાં પામીએ ! ૧ શુદ્ધમાન આહારમાં પ્રથમ તે ન્યાયોપાર્જત દ્રવ્યનું ભજન જોઈએ. અન્યાયથી મેળવેલ ધનને આહાર તુછ છે તેથી નીતિને ન્યાય પૂર્વક વ્યાપારાદિકમાંથી મેળવેલું ધન હોય તેનું જ ઉત્તમ અને શુદ્ધ ભોજન છે, તેવો તથા શ્રાવકથી લાગતા દોષો ટાળીને જે નિર્દોષ આહાર પહેરાવવો તે જ શુદ્ધમાન આહાર છે. તેવીજ રીતે ન્યાયપાર્જિત અલ્પ મૂડીમાં પુણિયા શ્રાવક એક દિવસ પિતે ઉપવાસ કરતા અને બીજે દિવસ તેની સ્ત્રી ઉપવાસ, કરતી અને તેમ કરીને દરરોજ એક સાધર્મી ભાઈની ભક્ત કરતા હતા. આપણે પણ તેવીજ રીતે ન્યાયપૂર્વક દ્રવ્ય મેળવવું ઉચિત છે. નહિતર કુડકપટ કરી અન્યાય માર્ગેથી મેળવેલ દ્રવ્ય અહીં મૂકી જઈ હાય દ્રવ્ય ! હાય દ્રવ્ય ! કરતાં મૃત્યુ પામી તેના ફળ ભોગવવા પડશે. અન્યાય અનીતિ જ્યાં ત્યાં સર્વત્ર પ્રસરી રહી છે. કેઈ વિરલા ન્યાયમાર્ગે ચાલનારા હશે. તેનું અનુ કરણ થાય તે ઉત્તમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ જમેલાં એઠાં તથા રસોઈનાં ભાજને કલાકોના કલાકે પડ્યા રહેવાથી તેમાં ત્રસ જીવે પદ્ધ તેના પ્રિય પ્રાણુ ખુવે છે તથા એઠા વાસણમાં બે ઘડી લગભગમાં સંમૂછિમ જીવોની ઉત્પત્તિ થાય છે જેથી તુરતજ ઉટકી નાંખવા કે નોકર પાસે ઉટકાવવાં. પાણી ગળાવવું, ચલે સંધ્રુક, શાકપાન સમારવું, ઈધણ (લાકડાં ) છાણું પુજવા વગેરે કામ કર કે રયાને વિશ્વાસે મૂકવાથી અનેક ઓની નિત્ય હાનિ થઈ જાય તેથી ગૃહિણી (સ્ત્રી)એ જાતે જે કરવા જેવું હોય તે બની શકે તે પ્રમાદ મૂકી પતે કરવું અને જે નેકર પાસે કરાવવું હોય તે પણ બને ત્યાં સુધી પાસે ઉભા રહી જયણા પૂર્વક કરાવવું અને નેકને પણ શિખામણ આપી જેમ ચનાથી પ્રવર્તી તેમજ વર્તવું ઉચિત છે. સુષ બિહુના? “સુજ્ઞ બહેનને ખાસ ધ્યાનમાં લેવાગ સુચનાઓ.” જેમ રાજયમાં મંત્રીનું પ્રધાનપણું છે, તેમ ગૃહ મળે સ્ત્રીનું પ્રધાનપણું છે, અને તેથી સ્ત્રીઓએ આ “ અભય અનંતકાય ” નું વર્ણન મનનપૂર્વક વાંચવા-વર્તવાની આવશ્યકતા છે. સુજ્ઞ શ્રાવિકાઓ ! તમેજ ગૃહપી રાજ્ય સુધારવા ધારી શકો તે બને, નહિતર પુરુષથી બનવું મુશ્કેલ છે, કેમકે પુરૂષ આખો દિવસ તેના વ્યાપાર ધંધાથી વીંટાયેલેજ પ્રાયઃ હોય તેથી નીચે લખેલ સૂચનાઓ ધ્યાનમાં લઈ તે પ્રમાણે વર્તન રાખશો તે તમે સ્વ તથા પરના કલ્યાણના કારણિક થશે. ૧. સૂર્યના કિરણ ફુટયાં પહેલાં ચૂલાને આરંભ કર નહિ. પ્રથમ સર્વ જગ્યાએથી કાજે લીધા બાદ તમામ કામને આરંભ કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ૨. સવારમાં પહેલાં પંજણીથી દરરોજ દરેક ઠામ-વાસણ ચૂલે વગેરે યત્નાથી પંજવાં અને તે અને કેરી જગ્યાએ મૂકવા કે જ્યાં મનુષ્ય જનાવર પ્રમુખની હાલચાલ ન હોય. લાકડા, છાણાં, કાયલા, સગી વગેરે રસોઇનાં સાધને બરાબર પંક્યા પછી ઉપગમાં લેવા, તેમાં પણ ચોમાસાની ઋતુમાં બે ત્રણ વખત ખૂબ સંભાળથી ગુંજવાં કારણ કે ચોમાસામાં જીવની બહુ ઉત્પત્તિ થાય છે. લાકડામાં કોઈ જાતમાં અંદર મોટા જીવ થાય છે જે અંદરથી લાકડું કેરી કેરીને લેટ જેવો ભુકો કાઢે છે. તે તે ઉપરથી લાકડામાં તેના જીવની ઉપાત્ત છે એમ જરૂર જાણવું. વળી તે ખંખેરતાં કરતાં પણ નીકળી શકતા નથી અને તેથી તે જીવે અગ્નિમાં બળી ભસ્મ થાય છે, તે તેવાં લાકડાં એકકેરે મુકીદેવા અને તે બાબત બહુ ઉપયોગ રાખવે. ૪. રસોડાનાં ઠામ વાસણ તથા મશાલે, ઘી, તેલ, દૂધ, દહિં, પેટલા, રોટલીના તથા પાણી એઠવાડ વગેરેનાં વાસણ ઉઘાડાં મુદ્દલ રાખવાં નહિ. એઠવાડ બે ઘડી પહેલાં જાનવરને પાઈ દેવે કે તાપ પડતું હોય તેવી જગ્યામાં છાંટી દેવે વગેરે એગ્ય વ્યવસ્થા કરવી,નહિતર તેમાં અસંખ્ય સમૂછિમ જીવ ઉપજે. ૫. મીઠું, મરચું, વગેરે મશાલે રાખવાના વાટલા (લાકડાના ખાનાં વાળા) બહુ સ્વચ્છ રાખવા અને વાટલાઓમાં રાખવા કરતાં પણ મજબૂત બુચવાળી શીશીઓમાં રાખવા યુક્ત છે કારણકે ચોમાસામાં હવા લાગવાથી મરચાંમાં તદ્વણી લાલ સૂક્ષ્મ ઈયળે પડે છે તથા કુંથુંઆ, લીલફુગ પ્રમુખ થાય છે ૧ છાણું ભાંગી નાખીને વાપરવા, ચોમાસામાં છાણું કે નાળીયેરીના છલાં બાળવા નહિ. કેમકે તેમાં બહુ ત્રસ જીવો થઈ જાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ (૧૭) અને વાટલાઓમાં ત્રસ જીવ પણ ચડી જાય છે, જે પછી રસઇમાં ઉતાવળે જોયા તપાસ્યા વગર વાપરવાથી આવા પ્રાણુ. એને વિનાશ થઈ જાય છે. મશાલા દાળ શાકમાં, સાકર ચીની પ્રમુખ ચા દૂધમાં, ઘી તેલ પ્રમુખ દાળ શાક કે રોટલીમાં વાપરતાં પહેલાં ખૂબ બારિકીથી તપાસ કરે છે તેમાં સજીવ કે નિજીવનું કલેવર તે નથી; નહિતર અલ્પ પ્રમાદે મોટે અનર્થ અહનિશ થાય છે. ૬. સાંજે સૂર્યાસ્ત પહેલાં ચેલે ઠારી નાંખવે તે પણ સચિત્ત (કાચું) પાણી છાંટીને ઠાર નહિ; કારણ તેથી અગ્નિ તથા પાણીના અને અતિતીવ્ર કિલામના થઈ તેને નાશ થાય છે. વાશી મુદ્દલ ન રાખવું; નાનાં છેકરાંઓ હોય તે સવારમાં તાજુ કરી આપવું, જેથી શારીરિક અને ધાર્મિક એમ બે મોટા લાભ છે. નાનાં બચ્ચાઓને પ્રથમથી જ અભક્ષય-અનંતકાય માટે ઉપદેશ કરતાં રહેવું જેથી તેઓ મોટી ઉમ્મરે તેવી ચીજોથી દૂર રહે. કુમળી ડાળી જેમ વાળવી હોય તેમ વળી શકે છે પણ તેજ થડ થઈ ગયા પછી વળે નહિ; તેથી શિશુવયના બાળકને સ્વાર્થ સુધાર કે બગાડ, તે તેની માતા ઉપર વિશેષ આધાર રાખે છે. ૭. જે તમે શ્રીમંત હશે તે તે પણ પુર્વ પુન્યના ઉ. દયથીજ છે, તે નકર વગેરેને હુકમ કરી જે કામ કરાવવું તેમાં વિશેષ વિચાર કરે. જે કાર્ય પિતાથી જયણાથી થાય તે નકર કદિપણ ન કરી શકે. નેકરને શાક સમારવા આપ્યું હેય તે શાકની સાથે બીજા જીનું પણું છેદન કરી નાંખે પણ ગળે તે પણ ધડા વિનાનું તથા તેને સંખા નીચે Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ( toe) નાંખી દે કે ખારા પાણીના સખારા મીઠા પાણીમાં નાંખી આવે કે મીઠા પાણીના સખારા ખારા પાણીમાં નાંખી આવે, પાણીના એઠા વાસણુ ગાળામાં એળે; વળી તમે નાકર ઉપર વિશ્વાસ મુકી તમારા જમેલા એઠા વાસણા એમને એમ મૂકી હીડાળા ઉપર કે સુખશય્યામાં આરામ કરો, પછવાડે એ કલાક સુધી તે વાસણા પડવા રહે અને તેમાં ધમાધમ જીવા પડી તરડીયાં મારી પ્રાણ છેાડે; ખરી રીતે શ્રાવકના એજ ધર્મ છે કે થાળી વગેરે ધાઇને પીઇ જવું ોઇએ, કારણ તેમાં બે ઘ ડીમાં અસખ્ય જીવ ઉપજે; વળી પ્રમાદને લીધે પાણીયાસ આગળ ગાળાની આસપાસ લીલ પણું થઈ જાય; આવા અનેક દોષો આપણા પ્રમાદથી થાય છે. જો તમારાથી આવું કામ થવું અશક્ય હોય તા નાકર પાસે ઉભા રહી યત્નાથી કરાવવું તે પણ ચેાગ્ય છે; નહિતર પુછ્યરૂપી મુડી વ્યાજ સુદ્ધાં ખાઈ જવાના, ત્યારે પરભવે ક્યાંથી સુખ મળશે. અજરામર સુખ લેવાને અવસર આવ્યા છે છતાં શામાટે વિષય-કષાયને વિકથામાં ગરકાવ થઈ જાએ છે ! પ્રમાદ મૂકે! અને મનુષ્યજન્મનુ સાર્થક કરે ! દુષ્ટ પ્રમાદજ દુર્ગીતિને વિષે લઇ જવામાં માટી તસ્કર સમાન છે, જેથી ચેતા ! ૮. ચાર મહા વિગઈને અવશ્ય ત્યાગ કરી; આઇસક્રીમ ખરફ્ વિગેરે ઉપરથી મમતા છેાડા; તમારા બાળકાને અફીણુ ( માળા ગાળી ) ના વ્યસન છેડાવે; કાચી માટી, કાચાં મિઠાનેા ત્યાગ કરા–પ્રમાદ મૂકી અચિત્ત મિઠું· તૈયાર કરી વાપરે; રાત્રિભાજનના