________________
मांडवीबंदर शाकगली.-मुंबइ. હને રૂપવંત જોઇ ખાટલા સુદ્ધાં ઉપાડી પોતાના ઘરમાં લાવી કર્યો. ત્યાં જઈ થોડી વારે કયવ જાગે અને એકદમ દિગમઢ છે.તે વિચારવા લાગે કે –“આવું સુશોભિત મકાન કેવું હશે
આ સ્વર્ગ તે નહિ હોય ? અગર મને સ્વપ્ન તે આવ્યું નહિ કથા પણ અરે સ્વપ્ન તે નહિ. હવે હું ક્યાં જવું? એમ શેચના
છે, તેવામાં ડેશી આવીને મધુરવચનથી કહેવા લાગી કે,–બેટા મા ઘરબાર, ધનમાલ તથા આ ચારે વહુઓ તારી છે. તેનાથી હું માપી અને મોજશોખ ભોગવ.કઈ રીતે ગભરાઇશ નહિ, મેં મારી કુલદેવીને સમરી તેણે મને તને પુત્ર તરીકે આણી આપે છે.” ખા વાત સાંભળી કયવનો ખુશી થયે અને ચારે સ્ત્રીઓ સાથે કાંસારિક સુખ ભોગવવા લાગ્યા. કહ્યું છે કે– દે ઉંદર અને મામ ભેરંગ.” કયવને સેનાની રત્નજડિત્ર હીંડોળાખાટે હશે
અને કસ્તુરી કેશર સાથે તળ ચાવી નવનવીન પોશાક પહેરી જાત માટે અને રાતે રહે છે અને દેવસમાન સુખ ભોગવે છે.. યવને આવા અત્યંત સુખમાં અને નવી સ્ત્રીઓના પ્રેમમાં પોતાનું રિબાર અને સ્ત્રીઓ વિસરી ગયે. અનુક્રમે કેટલાંક વરસવહી ગયા એટલે ચારે સ્ત્રીઓને એક પુત્ર જયે. ડોશીને પુત્રને સ્વાર્થ હતા તે પૂરે થયે. હવે વાથે પૂરો થયે તે શું કરે છે તે સંભળે.
કયવાને અહિં પર બાર વરસ થયાં એટલે ડોશી ચારે વલઆને કહેવા લાગી કે, “હવે આને ઘરમાંથી બહાર કાઢે. એ કાંઈ અપને નથી, તે નકામું ખર્ચ રાખવું શા કામનું ? ત્યારે વહુએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org