________________
માંડવા રોપારી-વળખ્યા વિના ચાલે તેમ નથી. અને મને સંપુર્ણ ખાત્રી છે કે પે તેને ઓળખે પણ હશે કે તે સુમતિલાલને મિત્ર, તેને શું હરણ કરવા શક્તિવાન થયેલ, અને પવનફાનથી જીર્ણ યલાં પવનગતિએ ચાલતાં આવેલાં વહાણને માલીક, કુમતિલાલજ ન્યને ભેટશું આપવા આવેલ છે. મહેલમાં લઈ ગયા પછી સુમતિલાલે ગઈ ગુજરી વિસારવાનું કુમતિલાલને ઘણી ધીરજ આપી કહેવા માંડયું – કર્મના પઅમે સર્વ સારૂ નરસું બને છે, તેમાં કોઈને દેષ નથી, તમારે
રીતે ગભરાવું નહિં, હું મારા ભાઈથી પણ અધિક તમને રાશિ. આવતી કાલે મારા મુખ્ય પ્રધાનનું પદ તમને સોંપીશ. ત૨ થએલ વાતને કઈ રીતે કંઈપણ વિચાર મગજમાં રાખો છે. માણસ કંઈ વારંવાર ભૂલતું નથી. હવે તમે સચાલે ચાછે એવી મને સંપૂર્ણ ખાત્રી છે. આપણે ભેગા ઉછર્યા છીએ, વેરાર્થે ભેગા ગયા હતા અને અહિં પણ નારી પુત્રને બોલાવી લેજ સુખ ભેગે. તમારા સર્વે માલ આપણી વખારમાં ગમે ત્યાં ખા અને તમારી મરજી મુજબ તેની વ્યવસ્થા કરો. ચાલો મવા જઈએ ” કુમતિલાલ સુમતિલાલનાં દરેક વાકય એક ચિત્ત ને દયામણે મુખે સાંભળી રહ્યો. તેના મુખમાંથી એક શબ્દ પણ કળી શક્યું નહિં. અને મુગેમેકે સુમતિલાલ સાથે જમવા .િ સુમતિલાલે બીજે દિવસે પ્રધાનપદ આપી તેને સંતે. મળતાં બળતા પણ સુખડ સુવાસ જ આપે છે.” અપકારને બદલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org