તમે ત્યાગ કરે જેથી તમારા પુત્ર વગેરે તમારૂ અનુકરણ કરે; તલ, ખસખસને ત્યાગ કરી; એડળ અથાણા ૧ For Personal and Private Use Only Jain Educationa International Page #269 -------------------------------------------------------------------------- ________________ (૯) ગેરનાં સ્વાદ મૂકો-સૂકા (યથાર્થ રીતે જોતાં સ્ત્રીઓ જ આવી અનેક ચીજો વિચિત્ર પ્રકારે બનાવી પુરૂષને રસઈદ્રિયને આધીન કરે છે); વિદલને ખાસ ઉપગ રાખે કાણુ કે તેમાં તમારે પ્રધાનપણું છે, કદાચ પુરૂષ વિરતિવંત ન હોય તે પણ તમે તેને આવા દેષમાંથી અટકાવી શકે છે; વેગણ (રીંગણ) પ્રમુખ શાકને ભડો કરવાને ત્યાગ કરે; અણુબેર ખાવાનો ત્યાગ કરો; વિકથાને પણ ત્યાગ કરે “ક્ષણ લાખેણો જાય ” જસ વિચારે, ધર્મકાર્યમાં પ્રવૃત્ત થાવ, ચલિત રસ, વાશી માટે બહ ઉપગ રાખે; લેટ, મુર, અક્ષણાં, સેવ, વ, પાપડ પ્રમુખ, વિગેરે માટે લખેલી હકીકત ખાસ ધ્યાનમાં લીયે. ને તે પ્રમાણે વર્તે તથા જેને ઉપગ ન હોય તેને નમ્રતાથી કહા-શીખવે. અનંતકાયને ત્યાગ કરે; આ મનુષ્ય જન્મ સફળ કરવા માટે લીલી હળદર-આદુ, લસણ વગેરે ગમે તે રોગ છતાં પણ મૂકે; આપણે અનાદિને કર્મરૂપી રોગ ટળશે ત્યા જ ખરૂં શાશ્વત સુખ પામશું ફાગણ ચોમાસું બેઠા પહેલાં તેલ આઠ માસ માટે સારા ઠામમાં ભરાવી રાખે અશાડ - માસામાં ખાંડ, કાજુ, બદામ, પસ્તા, દ્રાક્ષ વગેરેને ઉપયોગ બંધ કરે; સુકવણી અશાહ ચેમાસા પહેલાં વાપરી નાંખે અને ત્યારથી કાર્તિક ચેમાસા પર્યંત તેને ત્યાગ કરે; લીલે વાંસ, બીલી, બીલાં, કેરડા, નાગરવેલના પાનને જલાંજલિ આપક પરદેશી મેંદો, પરસુદીને લેટ કે બજારમાંથી મંગાવ બંધ કરે, ભલે જરા તસ્દી લેજે પણ તેથી અનેક જીવને આશીર્વાદ મળશે. પાણુ ઘીની માફક વાપરે અને મજબુત ગરણું વતી દિવસમાં બે ત્રણ વખત ગળવા શ્રમ ઉઠાવશે તે પરભવે Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #270 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) પસીનાનાં ટીપાં નહિ પડે અર્થાત્ સુખી થશે ને અનુક્રમે શિવ સંપદાને પણ પામશે. વિશેષ તે તમારા પ્રધાનપણામાં તમે જ વાકેફ છે, તેથી દરેક કાર્ય ઉપગ, વિવેક, જયણા પૂર્વક કરે. ૯. તિથીને દિવસે દળવું, ખાંડવું, ભરડવું, દેવું, માથું ગુંથવુ, હાવું, છાણ લેવા જવું, ગાર કરવી વિગેરે કરવું કેરાવવું અનુમેદવું નહિ, તથા ત્રણ ચોમાસાની, બે આંબેલની ઓળીની તથા પર્યુષણ પર્વની, એમ છ અઠ્ઠાઈમાં ઉપર મુજબના કોઈ પણ આરંભ ત્રિગે(મન, વચન, કાયાએ) કરવા નહિ. ૧૦. મિથ્યાત્વ લોકિક પર્વ—જેમકે દિવાસે, રક્ષાબંધન, શ્રાદ્ધ, રતાં, હુતાશની, સંક્રાંત, ગણેશચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શીલસાતમ (વાશી ખાવું), ગોકળ આઠમ, નેલીનવમી, ભીમ અગીઆરસી, અહવાદશમી, ધનતેરશી, અનંતદશ, અમાવાસ્યા, સેમપ્રદેશ, સેમવતી, બુદ્ધાષ્ટમી, દશેરા, તાબુત, બકરી ઈદ પ્રમુખ પર્વે મિથ્યાત્વના હેતુ તથા અનર્થ કારક છે તેથી તેને ત્યાગ કરે; આપણે દુધપાક, બાસુદી, લાડુ વગેરે કરીને ખાવાના કયાં બીજા દિવસો નથી કે તે જ દિવસે ખાવું કે ઉત્તેજન આપવું? આવા મિથ્યા આચરણને ત્યાગ કરી આપણે આચાર શું છે તે જાણવા-પાળવા ઉજમાળ થાઓ ! ધન્ય છે સુલસા શ્રાવિકાને કે જેનું સમ્યકત્વ અત્યંત દ્રઢ હતું જેથી તે શ્રાવિકા આવતી ચોવીસીમાં આ ભરતક્ષેત્રમાં પંદરમા શ્રી નિમમ નામના તીર્થંકર થશે. ૧૧. રડવા ટવાના ચાલ, દશા, અગ્યારમું, બારમું, તેરમું, દાડે, વાસ્તુ, અઘરણી, શ્રાદ્ધ, બાળલગ્ન વિગેરે હાનિકારક રિવાજે હવે પડતા મૂકે! તેથી ફાયદો તે લગારે નથી અને નુકશાન તે પારાવાર થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૧) સુણ બેહેને! ઉપરની સૂચનાઓ વાંચી વિચારી તે મુજબ વર્તવા ઉજમાળ થશે તે અવશ્ય આપણે સારો ઉદય થશેજ ચાદ સ્થાનકને વીષે ઉપજતા સછિમ મનુષ્ય પાકિય જીવની પ્રમાદ દેષથી સેવાતી હિંસા-તે સંબંધી કરેલે ઉલ્લેખ સમજી વિચારી જેમ બને તેમ ઉપયોગ રાખી તે દોષમાંથી મુક્ત થવા માટે યથાશક્તિ વીય ફેરવવું. ૧. જેઓ નાના ગામમાં રહે છે અથવા જેઓને નજીકમાં નદી, તળાવ, દરીયા કિનારે, જંગલ, ક્ષેત્ર, છુટી વાડ વિગેરે ભૂમિઓ હોય તેઓએ જ્યાં સુધી બને ત્યાં સુધી તેવા સ્થાનકેને વિષે ઝાડા (વીનીતિ) અર્થે જવું. કેમજે બંધેજ પાયખાનામાં જાય છે ત્યાં પ્રકાશની ખામી, હવાને અભાવ, દુર્ગધીના કારણે વિગેરેથી શારીરિક આરેગ્યતાને નુકશાન થાય છે તથા ધાર્મિક રીતે તપાસતાં ત્યાં કીડા વગેરે અગણિત ની ઉત્પત્તિ વિનાશ તથા અસંખ્ય સંમઈિમ મનુષ્યપંચંદ્રિયજીની ઉ૫ત્તિ. વિનાશ થાય છે. કેઈ તેવા રેગીને ઝાડા પેશાબ પર લઘુનીતિ, વડનીતિ કરવાથી ભયંકર રોગપણ લાગુ પડી જાય છે. સાથબને મૂળ વગેરેમાં ધાધરના રોગ ઘણાને લાગુ પડે છે. તે વગેરે અનેક શારીરિક અને ધાર્મિક નુકશાન ન થવાને અર્થે છુટમાં જવું તે બહેતર છે. તે પણ કેરી જગ્યાએ જ્યાં કીડી પ્રમુખનાં દર (સ્થાને) ન હોય. લીલોતરી, કાદવ, ભેજવાળી જગ્યા ન હોય તેવી ભૂમિને વિષે જવું. તેથી શારીરિક તંદુરસ્તી સારી રહે છે, તથા અનેક જીની દયા પળે છે, માટે તે બાબત ખાસ ઉપયોગ રાખવે, ૨. લઘુનીતિ (પેશાબ) કરે, તે પણ છુટમાં કેરી જ Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ( K ) જ્યામાં કે જ્યાં તુરતમાં સુકાઈ જાય ત્યાં કરવા યુક્ત છે. પે થાય ઉપર પેશાબ કરવાથી શારીરિક પ્રત્યક્ષ નુકશાન છે. મારી, ગટર વગેરેમાં પેશાબ કરવાથી અસભ્ય સ‘મૂમિ મનુષ્ય પચે દ્રિય જીવા તથા કીડા પ્રમુખ ત્રસ જીવોની ઉત્પત્તિ વિનાશ થાય છે, તેથી તેવાં સ્થાના વવાં. શાસ્ત્રમાં મારી વગેરે સ્થાનકે પેશાખ કરનારને છઠ્ઠ એટલે એ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે ત્યારે પાયખાનામાં ઝાડા પ્રમુખ કરનારને કેટલા બધા દોષ લાંગે ? જેથી લઘુનીતિ (પેશાખ), વડીનીતિ (ઝાડા) છુટમાં કોરી જગ્યાએ જ્યાં સૂર્યના પ્રકાશ પડે ત્યાં કરવા ઉચિત છે. ૩. મુખમાંથી ખળખા નાંખતાં, નાકમાંથી લીટ કાઢતાં, થુકતાં, વમન (ઉલટી) થતાં, કાનના મેલ, પરૂ પરઠવતાં યા શરીરના કોઈપણ ભાગમાંથી લેાહી, રસી, પ્રમુખ પરવતાં, નિઈવ સ્થાનકે જ્યાં તરત સુકાઇ જાય, દિવસ હાય તા સૂર્યને પ્રકાશ પડે, તેવા સ્થાને ઘરથી દૂર જઈ પરઢવીને તેના ઉપર રાખ ખરાબર નાંખવી. આ બાબતનેા ઉપયોગ વિવેકી ધર્મામાએ જરૂર કરવા યુક્ત છે. વળી આ પ્રમાણે ઉપયેગ ધારે તા દરેક સમજુ માણસ કરી શકે તેમ છે. તેમ ન વર્તતાં અજયાએ પરઠવવાથી તેમાં અસખ્ય સમૂમિ પચે'દ્રિય જીવાની ઉત્પત્તિ વિનાશ થાય છે. વળી માંખી, કીડી, મકાડા પ્રમુખ જીવા તેને ખાવાના પદાર્થ સમજી ચાટે છે અને તેના સ્પર્શ થતાં તેની પાંખ, અંગ પ્રમુખ ખળખા, લીટ, પ્રમુખની ચીકાશને લીધે ચાટી જવાથી આવા અનેક ત્રસ જીવા પ્રાણ ખુવે છે વગેરે ઘણા દાષા થાય છે તેથી કારી જગ્યાએ પરઢવીને તુરતજ રાખથી ઢાંકી દેવું. નહીતર ફક્ત અંતર્મુહૂર્તના કાળમાં Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ (૧૩) (કાથી બે ઘીની અંદ) તેમાં સમઈિમ પંચેન્દ્રિય છે ઉપજે છે, જેથી આ બાબત વિવેકી