SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ હવે નિયમ (પ્રતિજ્ઞા-વત) કેમ અંગિકાર કર તથા પાળવે? તે જણાવે છે--વ્રતને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એમ ચાર પ્રકારે દેષ લાગે છે. જેમ કે કોઈએ ચેવિહાર(ચાર આહારને ત્યાગ) કર્યો હોય અને અતિ તૃષા લાગે ત્યારે પાણી પીવાની માત્ર ઈચ્છા કરે તે અતિક્રમ; જે સ્થાનકે હોય તે સ્થાનકથી પાણી પીવાના સ્થળે જાય તો વ્યતિક્રમ દેષ લાગ, પાણી પીવા માટે પાણીના વાસણમાંથી પ્યાલે ભરી મુખ આગળ ધરે પણ પીયે નહિ ત્યાં સુધી અતિચાર લાગે અને જ્યારે તે નિડરપણે પાણે પીએ ત્યારે તેણે અનાચાર (મહા દુષ-પા૫) એ કહેવાય, ત્યારે તે તેને પરભવની પણ બીક ન રહી પણ જ્યારે પરમાધામીઓ ઉના ધગધગતા સીસાના રસ બળાત્યારે તેને પાય છે ત્યારે તે અત્યંત ત્રાસજનક વેદના ભગવે છે અને તેમાંથી છુટવા પ્રયાસ કરે છે પણ કરેલાં કર્મભેગવ્યા વગર તે બિચારે કયાંથી મુક્ત થાય ? એમ સમજી અતિક્રમ દોષ પણ ન લાગે તેવા ભવભીરૂ થઈ વ્રત પાળવું. ધન્ય છે વ્રત પાળવામાં દઢ એવા સિંહ એષ્ટિને કે જેણે દિશિને અંગીકાર કરેલું નિયમ અતિ વિકટ સ્થિતિમાં પણું ભંગ નહિ કરતાં અનશન કરી એક માસમાં કેવળજ્ઞાન ઉપાઈ મેક્ષગતિ મેળવી! શરીર (પુગલ) કે જેને સ્વભાવ સડન, પઠન અને વિદસ થવાને છે, તેથી તેના ઉપર મહ ન કરતાં ઉભયકમાં સુખનું ભાજન એવું જે વ્રત તેને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય ગણવું. અનિમાં પ્રવેશ કરે સારે પણ અંગીકાર કરેલા વ્રતને કદિ ભંગ ન કરે. ( Sacrifice money,even life Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy