________________
પ્રસ્તાવના.
Le
વ્રતધારી શ્રાવકા મુખ્યત્વે કરીને ખાવીશ અભક્ષ્યના ત્યાગી ડાય છે તેમના ઉપયાગની જાગૃતિને અર્થે તથા ધન્ય ભવ્ય પ્રાણિઓના હિતને માટે ખાવીશ અભક્ષ્ય, અનાચરણીય વસ્તુઓ વગેરે સંબધી કિંચિત્ અધિકાર દન્યા છે, તે વાંચી વિચારી તદનુસાર વર્તન રાખવા તે યથાશક્તિ ઉજમાલ થશે તે પરને અતિ હિતકારી થશે. કેટલાક અધુએ આવીશ અભક્ષ્ય અગર આજા નિયમ લે છે પણ તેનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર લેવાથી પાછળથી વ્રતમાં સ્ખલના પડે છે, જેથી પ્રથમથીજ તેનુ વાસ્તવિક સ્વરૂપ સમજવાને માટે આ પ્રયાસ કર્યેા છે. જેમાંની ઘણીખરી ખાખતાના ખુલાસા વિદ્વાન્ મુનિમહારાજાએ તથા ઉપયેગવંત શ્રાવકા વગેરેને પૂછી લખ્યા છે. કેટલીક ખાખતામાં મતભેદ હાવાથી મધ્યસ્થપણુક રાખવુ' ઉચિત જાણી થાયેાગ્ય લખ્યું છે; છતાં પણ શાકા જેવી મામાના વિશેષ જ્ઞાની પાસેથી ાનય કરી લેવા. આ ગ્રંથમાં મતિમ દતાથી જે કાંઇ શ્રીવીતરાગની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હાય તે સ*બધી શ્રીસ"ઘ સમક્ષ મિથ્યાદુષ્કૃત દઉં છુ* તથા દ્રષ્ટિદેોષથી જે કાંઇ કાના, માત્રા, અનુસ્વાર તથા હૃસ્વ દીર્ઘની ભૂલ રહી ગઇ હોય તેને માટે સુર વાંચકજનને તે સુધારી વાંચવા સવિનય પ્રાના ક' છે.
આ પુસ્તક અથથી ઇતિ સુધી વાંચવા જરૂર ખપ કરવા તથા જે રસોઇનુ કામ કરતા હોય તેને ઉપયેગ પૂર્વક સમજાવી તે મુજખ વર્તવા શીખામણ આપવી; તથા આ પુસ્તક વાંચી સમજી યથાશક્તિ નિયમ લેવા અવરા ઉદ્યમ કરવે અને જે વિરત્રિત છે તેઓએ અવશ્ય બીજા અન્ય મુગ્ધ સસાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org