શ્રાવકે દયાના કેમળ પરિણામ રાખી ઉપગ રાખ જોઈએ. ૪. શરીરે અવ્યંગ (તેલ મર્દન-પીઠી ચળવી) ફરીને સ્નાન કરવું યા તે વગર ફક્ત સ્નાન કરવું હેય તે મરી, ખાળ, વગેરેમાં સ્નાન ન કરવું. કેમકે તે પાણીમાં શરીરના મેલ વગેરેને લીધે તે પાણી જેમને તેમ રહેવાથી અસંખ્ય સંમૂર્ણિમ જી ઉત્પન્ન થાય તથા ઘણે વખત યા દિવસ સુધી તે પાણી એક જગ્યામાં રહેવાથી તેમાં બીજા પણ અનેક ત્રસ જવાદિની ઉત્પત્તિ વિનાશ થાય છે. તેથી જ્યારે સ્નાન કરવું હોય ત્યારે નિર્જીવ જગ્યાએ રેતી પ્રમુખ હોય તેવા સ્થાને, જ્યાં સૂર્યના પ્રકાશથી તુરતમાં સુકાય જાય ત્યાં સનાન કરવું ઉચિત છે. વળી શ્રાવો નદી, તળાવ, કુંડ પ્રમુખમાં કદી નાન કરવું જોઈએ નહીં, તેથી અનેક જીની હિંસા થાય છે. વળી પાણીનું પરિમાણ રહેતું નથી. સૈદ નિયમવાળા શ્રાવકે તે બનતાં સુધી નદી પ્રમુખ જળાશયમાં હાવું ન જોઈએ. કેટલીક વખત ઝેરી જંતથી પ્રાણુ ખોવાને વખત આવે છે. અથવા પાણીમાં મુંઝાઈ જવાથી યા તરતાં ન આવડવાથી યા કોઈ તેવા રથાનમાં પણ પ્રમુખ ખેંચી જવાથી પ્રાણ જાય છે. લગેરે અનેક દોષ હોવાથી તેવા જળાશમાં સ્નાન કરવું નહિં. સ્મશાનાદિ જવાના કારણે ઉપયોગી શ્રાવક ધારે તે પાણી ગળીને સ્નાન કરી શકે છે. શ્રાવક અશુગલ પાણીથી સ્નાનાદિ કાંઈ કરી શકે નહીં, ત્યારે જળાશયમાં સ્નાન કરવુ - કીડા કરવી તે કેટલા દોષનું કારણ છે? આ બાબત વિશેષ વિવેચન ન કરતાં જે વિષય પર આ લખવું છે Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪) તે માટે એટલે સ્નાન મારી-ખાલ, જળાશયામાં ન કરતાં ઉપર કહ્યા મુજબ જાપૂર્વક કરવુ. ઉચિત છે. એટલું* ખાસ ધ્યાન રાખવુ' જે લઘુનીતિ (પેશાબ), વડીનીતિ (આડા) જિનમદિરથી જઘન્યપણે સે। હાથ દૂર કરવુ' જોઈએ તેમજ નાકનું લીંટ, અળખા પ્રમુખ જિનમદિરના કમ્પાઉન્ડમાં નજ નાખવાં જોઇએ. ઘણી જગ્યાએ જિનમ'દિર પાસે આરડી પ્રમુખમાં સ્નાન કરવાની જગ્યાએ શખવામાં આવે છે જે પાણી એકદર ગટર-મારીમાં જાય છે વળી ત્યાં સ્નાન કરવાની જગ્યાએ કાગળા કરવા, માં સાફ કરવું, અળખા લીંટ કાઢવાં, સાબુ પ્રમુખથી ન્હાવુ વગેરે અનેક દાષા સેવાય છે. તેથી કરીને તે પ્રમાણે આચરણ કરનારાઓને જાણતા છતાં જેએ આંખઆડા કાન કરી ચલાવે છે તેઓ પણ તેના જોખમદાર છે. આ માટે જેએથી અને તેઓએ યથાશક્તિ ઉપાય શેાધી તે તે દાષા દૂર કરવા, કરાવવા પ્રયાસ કરવા યુક્ત છે. ૫. શાસ્ત્રમાં કહેલ છે જે એઠું· ભેાજન મુકવું નહીં. કેમજે તેથી તેમાં અંતર્મુહૂતમાં અસખ્ય સમૂછિમ જીવની ઉત્પત્તિ થાય છે તેથી ખાવાની થાળી ધાઇ પીઈ જવી જોઈએ. આ આામૃત માટી જમણવારે-નાતામાં બહુ અણુાઉપયોગ જોવામાં આવે છે. વિરતીવ'ત તથા બીજા પણ વિવેકી શ્રાવક બંધુઓએ એવે પ્રસંગે ઉપયાગ પૂર્વક જરુર જોઈતું ખાવાપીવાનું લેવું; જેથી એઠુ વધવાના પ્રસગ ન આવે. ૬. તેવીજ રીતે પાણીના સંબંધમાં પણ સમજવાનુ છે. પાણી કાઢવાને માટે જુદાજ લાટા રાખવા જોઇ એ. એઠાં ભાજના પાણીના ગાળામાં બાળવાથી પણ પુર્વોક્ત દોષ લાગે છે તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૫ ) આ ખામત ખાસ ઉપયાગ રાખવા જોઈએ. કાઠીયાવાડ, ગુજરાત પ્રમુખ દેશમાં આ દોષ વધારે પ્રચલિત છે; તેથી તે વધારે ટીકાપાત્ર થાય છે. હવે તા ત્યાંના ભાઇઓ, એનાએ કઈક જાગૃત થઈ વધારે વખત કડવી ટીકાના પાત્ર ન થવાય તેમ ચેતી લેવાની પુરી જરુર છે. છેવટે સમાપ્તિમાં આ ગ્રંથમાં જે કઇ મતિ મદ્યતાથી ઉસૂત્રતા આદિ દોષ લાગ્યા હોય તેની ક્ષમા ચાહું છું ઇતિ શમૂ. सर्वमंगल मांगल्यं, सर्वकल्याणकारणं । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥ १ ॥ Jain Educationa International સમાપ્ત. For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ (ai) પાત શ્રી કુમારપાળ ભૂપાળના બાર તની સક્ષિપ્ત નોંધ, *લેખક—મુનિ પુણ્યવિજયજી કેટલાક શ્રાવકે સ્વ અને પરને એમ બન્નેને ઉપકાર કર્જાને સમર્થ છે. એવી રીતે તે બન્ને પ્રકારથી કુમારપાલ તેઓ ભ્રષાલની પેઠે સાર વાળા રત્ન સરખા હાય છે. અત્રે અંતમાં તે શ્રી કુમારપાળ મહારાજે ગ્રહણ કરેલ સમ્યકત્વમૂલ માર વ્રતના સક્ષેષ સાર લખવામાં આવે છે. જ્યારે એક રાજકા ભારના મેટા વહેવાર ચલાવવા છતાં તેમની વ્રતાદિમાં કેવી ઉત્તમ વૃત્તિ હતી ત્યારે આજકાલના શ્રાવકા જે તે રાજાની અપેક્ષાએ એક અશ માત્ર ઉપાધિવત હાઇને કેટલે દર પછાત છે તે તેનું તાદ્દેશ યાત વાંચવાથી આપણી પ્રમાદ દશા પ્રત્યક્ષ તરી આવશે. તે એક રાજા હૈાવા છતાં ( સકેામળપ શાને અંગે ) કેવા દઢ ચુસ્ત વ્રતધારી હતા ત વિચારો !!! શ્રીકુમારપાલ રાજા સમકિત મૂળ ખાર તેને ધરનારા હતા; સમ્યકત્વ એ એક અપૂર્વ વસ્તુ છે જે સંસારમાં ભ્રમણ કરતા પ્રાણિને ઘણું પ્રયાસે અને ઘણે કાલે પ્રાપ્ત થઇ શકે છે. એવા સમ્યકત્વ વગરની કરણી લુણુ વગરના ધાન્યની જેમ તુચ્છ છે. અઢાર દૂષણ રહિત વીતરાગ જિનેશ્વર પ્રભુ તેજ સુદેવ; પચમહાવ્રતે યુક્ત, સવેગ ર’ગરૂપી તર’ગમાં ઝીલવાવાળા, શુદ્ધ પ્રરૂપણાના કરનાર તેજ સુગુરૂ, તથા તીર્થંકર મહારાજે * આ અભક્ષ્ય અનંતકાયની જીકના કર્તા શ્રી જુના¢નિવાસી મિ. પ્રાણલાલ મગળજીએ દીક્ષા લીધી હતી તેનું નામ મુનિ પુણ્યવિજયજી હતું જેમણે આ લેખ લખ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શરમાવેલ આજ્ઞા પૂર્વક અહિંસામય ધર્મ તેજ સુધર્મ એ ત્રણ તત્વને સહનાર તથા પ્રાણને પણ ચલાયમાન નહિ થનાર એવા સમ્યકત્વધારક કુમારપાલ ત્રિકાલ જિન પૂજા કરતા, અ૪મી ચતુર્દશીએ પિષધોપવાસ કરતા, પારણાને દિવસે દષ્ટિએ પડેલા સેંકડો ગમે મનુષ્યોને યથાગ્ય આજીવિકા આપી સંતુષ્ટ કરતા, સાથે પિષધ કરનારાઓને પિતાને ઘેર પારણું કાવતા, ધનહીન થયેલ દરેક સાધર્મીને હજાર હજાર સેના મહા આપતા, એક વર્ષમાં સાધર્મીઓને કેડ સેના મહારનું દાન દેવા, એ પ્રમાણે ચાદ વર્ષોમાં ચદ કેડ સુવર્ણ મહારનું સાધમ એને દાન આપ્યું, અઠાણું લાખ દ્રવ્યનું ઉચિત દાન આપ્યું, બહેતેર લાખ દ્રવ્ય આપી કરજદારના લખત ફડાવ્યાં, એકવીશ જ્ઞાન ભંડાર લખાવ્યા, નિત્ય શ્રી ત્રિભુવનપાલવિહારમાં સ્ના ત્સવ કરાવે, શ્રી હેમચંદ્રાચાર્યના ચરણકમલેમાં દ્વાદશાવ વંદન કર્યું, પછી અનુક્રમે સર્વ સાધુઓને વંદન કર્યું, પહેલેથી પિષયાદિવ્રત લેનાર એગ્ય શ્રાવકને વંદન તથા માનાદિક આપ્યું, અઢાર દેશમાં અમારિ પડહ વજઠ, ન્યાય ઘા વગડાવી, બીજા ચિદ દેશમાં ધનને બળે તથા મિત્રાઇને બળે જીવ રક્ષા કરાવી, ચારસે ચુંમાલીશ નવા જિન મંદિરે કરાવ્યા, સેળ દ્ધાર કરાવ્યા અને સાત તીર્થયાત્રા કરી. • પ્રથમ વ્રત, પ્રથમ વ્રતને વિષે મારિ” એ જે અક્ષર સુખથી બોલાય તેપણ ઉપવાસ કરતા. (જ્યારે આજકાલબાદિને વશ બની મારિ નાંખીશ. મરતે નથી ? મરી જ! પ્રમુખ અનેક તુચ્છ વાકયે સહેજે બોલાય છે, પણ ભાઈ હસતાં બાંધ્યા કમતે રેતાં પણ Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ ) છૂટવાં મુશ્કેલ થશે, જેથી વચન શુદ્ધિને ખાસ ઉપયોગ રાખવા. ગૃહસ્થામાં અને ખેદની વાત છે જે મુનિપણુ અગીકાર કર્યાં છતાં પણ વચનશુદ્ધિના અવિવેક જેવામાં આવે છે. પ્રથમ તે ઘરને વિષે ઘરના મુખ્ય માણસે