________________
(૨૯) જશુ માટે પાછળથી પસ્તાવું ન પડે તે માટે સતત પ્રયાસ કરવા ઉજમાલ થાઓ ! આ હજુ હમણુંજ પ્રભુજી કહી ગયા છે “ક્ષણ લાખેણે જાય” તે કેમ ભૂલી જાઓ છો ! તે વાક્ય અહનિશ યાદ કરી આ ક્ષણિક અને પરિણામે દુઃખરૂપી સુખ ઉપરથી રાગ ઉઠાવી દ્વિદલને સર્વથા ત્યાગ કરે તેજ જિનેશ્વર મહારાજની આણ યથાર્થ પાળી કહેવાય. તેવા જગતવંશ જિનેશ્વર મહારાજના વચનને અખંડિતપણે આદર કયારે આપણે કરશું અને અવિચલ સુખ પામશું?
૧૮. ગણુ–સવ જાતિના રીંગણ અભક્ષ્ય છે કારણ કે એક તે તેમાં બહુ બીજ છે તથા તેની ટેપીમાં સૂક્ષ્મ વસ જો હોય છે. વળી તે ખાવાથી કામસંજ્ઞા ( દુશળતા) અને નિદ્રાને વધારે છે. વળી તે અતિ વિકારી તથા નિર્વસ પરિણામ ઉપજાવવાવાળા છે. પિત્તાદિક રોગ પણ થાય છે, તેથી તેની સર્વ જાતિ અભક્ષ્ય છે. રીંગણની સુકવણી કરીને પણ ખાવાનો નિષેધ છે; તેથી તેને તે શીઘ્રતાથી જલાંજલી જ દેવી. કેટલાક રોગના કારણે આ અને આવી અભક્ષ્ય વસ્તુને આગાર રાખે છે પણ બંધુઓ જે કર્મરૂપી રોગનું ઉમૂલન કરવા માટે ત્રિકાલજ્ઞાનીઓએ આ અભક્ષ્ય વસ્તુને ત્યાગ કર કહ્યો છે;
૧ પુરાણાદિ અન્ય શાસ્ત્ર પણ રીંગણને નિષેધ કરે છે. ચતુ घृताककालिंगमूलकानां च भक्षक: अंतकाळे स मूढात्मा न स्मरिष्यति मां !િ વળી કહ્યું છે કે રીંગણાના શાકનો ધુમાડો લાગતાં આકાશે ચાલતું વિમાન અટકે છે. જે પુરાણુઓ ઉક્ત શાસ્ત્રને માન આપતા હોય તે તેમાં સ્પષ્ટ રીતે નિષેધેલી વસ્તુ પિતેજ વઈદઈ તા ઉપર દાખલે સજડ બેસાડવો જોઈયે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org