________________
માંડવંતા રાશિ-વફ. સૂર્યરસિમ અંધકારને ભેદે છે તેમ, જાણે સુમતિરૂપ સૂના પુયરૂપ રશ્મિએ દરવાજરૂપ અંધકાર ભેદાઈ ગયે હેયની!તેમ સુમતિલાલનું દરવાજા પર પ્રતિબિંબ પડતાંજ દરવાને દરવાજો ઉઘાડો. દરવાજે ઉઘાડતાંજ સુમતિલાલે અંદર પ્રવેશ કીધે કે તરતજ, હા જર રહેલ સાજને વચ્ચે નગરશેઠે તેનું નામ, ઠામ અને ગામ વિમેરે પુછી, કઠે પુષ્પમાળ આરોપી ભાલે કુમકુમ તિલક કરી રા
મંદિર લઈ ચાલ્યા. ત્યાં અનેક પ્રકારનાં મધુર વાજીત્રના ગાયન સાથે અતિ હર્ષ કરી મતીયે વધાવી નગરલેકે તેમને રાજ્યાથન આપ્યું. પિતાના સ્વામી કરી થાયા. ' સુમતિલાલને રાજ્ય મળવાથી તેના આનંદસાગરમાં વાધાર ભરતી આવવા લાગી. નહિ ધારેલા અચાનક અતિશય લાભ મળતાં તે છલકાઈ ન જતાં રાજયવહિવટ નીતિથી અને શાંતપણે લાવવા લાગે. પ્રજાને દાસદાસી તુલ્ય ન ગણતાં સ્વપ્રજા તે માનવા લાગ્યો. તરતજનું રાજ્ય મળેલ છતાં નીતિપક્ષે રાજ ચવાવી જાણે ઘણી મુદતનો અનુભવ હોય તેમ પ્રજાના મનને આ
નંજ પાત્ર તે થઈ પ. પ્રજાને પોતે માલીક નહિં પણ તેમના જરવડે તેમનું રક્ષણ કરનાર, ઇનસાફ આપનાર અને મુખ વાંચ્છનાર, પ્રજા તરફથી નીમાયેલ એક માણસ તે પિતાને Iણવા લાગે. બુદ્ધિવાળા તેના કારોબારથી રૈયત આનંદથી ખસાગરમાં ઝલવા લાગી. દીવાનાદિકસાજનવર્ગને સ્વદેશ મેકલીરિ પુત્રને સારા આડંબરથી કુંદપુર આણ્યાં અને ધર્મનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org