નમ્રતાવાળી ભાષા ખેલવી જોઈએ જેથી આસપાસના પુત્ર પુત્રાદિ પણ તેના વિનયવાન વિવેકી અને અને મુનિને વિષે પણ તેના નાયકાએ આ ખાખત સ્વયંમૈવ ખાસ ઉપયોગ રાખવા અને અન્યને અકુશથી પણ નિવારવા. પણ જ્યારે સાધુપણુ' અ‘ગીકાર કરી ભાષાસમિતિના ઉપયાગ ન રાખે અને સારા ગૃહસ્થને પણ ન છાજે તેવા વચના જેમ તેમ એલે તે તે અતિ લજ્જાસ્પદ છે; તે મુનિએએ તથા શ્રાવકે એ કુમારપાલ મહારાજના પ્રથમ વ્રતના નિયમપરથી ધડા લેવા જોઇએ. ) ખીજું વ્રત. બીજા વ્રતમાં ભૂલ આદિકથી અસત્ય ખેલતાં આંખેલાદિ તપ કરતા. (જ્યારે વર્તમાન કલિકાલમાં શ્રાવકા કપાળનેવિષે પ્રભુ આાશુારૂપ તિલક (નિશાનિ–ચાંડલા) લાંબુ ચાઠું કરી વ્યાપારાકિને વિષે કપટ માયા મૃષાવાદપણે આખા દિવસમાં અનેક વાર અસત્ય ખેલે છે તે શું ? માર્ગાનુસારિપણાના પાંત્રીશ ગુણુ માંહેā પ્રથમ ગુણ ન્યાયેાપાત દ્રવ્યથી આજીવિકા કરે એવુ પ્રભુત્તુ' ક્રૂર માન ભૂલી જાય છે! હજી સમ્યકત્વ, અણુવ્રત અને દેશ વિરતિ પશુ તે ઘણુ દૂર છે. કેમકે જ્યાં મૂળ ( બીજ )નુ ઠેકાણુ નહિ તે શાખા વૃક્ષ ને ફૂલ ક્યાંથી સ*ભવે ? દુકાના પર ઘરાકીને ઢગવા તથા પેાતાની દુકાન છેડી ખીજે માલ ન ખરીદે તે માટે વિશ્વાસ પમાડવા ધના સેગન પણ ખાય અને કહે કે છેવટ આ ભાવ પડશે. અને સાગન ખાધા પછી ન્યૂન કહે ! અરે સાચા Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ (૧૧૯) પણ ધર્મના સોગન સમકિતિ પ્રાણિ ખાય નહિ ત્યારે કેવળ પાપી પેટને ભરવા માટે અને જે કુટુંબાદિક નર્ક ગતિને વિષે દીવે દેખાડવાવાળું છે તેના અર્થે આ અતિ ખેદજનક છે કે ધર્મના જુઠા સોગન ખાતાં પણ આ બિચારાઓ લેશ માત્ર ડરતા નથી. વળી કેઇ હિતશિક્ષા દેતાં બચાવ અર્થે કહેશે જે “સાચું નભતુ નથી. સાચું બોલીએ તે પહેલા ભુખે મરીયે, આવા વક્ર ઉત્તર દેનારાએ જાણવું જોઈએ કે-હાલ પણ અનેક મોટાં શહેરોમાં ઈગ્લીશ ફર્મ-ઈગ્રેજની દુકાનમાં તથા કેટલાંક પારસીઓ અને વિરલા હિંદુએ જને પણ એકજ ભાવ રાખે છે (બેડ ઉપર ફક્ત લખેલ એકજ ભાવ એટલું જ નહિ પણ નાનાથી મોટા દરેકને માટે એકજ ભાવ લેવો.), જેઓ પિતાની સત્યપણાના વિશ્વાસની છાપને અગે વ્યાપારમાં ઘણે લાભ પ્રાપ્ત કરે છે, તે સત્ય પ્રતિજ્ઞાવંત થવું. શ્રાવકે જ કુડકપટ અસત્યને વિષે કંઠ પ્રમા ણમાં ડુબી રહ્યા છે એટલું જ નહિ પણ જેન મુનિનું લિંગ-વેશ ધારણ કરી અનેક પ્રકારના કલહ કદાગ્રહ પ્રમુખને વશ બની બીજા વ્રતની મયદાનું ઉલ્લંઘન કરનાર થાય છે ત્યારે હવે પિકાર કયાં કરે? જેને માટે ઉપાધ્યાયજી મહારાજ સવાસે ગાથાની સીમંધર સ્વામિની વિનતિ કરતા પ્રથમ હાલમાં સાફ લાવ્યા છે. કલહકારી કદાગ્રહ ભર્ય, સ્થાપતા આપણા બોલરે જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢાલશે. તેઓ કહે છે જે-કલહના કરવાવાળા, કલેશમાં રાચીમાચી રહેલા અને કદાગ્રહથી ભરપુર છે તે પિતાના વચનની સ્થાપના કરે છે અને પ્રભુના આસ–સત્ય વચનેને આ વર્તમાન કાળમાં ખુલે છેગે નિડરપણે એળવે છે. શું કારણ તે કહે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ (૧૦) કેઈ નિજ ઢાયને અપવા, પા કેઇ મથક હરે ધર્મની દેશના પાલટે, સત્ય સામે નહિ મદરે ફાઈ તા પોતાના વ્રતાદિકને વિષે ખંડના વિરાધનાના છે. સને સતાડના અસત્ય ખેલે છે કેમકે સત્ય કહું તે પાતાની ફ્રીતિ નાશ થાય, લેકમાં વિકારને પાત્ર થાય, તેવા સુથી ઝુ ખેલે છે; પણ એક ભૂલને માટે પ્રસગોપાત અનેકવાર તેવુ જીટુંક ખેલવું પડે છે પણ તે બિચારા કર્મવશાત્ શ્રમણ ભગવતની માશીની જેમ સત્ય કહી શકતા નથી. તે (ભગવંતની માશી) મહાવીર સ્વામિ પ્રત્યે અનેક વખત દીક્ષા આપવા માટે વિનત્તિ કરતી હતી જ્યારે ભગવંત હજી યાગ્યતા નથી ' તે ઉત્તર આપતા. એકદા સમયે કાઈ એ માલેાયણ પૂછ્યું “તે ભગવંતે એક માખીની હિંસા માટે જબરી આલેાયણ બતાવી ત્યારે તે ભગવતની માશી પોતાનાં શુદ્ઘ પૂર્વે કરેલા પાપને માટે અતિ ભ્રત થઈ છતી સમવસરણમાં માર પર્યદાની વચ્ચે આવી પેાતાનુ પાપ પ્રગટ કરતી હવી જે હે પ્રભો ! હુ· પાપીણી કે જેણે માથાના કેશ પ્રમાણુ અર્થાત્ અનેક પતિ ભાગન્યા તે દુર્ભાગિશિની શી ગતિ ચશે અને તેની શી આલેયણા (દડ) ? તેજ વખતે ભગવતે કહ્યું જે તું તે સર્વ પાપથી (સ્પષ્ટપણે અતિ નિંદ્યા પૂર્વક પાપ પ્રકાશવાથી ) મુક્ત છે અને હવે તુ દીક્ષાને ચાખ્યુ થઈ છે. ત્યારે તેણે દીક્ષા લઈ આત્મહિત કર્યું. તેવી રીતે પેાતાના ગ્રુહ્ય પાપને સ્પષ્ટ પ્રકાશવા તે તે દૂર રહે પણ ગીતા સન્મુમ તેનુ પ્રાશ્રિત લેવું તે પણ દુષ્કર છે. આજથી એશી ની ચાવીશીને વિષે લક્ષ્મણા સાધ્વીએ સશલ્ય પણે જ્ઞાનિને પ્રાયશ્ચિત્ત પૂછી પચાસ વર્ષ પર્યંત ચેહર તપકર્યેા છતાં અનેક દુર્ગતિમાં ઘણા કાળ રખડી, જીખરે શ્રીપદનાસ તીર્થંકરના સમયમાં નિઃશલ્ય થઇ મેશે જ્યો. ત્યાર For Personal and Private Use Only Jain Educationa International Page #281 -------------------------------------------------------------------------- ________________ . ( ૧) પિતાના હુક્તે આખા વિલ પર્યંત ગેપથી અને - સત્ય વચને બેલનાર પ્રાણિ પેની આયણ લીધા બાર ટા ભવ પર્યત ભરશે ? વળી કઈ પિતાના મતાપી વૃણું કદ પવાને અર્થે ધર્મની દેશના પણ ઉલટ પલટપણે જ છે અરે ! તે બિચારા અજ્ઞાનિઓ લેશ માત્ર સત્ય વચન ન બોલે ત્યારે તેની શી ગતિ? અને તેવી સ્થિતિ હોઈને વળી આગળ કહે છે જેબહુ મુખે ગોલ એમ સાંભળી, નવિ ઘરે લેક વિશ્વાસ ઢતા ધર્મ તેણે થયા, રામર છમ કમલની વાસ, ઉપર મુજબ જુદે જુદે સ્થળે અસત્ય ઉપદેશ સાંભળીને કેને વિશ્વાસ (આસ્થા) ઉડી જાય છે અને ભ્રમર જેમ કમલની વાસ લેવાને માટે એક ફેલથી બીજે, બીજેથી બીજે એમ ભમે છે તેમ આ કલિકાલમાં અસત્યવાદિ કુગુરૂઓના હૃદમાં ફસાયેલા પ્રાણીઓ ધર્મને અર્થે કે છે ભમે છે પણ સત્યધર્મ સફવક્તા પંચ મહાવ્રતના ધોરી એવા સુગુરૂ વગર કયાંથી પાણી શકે? તેથી જેનલિંગ–વેશને અંગીકાર કરી તે મુજબ યથાતથ્ય સત્ય વચન પ્રકાશવા ઉદ્યમવંત થવું અને કુમારપાળ મ. હારાજ જ્યારે એક ભૂલવશાત સહેજ અસત્ય બોલાતું ત્યારે આંબેલાદિ તપ કરતા, તે તે અણુવ્રત (દેશવિરતિ) ધારી હિને કેટલા ભવભીર હતા તે ત્રિવિધે ત્રિવિધે અસત્ય ન શાલાવાનું વ્રત ગ્રહણ કરી ઉપર કહેલા કઈ પણ કારને અંગે હલાહલ સત્ય બોલાય તે કેટલા સંસાર વધે? તે તેવા આકારનું કારણ હાંસ લઇ માં પ્રધાન પિલાણી , વાગ્યા સુનિયણું મા કરી સમ નિપજયા Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨), છે. તેમજ શ્રાવકે વિશ્વાસઘાત પ્રમુખ દ વ ન્યાપાજીત દ્રવ્ય મેળવવા સત્ય બોલવું તથા ઉપરના દષ્ટાંત મુજબ સામાન્ય કારણેમાં પણ કદિ અસત્ય બોલવું નહિ. તેને માટે ઈ. ગ્રેજીમાં કહેવત છે કે – Speak the truth and speak it ever". સાચું બેલ અને વળી તે (સત્ય) સદા બોલ. સત્ય વચનપર શાસ્ત્રમાં અનેક દષ્ટાંત છે તેનું મનન કરવું. ત્રીનું વ્રત, ત્રીજા વ્રતમાં મૃત્યુ પામેલાનું દ્રવ્ય લેતા નહિ. (કલિકાળના મહિમા વડે આજકાલ અન્યાયપાત દ્રવ્ય એકઠું કરી પર આત્માને મલિન કરનારા પ્રાણિઓ અનેક ચોરીનાં પાપાચરણે સેવી પિતાને દુર્ગતિમાં