________________
(૪૨) લાગે તેવી જગ્યાએ રાખ: આદ્રા નક્ષત્રથી કેરીને અવશ્ય ત્યાગ કર ઘટે છે કેમકે ત્યાર બાદ આ ક્ષેત્રમાં તે કેરી પ્રત્યક્ષ કેહી જતી જણાય છે.”
૧૦: પાપડ–શેકેલે પાપડ બીજે દિવસે સીતાબી ફરી જવાથી વાશી થાય. તેલ કે ઘીમાં તળેલે બીજે દિવસ વાપરી શકાય. ( ૧૧. ચટણ–-કેથમીર, ફેદીનાની જે ચટણી કરે છે તેમાં -દાળીયા (શેકેલા ચણા) કે ગાંઠીયા પ્રમુખ નાંખીને બનાવેલી તેજ દિવસ ભક્ષ્ય, બીજે દિવસ વાશી થાય. ખટાઈ ( લીબુક કે પ્રમુખ) વાળી કેથમીર દીનાની પાણી વિનાની કે પણું અનાજ નાંખ્યું ન હોય તેવી ચટણી ત્રણ દિવસ સુધી લેવાય, ઘુંટતાં પાણી નાંખ્યું હોય તે બીજે દિવસ વાશી જરૂર થાય. ખટાઈ વિનાની ચટણી તડકે દઈ સુકવી, રાખી હોય તે બીજે દિવસ લેવામાં બાધક જણાતું નથી અન્યથા બાધક જાણું. ખરું જોતાં તાજે તાજી રજેરજની બનાવીને આવી ઉત્તમ છે; કદાચ એઠવાડ પડી જાય કે એઠા હાથને સ્પર્શ થઈ જાય તેથી પણ અભક્ષ્ય થાય.
૧૨. સંભારે–-લેટ કે મેથી નાંખીને બનાવેલ સંભારે બીજે દિવસ વાશી થાય. * . ૧૩. પકવાન-મિઠાઈ–મેળપાપડી કે પાકના લાડુ જે સર્વથી જળ રહિત થાય છે તે વર્ણ બંધ રસ સ્પર્શ કર્યો અને ભઠ્ય થાય એટલે તેને માટે પકવાનના જેટલેજ કાળ હોય તેમ કહી શકાય નહિ, વિશેષ કાળ પણ પહોંચે તેમ શાસ્ત્રમાં પણું કહેલ છે. જે ગોળની તથા ઘીની વિગઈને ત્યાગ કર્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org