________________
માં વર શાનથી–
૨૪૭
y
ર૧ સદા ધ્યાનમાં રાખવાગ્યશું? સંસારની અસારતા. આ રિર કોણ સદા પૂજનિક? વીતરાગ દેવ—–સુસાધુ
અને સુધર્મ. ર૩ આ દિવાની દુનિયા કોણે જીતી? જેણે નિસ્પૃહતા ધારણ
કરી તેણે. ૪ અધમથી પણ અધમ કેણી અંગીકાર કરેલું વ્રત છે
જણે જાણીને ખંડયું છે. દર કરપ ચિંતામણીની પેઠે દુર્લભાશું? આત્મ ગુણને પ્રગટ કરે છે
નાર સમ્યક્ત રત્ન. - આ બતાવેલાં (વચનામૃત) તથા ( જ્ઞાનના બે બેલે) ૦ વાંચી જેઓ ખજાના ખાતે નાંખી મુકશે તેઓને તે કઇ ફળ { થનાર નથી. જેઓ એક અથવા બે બોલને સમતિમાં રાખી તે પ્રમાણે પ્રતિદિન વર્તશે તેઓને અવર્ણનીય લાભ થશે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org