જવાનું સંબલ વહારે છે. જેવા કે વ્યાપાર નેકરી પ્રમુખમાં કૂડાં તેલ, કુડાં માપ, સારા નરતા માલમાં સેળભેળ, વસ્તુ લઈને પાછી આપવી નહિ, એકના આઠ દશ ગણા દામ કરવા, કુડા લેખ લખવા, લાંચ લેવી-દેવી, ઘરાકને છેતરવા, સારો માલ બતાવી હલકે આપ, ચોરાઈ વસ્તુ લેવી, દાણચોરી કરવી, જકાત ન આપવી, કઈ ચીજ શિકની લાવતાં યા કેઈ કાર્ય પ્રમુખે મોકલતાં ચોરી કરવી, હાથ ચાલાકી કરી ભય દેખાડી અન્યને ઠગવું, ખીસા કાતરવા, હિસાબમાં ઠગવું, ભૂમિપર પડેલી વસ્તુ ઉપાડી લેવી અને જેની હોય તેને ન આપતા યા જાહેરમાં ન મૂકતાં પચાવી પાડવી, તાળું ઉઘાડ ગાંઠ છે ચોરી કરવી, રેલવેની મુસાફરીમાં લગેજ ટીકીટ પ્રમુખની અનેકચારી અને વિશ્વાસઘાત વિગેરે અનેક ચારીના ભેદે છે તે આચરવાં, જે અતિ નિંધ છે. આલેક તથા Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ (૧૩) પરલેકમાં અતિ દુઃખનું કારણ છે તેથી તેવાં અકૃત્યે સર્વથા વર્જવા. કહેલું છે કે “વિવિધ પ્રકારના ઉપાય અને છળ પ્રપંચ કરીને જે બીજાઓને ઠગે છે તે મહા મહિને મિત્ર બનીને પોતેજ સ્વર્ગ અને મેક્ષના સુખથી ઠગાય છે.” ઉપર લખેલાં નહિ કરવા ગ્ય અકૃ-ચારીને ત્યાગ કરવાથી નિવહ થાય. નહિ એમ સમજવું નહિ કેમકે નિવહ તે પિતાના પુણ્યને SEHElloy ulu .“ Honesty is the best policy " 344 માણિકપણું તે ઉત્તમ માર્ગ છે. જેના ઉપર હલાક શ્રેણીનું દછાત વિચારવું કે જે પ્રથમ અન્યાયથી વ્યાપાર કરતા હતા. એક વખત પુત્રની વહુએ કહ્યું કે સસરાજી! તમને અસત્ય વ્યાપાર કર એગ્ય નથી. શેઠે કહ્યું શું કરીએ આ સંસાર એ જ છે. ત્યારે વહુએ કહ્યું જે વ્યવહારશુદ્ધિ સર્વ પ્રકારના અર્થે સાધન કરવા સમર્થ છે, તે છ માસ તમે ન્યાયથી વ્યાપાર કરી જુઓ તે વાત શેઠે માન્ય કરી અને તેમ કરવાથી ગ્રાહકની વૃદ્ધિ થઈ માલ ઘણો ખપવા લાગ્યું અને છ માસિક હિસાબ કરવાથી એક પલ પ્રમાણુ (અઢી તોલા) સુવર્ણને લાભ થશે. તે વાત પુત્ર વધુને કહેવાથી તેણીએ કહ્યું કે આ ન્યાયપાર્જીત વિત્તથી કઈ પણ પ્રકારે હાનિ થાયજ નહિ, એ વાત સાંભળી શકે અજાયબ થઈ તે સેના ઉપર લેખંડ જડાવીને તેનું એક શેર તાળવાનું કાટલું કર્યું, તેના ઉપર પોતાના નામની મહોર છાપ મારીને દુકાનમાં તળવા માટે તે શેર રાખે. તે જેમ તેમ દુકાનમાં રખડતે પડ રહે તે પણ તેને લઈ જવાની કોઈની બુદ્ધિ થઈ નહિ પછી એ શેરની પરીક્ષા માટે શેઠે તેને એક નાના તળાવમાં નાખી દીધો. બનવા કાળથી તેને એક મસ્તે Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ - તેના પર રોકાશ વિગેરે હેવાથી ગણી લીધું અને ચેડા જ વખતમાં તે મત્સ્યને માછીએ પકડી તેને ચીરતા પેટમાંથી શેઅસીઓ નીકળે તેના પર હલાંક શેઠકું નામ હોવાથી તે શેઠની દુકાને પાછો આવી ગયે. આથી શેઠને પ્રતિતિ પૂર્ણ થઈ અને “સત્યાથી જ વેપાર ચલાવ” એ નિશ્ચય કર્યો. તેમ કસ્વાથી અતિ લાભ થશે, માટે શ્રીમંત વળી રાજમાન્ય થયે, ઉત્તમ શ્રાવકના ત્રત પાળનાર અને સર્વ લેકે માં પ્રખ્યાત થયે કે આ સત્યજ વેપાર કરે છે. તેનું દાંત લઈ ઘણા લેકે સત્ય વેપાર કરવાને અરર્વત થયા અને વળી એથી પણ એની એટલી બધી અધિકતા થઇ કે તે હલાક શેઠનું જે કોઈ નામ દે તેનું ચહાય તેવું વિદત દૂર થઈ જાય; એ સર્વ લેકને નિ. ર્ણય થયે. જેનું નામ હજી સુધી ચાલુજ દેખાય છે. સમુદ્રમાં - હેડી-વહાણ હાંકનાર ખલાસીઓ હલેસાં પાણીમાં ચલાવતાં “હેલાશાહ હલાશાહ એ શબ્દ બોલે છે. તેઓ જેમ તે શેઠના પ્રમાણિકપણાને પ્રભાવે મહા સમુદ્ર ઉલંઘી જાય છે તેમ-જે ભો નીતિ ન્યાયથી વ્યાપાર નોકરી વગેરે કરી માગનુસારીપણાને પ્રથમ ગુણ ન્યાયપાત વૈભવનું સેવન કરે છે તે અનુક્રમે સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિના અધિકારી થઈ સંસારરૂપી મહાસમુદ્રને પાર પામી નિર્વાણપદને પામે છે. શાળાએ ન્યાયપાત દ્રવ્યથી આજીવિકા કરવાને આસ ખ્યાલ રાખવો જોઈએ. વળી મુનિઓએ આ બિચારા મુગ્ધ કર્યાદાન પ્રમુખના આરંભમય તથા અન્યાય પદ્ધ દ્રવ્ય ચળવનારા શ્રાવને પ્રસન્ન તેજ ઉપદેશ અવાર નવાર આપસની જર છે. કેમકે ગ્વા દ્રવ્યને આહાર અને આકાર Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ તેમજ તેવા અન્યાયથી દ્રવ્ય પ્રાપ્ત કરી તે મુનિઓને આહાર પાણી ( દાનાદિ ) વહરાવે ત્યારે તેમની પણ મન શુદ્ધિ કયાંથી થાય? અન્ય ફરજ બજાવવી ચુક્યા છે. પૂર્વે પણ સાંભળીયે છીએ કે એક શ્રેણિએ મરરમાંથી દેત્રે સુકેલા સુગMી. ખાને બદલે તેનાથી વિશેષ ગુણ ચોખા મૂકી તે રેખાની બીર કરી એક મુનિને વહાવવાથી તેમને પ્રબળ પ્રમત્ત ભાવ થયે. તેનું કારણ તપાસતાં પૂર્વોક્ત અન્યાય માલુમ પડ્યો. બાદ તે મુનિને સર્વ આહારનું વમનાદિ કરાવી શુદ્ધિમાં આયા આ ઉપરથી અન્યાયથી પ્રાપ્ત કરેલ દ્રવ્ય શ્રાવકોને તેમજ સુ. નિઓને પણ તે અશુદ્ધતાનું કારણ હોઈ કેટલું અનકારક છે તેથી પ્રથમ જ ન્યાયપાત દ્રવ્યથી આજીવિકા કરવાનું દ્રઢ ધ્યાન રાખવું. મુનિ એ પણ સ્વવર્તનમાં કટિબદ્ધ થઈ નિસ્પૃહપણે ઉપદેશ આપવા ઉદ્યમવંત થાય તે આ પ્રકારે અનીતિ અને અન્યાયે પ્રાપ્ત કરાતી આજીવિકામાંથી શ્રાવકને મુક્ત કરી શકે. કયારે એ ઉત્તમ સોનેરી અવસર આવશે કે રામ, હરિશ્ચંદ્ર, વિક્રમ અને કુમારપાલ મહારાજાના રાજ્યની જેમ ન્યાય વૈભવ સત્યતા પ્રમાણિકતા પ્રમુખનું સામ્રાજ્ય વર્તે ? Be honest, Speak the truth, Leave off immoriality. (પ્રમાણિકપણું ભજે, સત્ય વદે, અનીત ત્યજે !) ત્યારે કુમારપાળ મહારાજની જેમ પરમહંતપણાનું બિરૂદ પ્રાપ્ત થશે.) ચતુર્થ વ્રત. ચતુર્થ વ્રતમાં કુમારપાળ મહારાજાએ ધર્મ પામ્યા પછી પરણુંવાનું નિયમ કર્યું ચાતુર્માસમાં મન વચન અને કાયા એમ Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારે શીલ-બ્રહ્મચર્ય પાળતા–મનથી શીલ ભાંગતે છતે ક્ષપણુક ( ઉપવાસ ) કરતા, વચનથી ભાંગતે છતે આયંબિલ કરતા અને કાયાથી ભાંગતે છતે એકાશન કરતા. પરસ્ત્રી પ્રત્યે સહદરનું બિરૂદ ધારણ કરતા, લેપલ દેવી વિગેરે આઠે રાણીના મૃત્યુ બાદ પ્રધાનાદિકેએ ઘણું કહ્યા છતાં પણ પરણવાના નિયમને તેમણે ભંગ કર્યો નહિ. આરાત્રિક (આરતિ) માટે સાથે રાખવા પલદેવી રાણીની સુવર્ણની મૂતિ કરાવી. શ્રી ગુરૂમહારાજે વાસક્ષેપ પૂર્વક તેમને રાજર્ષિનું બિરૂદ આપ્યું. ઉપર મુજબ કુમારપાળ મહારાજા ચતુર્થ વ્રતને વિષે ત્રિવિધ સપ્ત પ્રતિજ્ઞા પૂર્વક શિયલનું પાલન કરતા. પરસ્ત્રી તે જેમને સદા મા બહેન તુલ્ય જ હતી. જ્યારે આજ કાલ પરદાર લંપટ મનુષ્ય ઠેર ઠેર વાનની જેમ ભટકતા ફરે છે. તેથી ખરેખર શ્વાન (કુતર) જેમ હાડકાંને ચુસતાં આનંદ માની લીયે છે ( પિતાના મુખમાં હાડકું લાગવાથી લેહિ નીકળે છે તેને ચાટે છે પણ તેથી જરા પણ તૃપ્તિ થતી નથી) તેમ પિતાની વીર્ય શક્તિને નાશ પ્રત્યક્ષ થવા ઉપરાંત અનેક મહાગને વશ થતાં પણ મિથુનને વિષે લીન થઈ જાય છે, પરસ્ત્રીની ઈચછા મનથી પણ કરનાર રાવણની જેમ નર્ક ગતિ પામે છે ત્યારે મન વચન અને કાયાથી પરસ્ત્રી ગમન કરનારનું તે શું કહેવું. સ્વદારા સતેષી સુશ્રાવક સુદર્શન શેઠની ઘેર્યતાને સહસ્ત્રવાર ધન્ય છે કે જેને અભયા રાણીએ અનેક પ્રકારે અનુકૂલ ઉપસર્ગ કરતા છતાં પણ તેઓ મનથી કિચિત ડગ્યા નહિ. વળી જંબુસ્વામિ કે જેણે આઠ કન્યા સાથે પાણિ ગ્રહણ કર્યા છતાં પણ વિષયને વિષતુલ્ય સમજ આઠે સ્ત્રીને પણ પ્રતિબધી Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પ્રાતઃકાળે ચારિત્ર અંગીકાર કર્યું. સર્વથી આશ્ચર્યજનક શ્રી સ્થલિભદ્ર સ્વામિનું ચરિત્ર છે કે જેણે કેશ્યા વેશ્યાને ત્યાં બાર વર્ષ પર્યત રહ્યા છતાં પણ ચારિત્ર લઈને તેજ કશ્યાને ત્યાં ચાતુમિસ રહી ષસ ભોજન કરતાં, કેશ્યાના અનુકુલ ઉપસર્ગ પ્રમુખ છતાં કામરાજને પરાજય કર્યો. શાસ્ત્રને વિષે અનેક દષ્ટાંતે છે તેને ધડ લઈ શ્રાવકેએ બને તે સર્વથા મિથુનત્યાગ છેવટ સ્વદારાસતેલી અવશ્ય થવું જોઈએ. તેમાં પણ પર્યુષણાદિક છ અઠ્ઠાઈઓ, કલ્યાણકના દિવસે અને બારતિથિના દિવસને વિષે સર્વથા મિથુનને ત્યાગ કરે જઈએ. વળી ઉત્તમ શ્રાવક તથા શ્રાવિકાએ આ સંસારના પ્રત્યક્ષ વૈરાગ્યજનક નાટકને વિચાર કરી કામને ઉત્તેજક, પૈસાનું પાણી કરનાર તથા ઉજાગરાથી શરીરને હાનિકારક અને વખતને ગેર ઉપ ગ કરવાવાળાં નાટક પ્રમુખને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. કારણ કે પ્રાયઃ ઘણું જ નાટકમાં મન અને વચનથી પરવશ થઈ મહાકર્મ બાંધે છે. ચતુર્થ વ્રત પાળવાના ઈચ્છકેએ રસનેદ્રિયને બરાબર વશ રાખવી જોઈએ. બને ત્યાં સુધી અચિત્ત જલ વાપરવું, માદક પદાર્થોથી દૂર રહેવું, ચક્ષુ ઇંદ્રિયને મર્કટની જેમ જ્યાં ત્યાં દેડવા ન દેતાં વશ રાખવી, ચાલતાં પણ પ્રાયઃ નીચી દ્રષ્ટિ પૂર્વક ચાલવું, નવ વાડાનું સ્વરૂપ સમજી બરાબર પાળવી, એકાંતમાં પરસ્ત્રી સાથે તે શું પણ સ્વમાતા કે બહેન સાથે પણ રહેવું નહિ–વાત કરવી નહિ, ત ને અવશ્ય ત્યાગ કર અને પૂર્વે થએલા મહા શિયલવંત પુરૂષનાં ચરિત્ર વિચારી મનથી પણ અબ્રહ્મને ત્યાગ કરે. પંચ મહાવ્રત ધારક મુનિઓ તથા સાધ્વીઓએ ચતુર્થ વ્રતના રક્ષણ માટે Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ખાસ લક્ષ સખવું યુક્ત છે. મુનિએ સાધવી તથા શ્રાવિન પ્રચું અને પરિચય તથા સાધ્વીઓએ મુનિ તથા શ્રાવક પ્રમુખ પરથય રાખ યુક્ત નથી. નવવાનું બરાબર પાલન કરવું જેઓ આ મહાવ્રતનું ખંખ કરી જૈન મુનિનું લિગ. ધારણ કરી અનેક અનાચાર સેવે તે મહા પાપી શાસનની કેવલ હીલના કરાવે છે જે પિતે વ્રત પાલલાને અસમર્થ થયો હોય તે તે વેશને છોડી દેવે યુક્ત છે. પૂર્વે પણ આદ્રકુમાર તથા નંદીએણ મુનિને ( ભેગાવળી કમ અવશ્ય છતે ) તે પ્રસંગ પડતાં તેમને છેડી દીધો છે. કેમ કે ગધેડાની ઉપર હાથિની બાહ કદિ શોભે નહિ. મનથી પણ અબ્રહ્મને વિચાર થતાં રહને. મિની જેમ પ્રતિબોધ પામી વિષયથી વિરમી લાગેલ દોષનું પ્રાયશ્ચિત અંગીકાર કરી શુદ્ધ થઈ ચારિત્રનું પાલન કરવું જોઈએ. તેમ નહિ કરતાં જે વેશધારીઓ પ્રત્યક્ષપણે અનાચારનું સેવન કરે છે તે મહા કર્મ બાંધી દુર્ગતિના દાસ થવાના. કુમારપાળ મહારાજના વ્રતની દઢતાનું દષ્ટાંત લઈ હઈડે સાન લાવી વિષયથી વિરમવું યુક્ત છે. પાચમું વ્રત. છકેડ સુવર્ણ મહોર, આઠ કોડ રૂપા મહેર, દશ સે (હજાર) તેલા મેટી કિમતના મણિરત્ન વિગેરે, બત્રીસ હજાર મણ ઘી, બત્રીસ હજાર મણ તેલ, ત્રણ લાખ મણ ચાવલ તથા ચણ, i જુવાર અને મગ આદિક ધાન્યના દરેકના પાંચ લાખ મુડા, ઘરહાટ સભા વહાણ ગાડી પાલખી ઈત્યાદિ; અગ્યારસે હસ્તિઓ, પચાસ હજાર રથ, અગ્યાર લાખ ઘોડા, અઢાર લાખ સુભટો - Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ (૧૯) એવી રીતે સર્વ સૈન્યને મેલાપક હતે. ઈત્યાદિ. (શ્રાવકે ઉપર મુજબ કુમારપાલ મહારાજના પરિગ્રહનું પરિમાણ જાણી જેમ બને તેમ અ૫ પરિગ્રહ રાખવે. કેમકે પરિગ્રહ તે પાપનું મૂળ છે, પુણિયા શ્રાવકની જેમ સતેષવૃત્તિ ધારણ કરવી. પરિ. ગ્રહ રૂપી ગ્રહથી સર્વ જગત પ્રાયઃ સાયેલું છે. મુનિપણું ધારણ કરી પરિગ્રહ, ધન, કંચન, સ્ત્રી પ્રમુખને વિષે મૂછ ધારણ કરે છે, તેઓ શ્રાવકથી થતા દાન ધર્મથી ભ્રષ્ટ થાય છે અને પંચ મહાવ્રતથી વિમુખ થઈ અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થાય છે; તેવા વેશ વિંડબક, લંપટી, છત્ર ધારણ કરનાર–કરાવનાર, પાલખી મીયાનાને વિષે આરૂઢ થનાર, રેલ પ્રમુખ વાહનને વિષે મુસાફરી કરી પોતાને સત્ય માર્ગપાલક કહેવરાવનાર, પગમાં બુટ મોજાં ચાંખડી પ્રમુખ ધારણ કરનાર, તબલ-પાન ચાવનાર, હાથમાં (ફેશનેબલ) સુરોભિત લાકડી છત્રી રાખનાર, રાત્રિ ભોજન કરનાર, યતણિઓ શખનાર, જિન માર્ગના ઉલટ પુલટ પ્રકાશક, સચિત્ત પાણી વાપરનાર, આરંભાદિકરનાર અને કરાવનાર, ગાદી તકીયાના માલેક, ભક્ષ્યાભશ્ય પિયારેય વિચાર નહિ રાખનાર, પીળાં કપડાં પહેરવામા સંવેગી મનાવનાર-કોને ઠગનાર, દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્યનું ભક્ષણ કરનાર, જિન મંદિરનું ઉપરીપણું ધરાવનાર, ઉપાશ્રયના માલિક થઈ બેસનાર, પિતાની માનતા-પૂજા કરાવનાર, પિતાના પગલાં યા મૂર્તિ સ્થાપન કરનાર-કરાવનાર, ગુણ નહિ છતાં શ્રીપૂજ્ય, પંન્યાસ, આચાર્ય, ઉપાધ્યાય, ભટ્ટારક, પ્રમુખ પદ્ધી ધારણ કરી કરનાર, મંત્ર જંત્ર દોરા ધાગા કરનાર, ગૃહસ્થ પ્રમુખને ઓષધાદિ આપનાર-બતાવનાર, પ્રતિક્રમણાદિ ક્રિયાથી વિમુખ Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) રહેનાર, નાન-દાતણ દેહશુદ્ધિ કરનાર, જાતિકુલ પ્રમુખથી આ જીવિકા ચલાવનાર, માયાધારી, ગૃહસ્થના કાર્ય કરનાર. (ઈત્યાદિ) - યતિ નામ ધરાવે છે તેઓને ઉત્તરાધ્યયનમાં પાપ શ્રમણ કહી બોલાવ્યા છે. તેવા અનેક કુગુરૂઓના ફંદમાં અને વિવેકી એવા અનેક શ્રાવક શ્રાવિકા ફસાયેલા જોવામાં આવે છે; તે તેવા પરિગ્રહવંતથી સદા દૂર રહેવું, તેનું મુખ પણ જેવું અકલ્યાણકારી છે, તેવા કુગુરૂઓને કઈ પ્રકારે ઉત્તેજન આપવું નહિ. સામાન્યપણે પરિગ્રહ રાખનાર રત્નાકર પચ્ચીશીના કત રત્નાકર સૂરિને એક શ્રાવકે પરિગ્રહનું સ્વરૂપ પૂર છતાં ગુરૂ મહારાજે ઘણું સ્પષ્ટપણે સ્વરૂપ સમજાવ્યા છતાં ઘણું દિવસ સુધી શ્રાવક કહે જે બરોબર સમજાતું નથી. ગુરૂ મહારાજે વિચાર્યું કે ન સમજવાનું કાંઈ પણ ગંભીર કારણું હોવું જોઈએ. તે બાબત પિતાને વિચારતાં સમજાયું કે હું મારી પાસે પરિગ્રહ ધરાવું છું તેથીજ તે શ્રાવક એ પ્રકારે કહે છે, એવું ધારી પિતે સર્વ પરિગ્રહ ત્યાગી નિસ્પૃહી બની બીજે દિવસે પાટ ઉપર જોવામાં મને હારાજ બિરાજે છે કે તુરતજ શ્રાવકે નમ્રપણે હસ્ત જેડી કહ્યું કે હે કૃપાનાથ! હવે હું યથાર્થ સ્વરૂપ સમયે, એમ કહી પોતે ગુરૂ મહારાજની સ્તુતિ કરી. આ પ્રમાણે પૂર્વે શ્રાવક પણ સ્થિર કરનાર હતા અને મુનિઓ પણ પિતાની ભૂલ સ્વીકારી સન્માનું સેવન કરવા તત્પર થતા. પરિગ્રહ પર મૂછ રાખનાર મુનિએ પણ પરિગ્રહને ત્યાગ સર્વથા કર ઉચિત છે અને શ્રાવક શ્રાવિકાએ પણ યથાચિત પરિમાણ કરવું. મીલ, જીન, પ્રેસ પ્ર મુખ કમાદાનના વ્યાપારે ખરેખર દુર્ગતિનું કારણ સમજી ને Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) કરવા. કલિકાળમાં તેનુ પ્રમળ વધતું જ જાય છે તા ભવીરૂએ વિચાર કરવા. ) છઠ્ઠું વ્રત. વર્ષાકાળમાં શ્રી પાટણના સીમાડાની બહાર ગમન કરવાના નિષેધ હતા. કુમારપાલ મહારાજની જેમ કૃષ્ણ વાસુદેવ પણ ચાતુર્માંસને વિષે દ્વારિકાની બાહાર ગમન કરતા નહિ, તેમ શ્રાવકે એ અવશ્ય કરી છઠ્ઠા નંતને વિષે અતિ સક્ષેપ કરવા. અઢાર દેશનુ’ સર્વે પરિપણું ધરાવનાર કુમારપાળ અને ત્રણ ખડના ધણી શ્રીકૃષ્ણ વાસુદેવ જેવા અનેક પ્રકારની રાજકીય ખટપટ હોવા છતાં ચાતુમાસને વિષે કેવી નિવૃત્તિ મેળવતા, આવી નિવૃત્તિ પ્રાપ્ત કરીને પણ સામાયક, પાષધ, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ્ અને પ્રભુ ભક્તિ વગેરેમાં તેઓ પ્રાયઃ લીન રહેતા. વળી ચાતુમાં સને વિષે વર્ષાના કારણે લીલકુગ વગેરે વનસ્પતિ થવાથી તથા અનેક ત્રસ જીવ ઉત્પન્ન થવાથી ભવભીરૂ શ્રાવકે અવશ્ય દિશી પરિમાણુ કરવું જોઇએ. ચાતુર્માસને વિષે કુમારપાળ મહારાજપર પરસૈન્ય આવતાં છતાં પણ તેમણે વ્રતનુ પાલન કર્યું હતું. વળી પૂર્વે સિ' શ્રેષ્ટિએ પણુ દિશી પરિમાણુના નિયમને અ ંગે પાદાપગમન નામનું અનશન કરી તે એક માસે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિ પદ મેળવ્યુ` હતુ` પણ વ્રતના ભંગ કર્યો નહ તેની જેમ શ્રાવકે લીધેલા વ્રતનુ પાલન કરવુ' જોઇએ. શેષાઢાળ તથા યાવજીવ માટે અને ત્યાં સુધી દિશી પરિમાણુ ક રવુ જોઇએ. અનાર્ય દેશેામાં જવાથી પ્રાયઃ બુદ્ધિની જીવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary:org Page #292 -------------------------------------------------------------------------- ________________ (૧૩ર) થવા પામે છે, ભક્ષ્યાભશ્ય પિયાપેયને વિચાર રહેતું નથી, ફેશન (મોજશોખની ફિશીયારી) માં ફસાઈ જવાય છે, બહુધા ઇન્દ્રિઓ કાબુમાં નહિ રહેવાથી વિષયી-લંપટી બની જાય છે અને તેના લીધે કેટલાએક તે મહા રેગેને વશ પડી દેશમાં આવતાં થોડા અરસામાં પરફેકગમન કરી જાય છે અને અંતે કાંઈ ધર્મસંબલ પામી શકતા નથી. આર્ય દેશપણું મહાપુણ્ય ભેગે પામી શકાય છે પણ જે પ્રાણિઓ આજીવિકા માટે યા કર્મને વશ થઈ જશેખ કે માન પાનની ખાતર દુર દેશમાં ભ્રમણ કરી જીવિત પાયમાલ કરે છે તેઓએ કુમારપાળ મહારાજને ધડ લેવું જોઈએ. સાતમું વ્રત. કુમારપાળ મહારાજને મધ, માંસ, મધ, માખણ, બહુ બીજ, પાંચ જાતિના ઉદુંબર ફલ, અભક્ષ્ય, અનંતકાય, ઘેવર આદિકને નિયમ હતે. દેવ પાસે નહિ ધરેલાં વસ્ત્ર ફલ તથા આહાર આદિકને ત્યાગ હતે. ધયા પછી બાકીનું વાપરતા. એક પાન રૂપી સચિત્ત અને તેના પણ એક દિવસમાં આઠ બીડા ખપતા; રાત્રિએ ચારે પ્રકારના આહારનો નિષેધ હતું, વર્ષાકાળમાં એક ઘીની વિગય છુટી હતી. શાવલ (લીલેરી) શાકને ત્યાગ હતા, નિત્ય એકાશન કરતા, પર્વને દિવસે મૈથુન, વિગય તથા સચિત્તને ત્યાગ હતે. શ્રાવકેએ કુમારપાળ મહારાજની જેમ બાવીશ અભક્ષ્ય અનંતકાય (જેનું વિવરણ વિસ્તારથી અગાઉ લખવામાં આવેલ છે) ને સમજપૂર્વક ત્યાગ કરે. વસ્ત્રને ઉપયોગ માટે ચા વ્યાપારા Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ (૧૩) નિયમ કરે. ફલ વનસ્પતિને નિયમ યાજજીવ માટે ગ્રહણ કર. સચિત્તને બને તે સર્વથા યા યથાશક્તિ ત્યાગ કર. પનર કમ દાનના વ્યાપારને અવશ્ય ત્યાગ કરે. આ બાબત શાસ્ત્રકાર જ્યારે ભાર દઈ ત્યાગ કરવા ઉપદિશે છે ત્યારે આજકાલ અનેક શ્રીમંત ગણાતા શ્રાવકે મીલ, જીન, પ્રેસ, ફેકટરીઓ, અને માઈનસ (ખાણો) ના મહા આરંભદાયક વ્યાપારમાં મશગુલ થઈ રહ્યા છે. જે મીલ પ્રમુખના આરંભનું વર્ણન કરતાં એક ગ્રંથ થવા પામે, આમ ત્રાસદાયક રીતે અનેક જીને વિનાશ થતાં પણ આ મીલ પ્રમુખના માલેકેના મગજપર અસર થતી નથી; તેનું કારણ કલિકાળને કેર અને તેથી તદ્દન નિઃશક પરિણામ થવાથી તેઓને સ્વને પણ તેથી મુક્ત થવાને વિચાર આવે. આખી જીદગી નિષ્ફળ કરી, અનેક પાપની પોટલી શિરપર બાંધી, પિતે એકલેજ દુર્ગતિમાં કડવા ફળ ચાખશે. ભવભરૂએ તેથી વિરમવું જોઈએ. આ મહા આરંભદાયક મીલ વગેરેના શેર લેવા કે તેના પાર્ટનર (ભાગીદાર થવું યા દલાલી કરવી વગેરેથી આત્માથી જનેએ દૂર રહેવું. જમીનદારોને પણ અનેક આરંભે કરવા કરાવવા પડે છે તેથી નિર્દોષ વ્યાપારથી આજીવિકા ચલાવવી યુક્ત છે. એકાશનાદિ વ્રત નિત્ય કરવા, પર્વને દિવસે તથા કલ્યાણકાદિ અઠ્ઠાઈના દિવસેને વિષે મૈથુનને અવશ્ય ત્યાગ કરો તથા બીજા પણ આરંભે વર્જવા. . આઠમું વ્રત કુમારપાળ મહારાજે સાતે વ્યસનને દેશમાંથી સમુદ્રમાં કયાં. Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪ ) શ્રાવકાને સાત વ્યસનના અવશ્ય ત્યાગ હાવા જોઇએ તેમજ અપધ્યાન–મનનુ આહટ દાહટ ચિતવવું; પાપાપદેશ-પાપને ઉપદેશ વિના સ્વાર્થે દેવા; હિન્નપ્રદાન–જેનાથી હિંસા થાય તેવી ચીજો વગર સ્વાર્થે લેવી દેવી (જેમકે ઘ'ટી, ખાણીયા, છરી, સૂડી, કેાદાળી, કાશ, અગ્નિ દીવાસળી, અનેક પ્રકારના હથિયાર, અધિકરણા); પ્રમાદાચરણ-પ્રમાદના આચરણ એટલે વિકથા મદ પ્રમુખ કરવું તે; ઉપર લખેલ ચારે પ્રકારના ત્યાગ કરવા, જુગટુ રમવુ' નહિ, હાડ પણ કરવા નહિ, પશુ પ′ખી ક્રીડા અર્થે પાંજરે ન રાખવાં, ડાળી પ્રમુખ જેવાં નહિ, નાટક નાચ ઘેાડાની શરત પ્રમુખ જોવાં નહિ, ફાંસી દે ત્યાં જવુ નહિ, ઝાડ વનસ્પતિ વગર કામે ન તાડવાં, ગળફ્રા ચાપાટ પાસાની રમત પ્રમુખના ત્યાગ કરવા, દીવાળીપ્રમુખ પ્રસંગે દારૂખાનું ફાડવું નહિ, વાંદરા, ભવાયા, નટ, મદારી, તાભુત, હૃષન, અન્ય દેવ દેવલાનાં દર્શન, ગરમી, સરઘસ, મેળા, વરઘેાડા, હાથી પાડાના યુક્રેા, રાત્રિની ગમત જેમકે સંગીતશ્રવણ, ચાપાર્ટીની મીજલસમાં જવુ વગેરેના ત્યાગ કરવા કેમકે તેથી અનર્થના કારણેા, વખતના ગેર્ વ્યય, મિથ્યાવની વૃદ્ધિ પ્રમુખ અનેક દોષા થાય છે. નવમું વ્રત, નવમા વ્રતમાં કુમારપાલ ભૂપાલને અન્ને વખત સામાયિક કરવું તથા તે કરતે છતે શ્રી હેમચદ્રાચાર્ય વિના ખીજાએ સાથે ખેલવાના તેને ત્યાગ હતા, હમેશાં યાગશાસ્ત્રના માર પ્રકાશ તથા વીતરાગ સ્તત્રના વીશ પ્રકાશના પાઠ કરતા. આ કુમારપાલ મહારાજની જેમ તથા પુણિયા શ્રાવકની જેમ શ્રાવકે સામાયકને વિશે જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) ત્યારે ઉદ્યમી થવું જોઈએ. છેવટે બે વખત પ્રતિક્રમણ સામાયક, અવશ્ય કરવાને નિયમ હવે જોઈએ. આજકાલ વિકથામાં કલાકના કલાકે નીકળી જાય, પ્રમાદ નિદ્રા ચા નાટક ચેટકમાં પહારના પહોર ચાલ્યા જાય પણ ફક્ત બે ઘડીના સામાયિકની ફુરસદ ન મળે તે જીની હીન પુણ્યાઈ સમજવી. સમજુને વિવેકી શ્રાવકે અવશ્ય સામાયિક કરવાને ખપ કરવું જોઈએ. વળી સામાયિકમાં થતા બત્રીશ દેને જાણી તેને વર્જવા જોઈએ.. પણ સામાયિક લઈ બે ઘધને કાળ જેમ તેમ પૂર્ણ કરે યા નિદ્રા લેવા કે નકામી પરચુરણ વાર્તામાં વખત કાઢયા વાદ વિવાદની વાતે કહાડી ચર્ચા ઉઠાવવી તે યુક્ત નથી. જુઓ કે કુમારપાલ મહારાજ સામાયકમાં ગુરૂમહારાજ શિવાય અન્ય સાથે બેલતા પણ નહિ તે કેટલે અભ્યાસ કરતા તે જ તેમને આદર-વિવેક દર્શાવી આપે છે. તે સામાયિક અંગીકાર કરી નિત્ય જ્ઞાનાભ્યાસ વધાર, તત્વની વાત સમજવી તથા સમભાવમાં વર્તવું. દશમું બત. દશમા વ્રતમાં ચોમાસામાં રણસંગ્રામ ન કરે. ગઝનીને સુલતાન આવતે છતે પણ નિયમથી ચલાયમાન થયા નહોતા. - શ્રાવકે દશમાવતને વિષે ચાર નિયમને અતિસંક્ષેપ કરછે. તે દિવસે વર્તમાન પ્રવૃત્તિને