________________
નપર ધુમવા લાગ્યું. સંકેતિક માણસો ધીરેધીરે જેમ ખખડાટ Nય તેમ મહેલના અંદર આવ્યાં, અને એકદમ તેમણે રાયની એ સુતેલ પ્રધાનને રાયની બ્રાંતિએ ઘાટ ઘડી નાખ્યો. મારી સર્વ કઈ જાની, કોઈ યશની, કોઈ હેદાની અને કંઈક તેલાલને પ્રિય થવાની, એમ જુદી જુદી વાંચ્છના કરતા સર્વ મળે ગયા.
ચાર વાગ્યા, તેજસ્વી સૂર્યના કિરણે સૂર્ય આગમનની વધા| આપવા ગગનમંડળમાં પ્રકા. અરૂણેદય છે અને ધીમે | રવિરાયનું તેજસ્વી મુખ ઉઘમને દીપાવતું ગગનમંડળના પ્રકાશિત થયું એટલે સુમતિ ભૂપાળ રાણીવાસથી લક્ષ્મીવિમેહેલે પધાર્યા, ત્યાં અકાળ મરણ સરણ થએલું પ્રધાનનું તેમણે જોયું. શબ જોઈ રાય ત્યાં જ દિગમુઢ થઈ સ્થિરત થયે. થર્યતા, દિલગીરી, તથા બીજા પણ અનેક તરગેએ તેમના મ| વાસ કીધે. પણ પછી જરા પૈર્ય ધરી અનુચર મોકલી તેના ,
તથા નારીને લાવી તેને યોગ્ય રીતે અગ્નિસંસ્કાર કરાવ્યું. તે તેનાં નારી તથા પુત્રને પૈર્ય આપી સ્વસ્થાને મોકલ્યાં. પછી
નના અકાળ થયેલ મરણ માટે તપાસ કરવા માંડ. ખંતથી બસ કરતા કરતાં અંતે પાપને ઘડે ફુટ, ખુની લેકે પકડાયા, ને અભયવચન આપી સત્યવાત કહેવરાવી. ખુનીઓના મુથી આશ્ચર્યદાતા વાત સાંભળી રાયનું હૃદય કંપવા લાગ્યું. અજબ તે પોતાને બચાવ કરનાર પરમકૃપાળુ જગદીશ્વરને ઘણે પાર કી તે વારંવાર તેની કૃપાના વ્યાખ્યાન માવા લાગ્યો. યાચને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org