________________
मांडवीबंदर शाकगली - मुंबई.
४९
"
ઊગ્યા તથા જુગટું પણુ રમવા લાગ્યા. જેમ મીઠું દૂધ છાશના ીંદુથી ત્રિણસે, કસ્તુરી અને કપૂરની સુવાસ લસણુ હુ, અને ગાનું પાણી મીઠાના સંગથી ખારૂ થાય, તેમ આ કયવન્ના પણ તુગારી, વ્યસની અને વિષયીલાકની સેાબતથી દુરાચારી થઇ યાને ઘેર આવીને રહ્યા, અને રાત્રિદિવસ ત્યાંજ ગુજારવા લાગ્યું. શ્યાએ તેને ગૃહસ્થના પુત્ર જાણી હાવભાવ અને ખાનપાનથી *હલુબ્ધ કરી નાંખ્યેા. દરવર્ષે એક દાડી ધન ધનદત્તશેઠ પુત્ર માટે કલતા હતા. તેનાવડે યત્રના અને વેશ્યા ગાનતાનમાં ગુલ IIન રહી મેાજશાખ અને ચૈનખાજી ઉડાવતાં હતાં. કયવન્ના શ્યાને આધિન થઈ પાતાની સ્ત્રી, મા, બાપ, સગાવહાલાં અને. ખારને વીસરી ગયા. એમ બાર વર્ષ વહી ગયાં ત્યારે ધનદત્તશે ત્રને તેડવા સારૂ દાસી માકલી પણ તે ધેર આવ્યા નહિ. ધણા રૂપાય કીધા, પણ તે કોઇ રીતે ધેર આવ્યે નહિ. કેટલીક મુદ્દતે ૉનાં માબાપ ઘરડાં થઇ પુત્રના શાચ કરતાં મરણ પામ્યાં પણ તે ર આવ્યા નહિ. તેની સ્રી જયશ્રી ખરેખરી પતિત્રતા હતી, તે રાતાના કુળાચાર અને સતીધમ જીવની પેઠે સાચવી રહી હતી. શું ધણા ઉપાય કીધા પણ પોતાના સ્વામી ધેર આન્યા નહિ. મારે ધનત્તશેઠની માફક પોતે ધન મોકલવા માંડ્યુ. એમ મેક તાં કેટલીક મુદ્દતે ધન ખૂટયું ત્યારે સેાના રૂપાના દાગીના મેક જ માંડયા.
..
દાગીના રૂખી વેશ્યાની ડાશી વેશ્યાને કહેવાલાગી દે,“કયત્રને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org