________________
( ૩૦ )
અત્યારે આપણે તેને અનાદર કરી કર્મરૂપી રેગ વૃદ્ધિ થવા માટે રીંગણું પ્રમુખ વાપરી ભવભ્રમણ વિશેષે વહોરી લઈએ છીએ. અફસોસ છે કે આપણું રેગનું તેથી નિવારણ થવાને બદલે ખરેખર તેને પુષ્ટિ મળે છે. ભવ્ય ! જ્ઞાનચક્ષુથી જરા વિલોકન કરો ! હવે આટલેથી વિરમે ! જેથી આપણે કર્મરૂપી રેગનું વિદારણ કરી અમરપદવી વેગે લઈએ.
૧૯. અજાણ્ય ફળ-જેનું નામ કેઈ ન જાણતું હેય તથા કેઈએ ન ખાધાં હોય તેવાં ફળ કે ફુલ અભક્ષ્ય છે કારણ કે તેના ગુણદોષની ખબર નથી. કદાચ વિષફળ હોય તે આત્મઘાત થાય, તે માટે તેને ત્યાગ કરે. વંકચૂલ રાજકુમારને હિતસ્વી મહાન્ ઉપગારી ગુરૂમહારાજે અજાણ્યા ફળને નિયમ કરાવ્યું હતું, જે તેણે અતિ સુધા લાગવા છતાં પણ દઢપણે પાળવાથી તેના પ્રાણું બચ્યા અને તેની સાથેના બીજા ચેરે અજાણ્યાં ફળ ખાવાથી કાળને વશ થયા. ભે! ભરી આવા પરમકૃપાછુ કેવળ નિઃસ્વાથ તીર્થંકર મહારાજ તથા ગુરૂમહારાજને શીધ્ર અનંતા દુઃખમાંથી મુક્ત કરવાને ઉપદેશ પૂર્વ પુન્ય ઉદયે જે પામ્યા છીએ તે ફરી મળ દુર્લભ છે. પુન્યરૂપી મૂડીનું વ્યાજ ખવાઈ ગયું અને હવે તે મૂડી પણ ખાવા મંડ્યા અને જે તે સઘળું ખાઈ જશું તે પરભવે સુખ-સંપદા ક્યાંથી પામશું? માટેજ શાંત અને ગંભીરતાદિક અનતગુણના ધારક પ્રભુજીની આ ઉમદી શીખામણ માને અને તદ્દત આચરણ કરવા વિશ્વાસ ફેર ! જેથી સ્વયમેવ મેક્ષમાળા કંઠને વિષે આરોપત થાય.
૨૦, તુફળ–જે અસાર પદાર્થ હોય, તૃપ્તિકારક હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org