અનુસાર ઉપાશ્રયને વિષે દશ સામાયક કરવાં અને યથાશક્તિ ઉપવાસ એકાસણુ કરવું, ધર્મ ધ્યાનમાં પ્રવર્તવું. આ દશમું વ્રત મૈથુનના ત્યાગી તથા રાત્રે કામકાજની જેઓને ઉપાધિ નથી તેઓને સંધ્યાથી લઇ પ્રાતકાળ પર્યંત ચાર પહેરનું દેશાવકાશિક જ્યારે ધારે ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) બની શકે તેવું છે. ઉપાશ્રયની જોગવાઈ છતે ત્યાંજ યા સ્વહને વિષે સંધ્યાયે પ્રતિક્રમણ સાથે ચાર પહેાર યા એક બે ત્રણે પહાર (જેવી સ્થિરતા) ના દેશાવગશિકને નિયમ કરી બને તેટલા સામાયિક કરવા. એક યા બે વખત પ્રતિક્રમણ કરવાં. બાકીને વખત સંવરભાવમાં વર્તવું. ધર્મકથા શિવાય વિકથા તથા સાંસારિક કાર્ય કે ખટપટને ત્યાગ કરે. વિવેકી શ્રાવક આ વ્રતને અવકાશ મળે ત્યારે લાભ લઈ શકે તેવું છે. તેથી તેને જરૂર ખપ કરે. અગ્યારમું વ્રત. - કુમારપાલ મહારાજ પાષધોપવાસ કરતે છતે રાત્રિએ કોઉસ્સગ ધ્યાને રહ્યા હતા, તે વખતે પગે મંકડે ચેટ. માણછે તેને ઉખેડવા લાગ્યા, પરંતુ કેધથી તે ટીજ રહ્યો. તે ખતે તે મકેડો મરી જવાની શંકાથી પિતાના પગની ચામડી સહિત તેને દૂર ક; પારણાને દિવસે સઘળા પિસાતીઓને મેજિન કરાવતા. - શ્રાવકેએ આ મહાન સુકમલ કુમારપાલ મહારાજના તિની દઢતાને વિચાર કરે કે એક મંકોડાની દયા માટે પેજેના પગની ચામડી છેદી નંખાવી, તેવા વીર પુરૂની બલિકરી છે. પાષાપવાસ જ્યારે જ્યારે બની શકે ત્યારે ત્યારે કરી માત્માને ધર્મની પુષ્ટિ કરવી યુક્ત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૭ ) બારમું વ્રત.. અતિથિ સ‘વિભાગ—દુઃખી એવા સાધર્મી શ્રાવતના મહેાંતેર લાખ દ્રવ્યના કર મૂકી દીધા. • મુનિમહારાજને (પ્રથમ તથા અતિમ તીર્થંકર મહાશજના) રાજ્યપિંડ કલ્પે નહિં તેથી ભરત ચક્રવતિની જેમ કુમારપાલ મહારાજે સીદાતા એવા અનેક સામિ અને ઉદ્ધાર કયે શ્રાવકે બની શકે તે નિત્ય ગુરૂ મહારાજની છતી જોગવાઇએ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પ્રતિલાલી પછી પાતે ભાજન કરવું ઉચિત છે, છેવટ પાયધાપવાસને પારણે મુનિમહારાજને નિમ'ત્રણા કરી દરેક વસ્તુ વહેારવા માટે વિનતિ કરવી, તેમાંથી જે વસ્તુ મુનિમહારાજના સત્પાત્રને વિષે પડે, તે વસ્તુથી અતિથી સવિભાગને દિવસે એકાશન કરે યા યથાશક્તિ ખીયાસણુ પ્રમુખ કરે. વમાન કાળમાં લગ્ન પ્રસંગામાં યા ખારમ તેરમુ' કરવામાં યા માજશેાખમાં હજારા લાખાના પાણી થાય છે પણ સીદાતા પાતાના સ્વધમી ખંધુને ઉચિત સહાય કરવામાં કે આજીવિકાદિકથી જોડવામાં ઘણી ખામી જોવામાં આવે છે. તેવી રીતે નાકારશી ટાળી વગેરે જમાડી હજારા રૂપી ખર્ચવામા આવે છે (નાકારી સ્વામીવત્સલ કરવા ચેાગ્ય છે) છતાં અનેક સીદાત શ્રાવક વ અને શ્રાવિકા વર્ગની કફોડી સ્થિતીને ચાલ આજુપર રહે છે. સીટ્ઠાતા અંધુઓના ઉદ્ધાર કરવા તે ઉત્તમ પ્રકારના સ્વામિવત્સલજ સમજવા કેટલાક લજાવડે પાતાની મ|િ જાહેર ન કરી શકે તેવા અનેક શ્રાવક શ્રાવિકા ખારિકી તપાસ કરવામાં આવે તે માલુમ પડે તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮) આ બાબત લક્ષમાં લેવા ગ્ય છે. વળી શ્રાવકના નિત્ય અભંગ ( ઉઘાડાં) દ્વાર કહ્યા છે કેમકે બંધ બારણા હાવાથી ઉ. તમ પાત્ર એવા મુનિરાજ આવે તે તે પાછા વળી જાય અને દુખી ભિક્ષુક અપંગ વગેરે આવે તે નિરાશ થઈને ચાલ્યા જાય; તેથી તીર્થકર મહારાજાએ અનુકંપાદાનને નિષેધ કર્યો નથી, તે સ્વશક્તિ અનુસાર ભીખારી વગેરે જે દયાને પાત્ર છે, તેને દાન આપવું. અરે ! દાન આપવું તે ઘર રહ્યું પણ અજ્ઞાનવશાત કેટલીક વેળા તેવા બિચારાને ગાળો દેવામાં આવે છે યા હાંકી કાઢવામાં આવે છે તે કેટલી મૂર્ખતા! તેથી કેવા કર્મને બંધ પડે? શક્તિ હોય તે આપવું અન્યથા મિષ્ટ વચને ઉત્તર આપ પણ અપશબ્દ બોલવા યા પ્રહારાદિ કરવા નહિ. જ્યારે એક માણસ ગરીબ ભિક્ષુક સ્થિતીમાં મૂકાય છે ત્યારે તેને દુખને ખ્યાલ તેને જ આવી શકે તેથી તેને સુધાથી કે તૃષાથી પીડિત થઈ વારંવાર માગ્યા કરે પરંતુ સજજન પુરૂષે વિચાર કર જોઇએ કે હું આવી નિર્ધન સ્થિતીમાં હેલ" તે કેમ કરું, તેથી સદા કુમળું હદય રાખવું અને દીન ક્ષણને પણ ઉદ્ધાર કરે. જે પુરૂષ શ્રીમંતાઈને ગર્વ ધરાવી દીનદુઃખી જનેને તિરસ્કાર કરશે તે અવશ્ય પરભવે અધમ સ્થિતી પામશે. લલિમ આજ છે ને કાલ નથી એવું ધારી વિકમ, કુમા૨પાળ, વસ્તુપાલ, તેજપાલ પ્રમુખની જેમ અનેક સસ્તા સ્મત. કામાં લક્ષમી વાપરવી. વળી પણ શ્રી કુમારપાળ મહારાજે શ્રી હેમચંદ્રાચાર્ય મહા રાજની ધર્મશાળાની મુહપત્તિ પડિલેહનાર ધાર્મિકને પાંચ છેડા તથા બાર ગામનું અધિપતિપણું તથા સલા Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૯ ) - મુહપત્તિ પડિલેહનારાઓને કુલ્લે પાંચશે' ગામનુ દાન આપ્યું. એવી રીતે વિવેકીમાં શિરામણ સરખા તે કુમારપાળ રાજાના બીજા પણ અનેક પ્રકારના પુણ્ય માર્ગેા હતા તેમાંથી અહિ કેટલાક લખી શકાય ? એવી રીતે ઉત્તમ ધર્મક્રિયાથી તેણે મૂક્ત પાતાના ખાકી એ ભવા રહેવારૂપ કાર્ય સિદ્ધ કર્યું (માવતી ઉત્સપિણીમાં પદ્મનાભ મહારાજના ગણધર થઈ તે ભવે સિદ્ધિ પામશે ); તેમજ સાધમી ઓને ચેાગ્ય દાન, માન, ધર્મની સહાયતા, કરાનુ છેાડવું, દુઃખીઓના ઉદ્ધારા તથા અઢાર દેશમાં અમારી ( અહિંસા ) પ્રવર્તનાદિકથી તેના પર પકાર મગજ દેખાય છે. અત્રે કુમારપાલ મહારાજના સમ્યક્ત્વ મૃલ ખારવ્રતાદિકનુ ક્રિશ્ચિત વણન કર્યું છે તેના હેતુ માત્ર એજ છે જે અઢાર ફ્રેશત્રુ રાજ્ય પાળતા છતાં પણ શ્રાવકના વ્રતને વિષે તેઓશ્રી કેટલે દરજ્જે ગયા છે કે જેનુ' અનુકરણ કરવુ' તે તે દૂર રહ્યું પણ તેની ભાવના વિચારી આપણે કેટલા પછાત છઇએ અને હજી આપણે કેટલા પ્રયાસની જરૂર છે, તેવી શુભ ભાવના પ્રાસ કરવા નિમત્તે પ્રસ’ગાપાત આ વિષય ઉમેર્યેા છે. આણંદ કામદેવાદિક શ્રાવકો કે જેની સ્વય* મહાવીર સ્વામિએ પ્રશંસા કરી છે. વળી જેઓએ શ્રાવકની પઢિમા વહન કરી કે જે ડિમાને વિષે નિરવદ્ય આહાર લેવા પડે છે તે ઉત્સર્ગ માર્ગે સમજવે. જો તેવા પ્રકારની શક્તિ ન હૈાય તે સચિત્ત ત્યાગી હોય, આખ૨ જો તે પણ ન કરી શકે તેા આવીશ અભક્ષ્ય અનતકાયને રા જરૂર ત્યાગ કરે. અત્રે લક્ષમાં રાખવુ જોઇએ કે અભક્ષ્યાને અમુક નિયમ કર્યા તેથી સાષ પામવાના નથી પણ Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ( 140) આણંદ કામદેવ તથા તથા કુમારપાલ મહારા વગેરેની જે, શ્રાવકના દ્વાદશત્રત અંગીકાર કરી અનુક્રમે પંચમહાવ્રતની પ્રાણ માટે ઉદ્યમ કર યુક્ત છે. શાસ્ત્રકાર મહારાજ પ્રથમ તે સત વિરતિ પણાનેજ ઉપદેશ કરે છે પણ જ્યારે શ્રાવક અસમ તથા ઉત્સાહ રહિત જણાય છે ત્યારે પછી દેશવિરતિ પ્રમુખને ઉપદેશ આપે છે. આ તા. કરૂણ 94 ની 21 મી કલમમાં શેરીને રસ છે ઘી પડી અચિત છે એમ લખ્યું છે તેને કાળ જણાવ્યું નથી તે શ્રી લઘુપ્રવચનસારદ્વારમાં તેને કાળ બે પહેરને કહે છે, તે પછી અભક્ષ્ય છે. આ બાબત પુટ કરવાનું કારણું એ છે કે વરસી તપને પારણે કેટલાક અજાણું લેકો આવે. કાળાતીત રસ વાપરે છે તે તેમણે ઉપગ રાખવા જરૂર છે. Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org