________________
મારવીર શારી-વા. વ્યાં હતાં, પણ તે લક્ષ્મી તેઓના પિતાની જ સંગી હતી. પુને નાશ થતાં મહાકાળના વશ થનાર તેમના આત્માઓ સાથે તે વતી થઈ હતી. ઉદરપોષણ માટે તે બંને મિત્રોએ સેના રૂપાના
ના, ત્રાંબા પીતળનાં વાસણ, જમીન અને છેવટે રહેવાનાં ઘર દાંત વેચી પાસે કંઈ ન રહેવાથી તેઓ અતિ કટે દિવસે નિગ૧ કરવા લાગ્યા. કર્મને શે વિશ્વાસ ! જ્યારે દૈવ પ્રતિકુળ થાય રે ચારે તરફથી આફત આવી પડે છે. નિન ધારી સગાં બંધીએ પણ તેમને “જેમ સુકા સરોવરને હંસાક્ષી ત્યાગ : છે તેમ” સહવાસ ઓછો કરવા લાગ્યા, અને ધીમે ધીમે તેની હાલત એટલી બધી બગડી ગઈ કે કેટલીક વખત તેઓ અન્નન વિના ભુખે મરવા લાગ્યા.
સાયંકાળનો શુભ વખત છે, નદી કીનારે રહેલ વિયોગી ચકલાં રબકોર મચાવી રહ્યાં છે, પોપટ, મેંનાં વિગેરે પક્ષીઓ બચાને મળવા 1ળા શેધતાં સુંદર મધુર અવાજ કરતાં આમ તેમ ઉડી રહ્યાં છે, આ શે પિતાનાં વાદળરૂપનયન રક્તવર્ણ કીધાં છે, ચંદ્રદર્શનને વખત જદીક આવતે જોઈ ચકારીને આનંદસાગર મસ્તીથી ઉછાળા મરી રહ્યા છે, એમ કૈકને હર્ષિત અને કેકને દિલગીર કરતા સાયં-- પળના વખતે એક દિવસ સુમતિ અને કુમતિ બંને મિત્રો મળ્યા કતાના કષ્ટની વાત કરતાં દિલગીરીના વિચારસાગરમાં એકા થતાં છેવટે તેઓ વિદેશ જઈ વેપાર કરવાનું નક્કી કરાવી વિખુટા હયા, અને શુભ યુક્ત તેઓ પદ્મપુસ્મ અતિ વંદન કરી વિદાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org