________________
નવીયંત ની શું
છે સમુદ્રતટે આવ્યા એટલે જીવતદાનથી હર્ષિત થયેલ કુખલાલે વહાણને બંધ કરાવી ઉત્તમ ભેટનું લઈ પિતાના સેવક થે મહિપાળ પાસે જવા નિકળ્યા.
કુમતિના મિત્ર અને કુંદબપુરના પતિ સુમતિલાલ અને જને મળે, અનેક ગાયના ગાયનથી ગાજી રહેલ ભાટ ચારની આશીષથી અલંકૃત થયેલ સભામાં ઉંચા આસને બિરાજયા | છડીદાર નેકી પોકારી રહ્યા છે, યાચકે બિરૂદાવળી બેલી રહ્યા છે. આવા સમયે એક વ્યાપારી ઉત્તમ રત્ન જડેલ સુવર્ણની સુંદર તપેચી લઈ મહીપાળ પાસે આવ્યો અને સલામ કરી તે પેચી
કરી, પણ પછી વેપારી મહીપતિને જોઈ ધ્રુજવા લાગ્યું, અને પારીને જોઈ ધરાધિશ ચિતવત સ્થિર થયા. થોડો વખત તેમ માલ્યા પછી સુમતિલાલે તે વેપારીને ધૈર્ય આપી સત્કાર કર્યો. ગઈ Lજરી વિસારી પોતાની પાસે બેસાડયો, પણ વેપારીના મુખપર કાપળ ચોપડાઈ ગયું. તેના હેસ ઠોસ અને બોલવાની ચતુર્યતા વિનાશ પી. આમ જઈ પ્રજાપતિએ સભા વિસર્જન કરી વેપારીના મનને આપવા એકાંતવાસ તેડી ગયા.
“અણજાણ્યા વેપારીથી નરેદ્રને આટલે બધે સંબંધ થિી? હસીઆરીથી આવનાર વેપારી એકદમ સ્તબ્ધ થાથી
” વિગેરે અનેક તર્ક વિતર્ક કરતા સમાજને વિસર્જન થયા. એ વાંચનારી સમાજને તે તેને ન ઓળખ્યા, તેની કાંઈ હરાત T. તેને તેની એળખની કંઇ જરૂર જવું નહતું; પણ તમારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org