________________
( ૩૧ )
•
..
ส
છે
ગા
નહિ, ઘણા આરભે પણ તૃપ્તિ થાય નહિ, ખાવુ' થાડુ' ને ફ્રેંકી દેવુ... ઘણું, જેમકે ચણીબાર, પીલુ, પીચુ, શુદી, માર' પ્રમુખ તે તુચ્છલ છે તથા અત્ય’ત કુમળી મગ, ચાળા, ગુવાર, વાલ, સમી પ્રમુખની શીંગ તથા બીજી જે ફળની જાતિઓ કે મૂળીની જાતિ અતિ કામળ હોય તે સર્વે તુચ્છ ઔષધિ જાણવી, અને ચણાના પુલ, કેરીના મહેાર કે જા ટલી અંધાણી ન હાય, મેટરના ઠળીયામાંથી ગર્ભ કાઢીને ખાવા તે વગેરેમાં પ્રસંગ દૂષણ પણું લાગી જાય કેમકે વનસ્પતિ અતિ કોમળ અવસ્થામાં અનતકાય પણ હાય છે તેથી અન તકાયના વ્રત ભંગ થઈ જાય. એવી વસ્તુઓ અહુ ખાઇએ તે પણ તૃપ્તિ ન થાય અને ખાવામાં ઘેાડી આવે તથા ખાધા પછી તેની ગોટલી ( ઠળીયા ) બહાર નાંખીયે એટલે તેમાં મુખની લાળ અડવાથી અસખ્ય ( લાળીયા ) સમૂચ્છિમ જીવ ઉત્પન્ન થાય તથા જે પુરૂષ બહુ તુચ્છ ફળ ખાય તેને તત્કાળ રાગ પણ થઇ જાય છે તેથી તુચ્છ ફળ સર્વથા વજ્ર વાં. હું બધુએ ! જ્યારે આ તુચ્છ અભક્ષ્ય વસ્તુ ઉપરથી આપણે તુચ્છ મમત્વ ભાવ ઉઠશે ત્યારેજ શાશ્વતાં અનંત સુખની લ્હેરીઆમાં મગ્ન થવાના સમય શીઘ્ર પ્રાપ્ત થશે.
૨૧ ચલિત રસ-કાછું સયુ' અન્ન, વાશી રોટલે, રોટલી ભાત, દાળ, શાક, ખીચડી, શીરા, લાપશી, ભજીયાં, થેપલાં, પુડલા, વડાં, નરમ પુરી, ઢાકળાં વિગેરે અનેક રસાઈ કે જે એક રાત્રિ વ્યતીત થયે વાશી થાય એટલે સૂર્ય અસ્ત પછીજ
૧ કાશીના આમલમેરમાં પણ ત્રસજીને થાય છે. ૨ પેચ. ૩ ફટ ગુંદા, જાખુ પણ તુચ્છ કુલ ગણાય છે. ૪ આંબાના મેર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org