________________
( ૩૫ )
*
ઢે છે. વળી જો ખની શકે તેા દળવા પણ ન આપે. કારણ તેને તા મજુરી કરવી હોય તેથી ઘ'ટી પ્રમુખ પુજે કે નહિ, 'ટી ઉપર ચંદરવા પણ હોય કે નહિ ( પ્રાયઃ કરી તેઓ ધ ના અજાણ હોવાથી તેવા શુદ્ધ ઉપયેગ ક્યાંથી રાખે!) થા તિથીને દિવસે પણ દળે અને ભેળ સભેળ-દગા પણ કરે; છુ આ પચમ કાળમાં મોટા શહેરમાં ગરીબ સ્થિતીના માસ દળાવીને વાપરે ત્યારે શ્રીમંત પુરૂષોની તેા શી વાત! શુ ધર્મ તેા શ્રીમંત કે ગરીમ બન્નેને માટે એક સરખા છે.. ાસ્ત્રમાં ઘટી ઉપર ચારવા ન હોવાથી કેવા કેવા દોષ કહ્યા તે વગેરેતુ' અત્રે વિવેચન ન કરતાં ટુંકમાં એટલુંજ કહેવું સ છે કે આપણે જીવદયાના હેતુ માટે જયાપૂર્વક જેમ પ્રજથી ફક્ત પચીશ કે પચાસ વર્ષ પહેલાં શ્રીમતાના ઘરવા
આ જાતેજ ઢળવું, પાણી ભરવું વગેરે કાર્યો કરતા હતા તેમ શું તે તેમાં લઘુતા નથી, પણ આ બાબત સુજ્ઞ બહેને લાણી હોય તે ઘણે દરજ્જે સારા ઉપયેગ રાખી અનેક જીવાને વિતદાન આપ્યાનું ફળ મેળવે તથા અનુક્રમે સુખ સપા મે; તેથી જયાપૂર્વક જાતે કરવું તેજ ઉત્તમ છે.
૨. જલેબી-જલેબીનેા આથા કરવાની જે રીત છે તેજ વા ઉત્પત્તિની હેતુ છે. કોઈ ઠેકાણે દિવસના આથા વગેરે બવી તેજ દિવસ જલેબી બનાવી ઉપયેગ કરે છે અને તેમાં ષ લાગતા નથી એમ કહે છે પણ આ બાબત વિશેષ નિર્ણકરતાં જણાયું છે જે કિચિત્ પણ જુના ધાળનુ જામણુ દીધા નવાય નવા ઘાળ કદ ઉપસતા નથી અને ઉપસ્યા વિના જખી પુલે નહિ માટે જે માર્થા હોય તે ઉપસે છે અને ધેાળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org