________________
मांडवीबंदर शाकगली.-मुंबइ. ના મુખ આગળ મૂકી કહેવા લાગી કે, “સ્વામિન! આ વેચીને એ તેટલું ધન, ખાઓ પીઓ ખરચે અને વેપારમાં વાપરે.
નો કહે. ( દાગીના વેચતાં ઘરની આબરૂ જાય, માટે હું રળવા છે. રળ્યા વગર બેઠાં બેઠાં ખાધે ઘરેણું ગાતાં ક્યાં સુધી પહોચરોત કહી રળવા જવા બને સ્ત્રીઓની રજા મેળવી એવામાં એક વાહ એ ઢઢરે પીટાવે છે કે,–“જેને ધન કમાવા માટે પરજવું હોય, તે મારી સાથે આવે.” આવી ઉદ્દષણા સાંભળી ને સારા શુકન જોઈ તે સાર્થવાહની પાસે આવવા નિકળે. કમાં એક દેવળ હતું ત્યાં પરદેશ જનારે સાથ ઉતર્યો હતે કયવને ગયે અને રાત્રે સેજપર સૂતે. પેલે સાથે સર્વ ઉપી છે અને કયવને અહીં નિદ્રાવસ્ય થઈ જવાથી પડી રહ્યા. -
પગ ભાગે તે સારા માટે કે નરસા માટે તેની અગાઉથી બર કેમ પડે ?
હવે એજ નગરીમાં એક અદ્ધિવંત શેઠીઓ અપુત્રીઓ મરણ મે હતે. તેને ચાર સ્ત્રીઓ હતી. તેઓને તેમની વૃદ્ધ સાસુ કહે
તમે રેશે નહિ, રેશે તે રાજાને ખબર પડવાથી આપણું ન લઈ લેશે અને ઘરબાર ખોઇ બેસીશું. આપણે એક રૂપવંત નર
માં લાવી ઘાલીશું, તેનાથી તમારે પુત્ર થશે અને આપણું ધન હશે.” સ્ત્રીઓ કહે, “એવું અકાર્ય અમારાથી કેમ થાય છે કે, “ધને કારણે સહુ થાય.” એમ કહી ચાર વહુઓ તથા દેશી પવનંત નરને શોધતી શોધતી પેલા દેવળમાં આવી અને યવન્ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org